Author Archives: Ashvin Gohil

23 Sep
0

દલિત સ્વાધિકાર આંદોલન : 19-09-2016

રાજ્ય, લોકોનાં દુર્બળ વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિ અનેઅનુસૂચિત જનજાતિ માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ખાસ તકેદારી લઇ પ્રોત્સાહિત કરી તેમને સામાજિક ન્યાય અને તમામ પ્રકારના શોષણો સામે રક્ષણ આપશે”-      ભારતીય સંવિધાન: ભાગ – ૪, અનુચ્છેદ ૪૬ દેશભક્તિનાં નારા ...

Read More
22 Sep
0

પત્રકાર પરિષદ નિમંત્રણ

Press Note

Read More
19 Sep
0

જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત : 19-09-2016

જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તેની નાપાક હરકતથી વારંવાર દેશમાં વિવિધ આતંકવાદી હુમલાઓ કરાવી રહ્યું છે. દેશના જવાનોના આ બલિદાનનો ...

Read More
19 Sep
0

કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો નથી : 19-09-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો નથી. કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે. રાજ્યના ભાજપ શાસનમાં મોîઘું શિક્ષણ, મોટા પાયે બેરોજગારી, પડી ભાંગેલી કાયદો અને ...

Read More
Abhivadan Samaroh at Vadodara
19 Sep
0

એમ.એસ.યુનીવર્સીટી વડોદરા ખાતે આયોજીત અભિવાદન સમારોહ

Read More
17 Sep
0

લીમખેડા ખાતે કડાણા – હાફેશ્વર સિંચાઈ યોજનાનું ખાત મુહર્ત કરીને આદિવાસી સમાજ સાથે વધુ એક છેતરપીંડી : 17-09-2016

એ.આઈ.સી.સી. ના મંત્રી અને પૂર્વ સાંસદશ્રી ડૉ. પ્રભાબેન તાવીયાડે ભાજપ સરકારની આદિવાસીઓ પ્રત્યેની ભેદભાવ ભરી નિતીને ખુલ્લી પાડતા જણાવ્યું હતું કે, સુરત અને ભાવનગરમાં પ્રજાનો આક્રોશ-અંજપાનો ભોગ બન્યા બાદ ડઘાઈ ગયેલ ભાજપ સરકારે લીમખેડા ખાતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન ...

Read More
17 Sep
0

રાજ્યમાં ગૌવંશ-ગૌહત્યાનો પ્રતિબંધ હોવા છતાં આડેધડ-ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યાં : 17-09-2016

ગુનેગાર હોય તો ગૌવંશ-ગૌહત્યા અંગે કાર્યવાહી કરીને કાનૂનિ પગલાં ભરાવવા જોઈએ પણ કહેવાતા ગૌરક્ષો ગુંડાગર્દી કરીને લઘુમતિ યુવાનને મોતને ઘાટ ઉતારે છતાં પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી ન કરે. આ તો કેવી લોકશાહી ? આ તો કેવી સરકાર ? ત્યારે ગુંડાગર્દી ...

Read More
17 Sep
0

ગુજરાતમાં સ્ત્રીઓ ઉપરની ઉતરોત્તર વધી રહેલ બળાત્કારની ઘટનાઓ રોકવા બાબત.. : 17-09-2016

ગુજરાતની રાજધાની ગાંધીનગરની એપોલો હોસ્પીટલમાં પાકિસ્તાની ડોક્ટર દ્વારા ૨૧ વર્ષીય ડેન્ગ્યું પીડિત યુવતી પર બળાત્કાર ગુજારતા અને આ અમાનુષી કૃત્યને અમો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ સખ્ય શબ્દોમાં વખોડી કાઢીએ છેએ. આ પછી તપન હોસ્પિટલમાં પણ આવી જ ઘટના ઘટી ...

Read More
17 Sep
0

નવસારી ખાતે જાહેર કાર્યક્રમમાં આવી રહેલા વડાપ્રધાનશ્રીને વિકલાંગો-દિવ્યાંગો માટે સાચા અર્થમાં વિકલાંગ ધારો : 16-09-2016

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં વર્ષ ૨૦૦૮ થી અખત્યાર કરેલ વિરોધી નિતી સામે રાજ્યના વિવિધ વિકલાંગોના ઉત્કર્ષ માટે સંસ્થા ચલાવતા મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન, ધરણાં અને મહારેલીના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે વિકલાંગોની વેદના સાંભળવાની પણ તસ્દી લીધી ન હતી. ...

Read More
16 Sep
0

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના “મતદાર યાદી સુધારણા-૨૦૧૭” કાર્યક્રમ અંગે : 15-09-2016

આજરોજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના “મતદાર યાદી સુધારણા-૨૦૧૭” કાર્યક્રમ અંગે સરકીટ હાઉસ અમદાવાદ ખાતે ચૂંટણી પંચ સમક્ષ પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધી મંડળ ડૉ. જીતુભાઈ પટેલ, ડૉ. વિજય દવે તથા લીગલ સેલના કન્વીનર શ્રી નિકુંજ બલર દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ...

Read More
15 Sep
0

ભારતીય માછીમારોને ખોટી રીતે હેરાન-પરેશાન કરી તેઓની ફિશીંગ બોટ સાથે માછીમારોનું અપહરણ : 15-09-2016

પાકિસ્તાન સતત આડોડાઈ કરીને ભારતીય માછીમારોને પરેશાન કરી રહ્યાં છે. અવાર-નવાર હુમલા કરતાં પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતી માછીમારોની સુરક્ષા માટે મોદી સરકાર ક્યારે સજાગ બનશે તેવો પ્રશ્ન પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં ...

Read More
14 Sep
0

ગુજરાત કોંગ્રેસ ખાતે યોજાયેલ મિટીંગ

Read More