Author Archives: Ashvin Gohil

11 Aug
0

સોશીયલ મીડીયામાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશને સંડોવતી ખોટી ખોટી માહિતી : 11-08-2016

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ખાતે દલિત સમાજના ચાર યુવાનો પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો જે અનુસંધાને સોશીયલ મીડીયામાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશને સંડોવતી ખોટી ખોટી માહિતી છેલ્લા ત્રણેક દિવસથી ચલાવવામાં આવી રહી છે. ...

Read More
11 Aug
0

૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પ્રતિમા : 11-08-2016

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણ રાજીવ ગાંધી ભવન ખાતે ૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પ્રતિમા માટે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના વરદહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ...

Read More
11 Aug
0

નેશનલ સ્ટુડંટ યુનિયન ઓફ ઇન્ડિયામાં સભ્ય નોંધણી ઝુંબેશ : 11-08-2016

કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ બંને સંગઠનમાં “પોતાનો નેતા પોતે પસંદ કરે” એટલે કે ચુંટણી પ્રક્રિયા દ્વારા તમામ સ્તરે ચૂંટાય તે પ્રકારની પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પક્ષમાં આંતરિક લોકશાહી ...

Read More
Bhumi Pujan for installation of statue of Late Rajiv Gandhi at GPCC
11 Aug
0

સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતિએ તેમની પ્રતિમાના સ્થાપન પૂર્વે ભૂમિ પૂજન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતિએ તેમની પ્રતિમાના સ્થાપન પૂર્વે આજરોજ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાના વરદ હસ્તે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

Read More
10 Aug
0

પત્રકાર પરિસદ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
10 Aug
0

અન્ન નાગરિક પુરવઠા વિતરણ વ્યવસ્થામાં મોટા પાયે ગેરરીતીઓ પકડાઈ : 10-08-2016

રાજ્યમાં અન્ન નાગરિક પુરવઠા વિતરણ વ્યવસ્થામાં મોટા પાયે ગેરરીતીઓ પકડાઈ છે તેમ છતાં ભાજપ સરકાર પગલાં લેવાને બદલે ભીનું સંકેલે છે તે દર્શાવે છે કે, ભાજપ સરકારને ગરીબ-સામાન્ય વર્ગના પરિવારોના હક્ક અને અધિકારના ઘંઉ, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના ...

Read More
10 Aug
0

પ્રજાને અનેકવિધ સમસ્યાઓ છતાં ચૂંટણી જીતવા મુખ્યમંત્રીને શેખચલ્લીના સપના : 10-08-2016

પ્રજાને અનેકવિધ સમસ્યાઓ છતાં ચૂંટણી જીતવા મુખ્યમંત્રીને શેખચલ્લીના સપના સામાજિક સમરસતા ડ્હોળી નાખનાર ભાજપ સરકારે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દસકાથી વિવાદ અને સમસ્યાઓ પેદા કરી તમામ ક્ષેત્રે ...

Read More
10 Aug
0

આજ રોજ મક્તમપુરા વોર્ડમાં જુહાપુરાની તનજીલાં ઉં. વર્ષ ૧૩ : 09-08-2016

આજ રોજ મક્તમપુરા વોર્ડમાં જુહાપુરાની તનજીલાં ઉં. વર્ષ ૧૩ કે જે જુહાપુરા અમદાવાદની છે. જેઓ શ્રીનગર લાલચોક ખાતે ૧૫ મી ઓગષ્ટે ધ્વજ ફરકાવશે તે જુહાપુરા-અમદાવાદ અને ગુજરાતના ગૌરવ સમાન માસુમ બાળકીએ નામ રોશન કરેલ છે. તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
“Khedut Mahasamelan” organized at Amreli
10 Aug
0

અમરેલી ખાતે આયોજિત “ખેડૂત મહાસમેલન”

Read More
Vishw Aadivasi Divas Samelan
09 Aug
0

૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન

સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ...

Read More
09 Aug
0

૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન : 09-08-2016

સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ...

Read More
4
09 Aug
0

શહીદ વીર કિનારીવાલા

તા. ૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે “ભારત છોડો”  આંદોલનના પ્રથમ દિવસે બ્રિટીશ અફસરની ગોળીનો ભોગ બનનાર શહીદ વીર કિનારીવાલાના શહીદ સ્મારક ગુજરાત કોલેજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ શહીદ વીર કિનારીવાલાને પુષ્પાંજલી અર્પણ કરી, દેશ માટે ન્યોછાવર ...

Read More