Author Archives:
નવરાત્રીના દિવસો બાદ દિવાળીના તહેવાર જ્યારે નજીક છે ત્યારે દેશના ૧૨૫ કરોડ નાગરિકોને અપાયેલ ‘અચ્છે દિન’ વાયદા-વચનો અને હકીકતમાં ૩૦ મહિના જેટલો સમય સત્તામાં પૂરો થયો હોવા છતાં મોંઘવારી ઘટવાને બદલે સતત વધી રહી છે જેનો ભોગ સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકો ...
Read Moreગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીઓમાં કોંગ્રેસના વિજયની સાથે સાથે ૫૦% અનામતના કારણે કોંગ્રેસની મહિલાઓ મોટી સંખ્યામાં વિજયી બનીને સત્તાના સુત્રો સંભાળ્યા અને જીલ્લા પંચાયત/તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ કમિટીઓના ચેરપર્સન સહીત હોદ્દોઓ ઉપર કાર્યરત છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસમાં નવું જોમ ...
Read Moreકેન્દ્રની ભાજપ સરકારે ગુજરાતના ૭૮ લાખ પરિવારને મળવાપાત્ર કેરોસીનના જથ્થામાં ૩૫ ટકા કાપ મૂક્યો છે સાથોસાથ, રાજ્યની ભાજપ સરકારે બીજો ૧૫ ટકા કાપ મૂકીને ૭૮ લાખ પરિવારોને મળવાપાત્ર ૮ લીટર કેરોસીનને બદલ માત્ર ૪ લીટર કેરોસીન અપાશે. સાથોસાથ જાહેર વિત્તરણ ...
Read Moreકોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ બંને સંગઠનમાં “પોતાનો નેતા પોતે પસંદ કરે” એટલે કે ચુંટણી પ્રક્રિયા દ્વારા તમામ સ્તરે ચૂંટાય તે પ્રકારની પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પક્ષમાં આંતરિક લોકશાહી ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સર્વશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી, શ્રી ઈરશાદ બેગ મિરઝા, શ્રી દિપકભાઈ બાબરીયા, ડૉ. પ્રભાબેન તાવીયાડ, શ્રી ખુરશીદભાઈ ...
Read Moreઆજ રોજ તારીખ : ૦૫-૧૦-૨૦૧૬ના દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે મહિલા કોંગ્રેસના ઉત્તર ગુજરાતના પ્રમુખો, પ્રભારીઓ અને ધારાસભ્ય કામિનીબા રાઠોડ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે મીટીંગનું આયોજન કરેલું હતું. “પ્રિયદર્શીની” ઈન્દિરાજીની ૧૦૦મી જન્મજયંતી ના એક વર્ષ ઉજવણી ...
Read Moreગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો, કર્મશીલોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જયારે-જયારે અને જ્યાં-જ્યાં ...
Read Moreગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પરથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ દરિયાકિનારે ડ્રેજીંગ, ડીઝલ પર માછીમારોને અપાતી સબસીડી, કપાસિયા તેલ અને તુવેર દાળ સહિતની કરેલ જાહેરાત એ ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીશ્રીને ગરીબો અને માછીમારો યાદ આવ્યા હોવાનું પ્રતીત થાય છે. રાજ્યમાં ...
Read More
ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો, કર્મશીલોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જયારે-જયારે અને જ્યાં-જ્યાં ...
Read Moreરાજ્યમાં ભાજપ શાસનમાં દલિત સમાજ પરના અત્યાચારમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દલિત સમાજના યુવાનો સરકાર સાથે સંવાદ કરવા જાય તો સરકાર ખોટા કેસો કરે છે. થાનગઢમાં દલિતોના મોત અને ત્યારબાદ તપાસમાં ભીનું સંકેલવાની કામગીરી, મોટા સમઢીયાળામાં દલિત સમાજના યુવાનો ...
Read More