ગુજરાતમાં જમીન હડપ કરવા અનુપમ ખેર – નરેન્દ્ર મોદી સમક્ષ મુજરો કરે છે. – કોંગ્રેસ ભાજપની વિચારધારા અને કોંગ્રેસની દેશભક્તિ માટે જાહેર ચર્ચા કરવા અનુપમ ખેરને ખુલ્લો પડકાર – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં સોનાની લગડી જેવી જમીનો ફિલ્મ સીટીના ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Letter
Read Moreનોટબંધીના ૨૮ મા દિવસે પણ પ્રજા ત્રસ્ત અને વડાપ્રધાન ભાષણમાં મસ્ત છે. ૧૪.૫ લાખ કરોડમાંથી ૧૨.૬ લાખ કરોડની ૫૦૦-૧૦૦૦ ની નોટની રકમ બેન્કમાં જમા થઈ ગઈ છે, તો કાળુ નાણું છે ક્યાં? મધ્યમ વર્ગ અને ગરીબોને હેરાન કરનાર ભાજપે અને ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Conf. Invitation
Read Moreસરકારી કચેરીઓમાં નિયમ વિરૂદ્ધ એ.સી. થી એલ.ઈ.ડી. બલ્બની જાહેરાત હાસ્યાસ્પદ ભાજપ સરકારની પ્રજાને ઝટકા આપતી ઊર્જા નીતિમાં સરકારી વીજમથકોનાં ભોગે ખાનગી કંપનીઓ માલામાલ થઈ છે – ડૉ. હિમાંશુ પટેલ ભાજપની અણઘડ નિતીને કારણે સરકારી વીજમથકો બંધ પડ્યા. સામાન્ય પ્રજાને ઝટકા ...
Read Moreમહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૬૦ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી પ્રેરણા ...
Read Moreકેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી કાળાધનને ૪૫ટકા ટેક્ષ આપીને ધોળા નાણાં કરવાની વીડીઆઈએસ યોજનામાં ૧૩૮૬૦ કરોડ જેટલી જંગી રકમ રોકડ સ્વરૂપે કાળાધનની જાહેરાત કરનાર અમદાવાદમાં સામાન્ય ફ્લેટમાં રહેતા શ્રી મહેશ શાહ કે જેઓએ જાહેરાત બાદ હપ્તા સ્વરૂપે ઈન્કમ ટેક્ષમાં જે રકમ જમા ...
Read Moreવિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો-આગેવાનોએ પક્ષ નિયત કરેલ પ્રફોર્મા-અરજીપત્રક દ્વારા તા. ૫/૧૨/૨૦૧૬ થી તા. ૨૧/૧૨/૨૦૧૬ સુધી “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિના મૂલ્યે ઉપલબ્ધ થશે અને સંપૂર્ણ વિગત ...
Read Moreરાજ્યમાં ૧૦,૦૦૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ હોવા છતાં ભાજપ સરકાર સરકારી ખર્ચે સેવાસેતુ કાર્યક્રમના નામે આદર્શ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લઘન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ તાકીદે આદર્શ આચાર સંહિતા પાલન કરાવવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreભાજપ સરકારના મંત્રી મહેરબાન, ચિરીપાલ પહેલવાન. કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર કબજો કરી, કરોડો રૂપિયા એકત્ર કરનાર ચિરીપાલ માટે ભાજપના મંત્રી-પદાધિકારીઓની મહેરબાની પાછળનું કારણ શું? સામાન્ય નાગરિકને રહેવા માટેના એક રૂમ સાથે વધારાનું બાંધકામ અંગે કોઈ ફરિયાદ મળે તો કોર્પોરેશનના ...
Read Moreનોટબંધી બાદ આયોજનના અભાવે ઉભી થયેલી અવ્યવસ્થાના કારણે રાજ્યના ૯૦ ટકા કર્મચારીઓ -પેન્શનરોનો તા. ૧લી ડિસેમ્બરે પગારથી વંચિત રહ્યાં. રાજ્યના ૯ લાખ કર્મચારી-પેન્શનરોને નાણાં આપવામાં નિષ્ફળ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અને ભાજપ સરકાર આયોજનની નિષ્ફળતા માટે જવાબદાર. બેન્કોની કલાકો સુધી ...
Read More