Author Archives:
મહામહિમ રાષ્ટ્રપતિજી, મહામહિમ ગવર્નરશ્રી, રાષ્ટ્રપતિજી સાથે મારા પિતાશ્રી પૂજ્ય માધવસિંહ સોલંકીની ખબર અંતર પૂછવા આવ્યા હતા. જુના રાજકીય ૩૦ વર્ષના એમના સંબધોને વાગોળ્યા હતા.અને દાદાએ ખુબ પ્રેમ અને સ્નેહથી અમારા પરિવારને મળ્યા હતા. મારા માતૃશ્રીને મારા બહેનને મારા બનેવીને અને ...
Read Moreમહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મુકેશભાઈ શુક્લ અને તેમના પરિવાર પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર અને અટકાયત અંગે સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા રાજકીય રીતે કિન્નાખોરીથી થયેલ કાર્યવાહીના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે પોલીસની કિન્નાખોરી સામે લડતની ચીમકી આપતા ગુજરાત ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રવેશ, પરિક્ષા, પરિણામ અને પદવીએ કોઈ પણ યુનિવર્સિટીની પાયાની ફરજો અને જવાબદારી છે. ત્યારે યુનિવર્સિટીમાં પેપર ફૂટવા-ગુણ કૌભાંડ, ગેરરીતીઓના કેસોમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર જથ્થાબંધ રીતે ફુટવાની ઘટના એ પરીક્ષા વ્યવસ્થા, ભ્રષ્ટાચારની ગોલમાલનો ...
Read Moreફીક્ષ પગાર, કોન્ટ્રકટપ્રથા, આઉટ સોર્સિંગના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ અને તેમાં પણ પગારની ચુકવણીમાં ચાર-ચાર મહિનાનો વિલંબને પરિણામે રાજ્યના લાખો યુવાનો-યુવતીઓમાં અન્યાય અજંપો, આક્રોશની લાગણી તેનું પ્રતિબિંબ અમરેલીમાં હોસ્પીટલમાં સેવા આપતાં ફીક્ષ પગારના કર્મચારીએ ફિનાઈલ પીને કરેલ આત્મહત્યાનો ...
Read Moreશિવરાજસિંહ ચૌહાણ સરકારના ભ્રષ્ટાચારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ વર્ષ સુધી છાવર્યો. તેનાથી ગુજરાતની પ્રજાને સરદાર સરોવરના વીજળી અને પાણીનો કોળીયો ઝૂંટવાશે. મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણનું ભાજપ અને નરેન્દ્ર મોદી રાજીનામું લે. નરેન્દ્ર મોદી ફરીથી GMDC ગ્રાઉન્ડમાં ફાઈવસ્ટાર ઉપવાસ કરે અને સરદાર ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકોંગ્રેસ પક્ષની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે મળેલ કારોબારી બેઠકમાં પ્રમુખ સ્થાનેથી માર્ગદર્શન આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નાગરિકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને ભવ્ય ...
Read More
કોંગ્રેસ પક્ષની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે મળેલ કારોબારી બેઠકમાં પ્રમુખ સ્થાનેથી માર્ગદર્શન આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નાગરિકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને ભવ્ય ...
Read More
દેશના લોખંડી મહીલા અને પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીજીની પુણ્યતિથી ૩૧મી ઓક્ટોબરે છે. ત્યારે ઈન્દીરા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રદેશ મહીલા કોંગ્રેસ દ્વારા ‘પ્રિયદર્શીની તુજે સલામ’ નામે મહિલા સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું
Read More