ડીપ્લોમાં ટુ ડીગ્રી પ્રવેશ પ્રક્રિયા ૪૫ દિવસ જેટલો સમય વીતી ગયો છતાં વિદ્યાર્થીઓને ક્યારે પ્રવેશ મળશે ? ક્યાં મળશે ? તમામ બાબત અંગે અનિશ્ચિતતા પર્વતી રહી છે ત્યારે ૧૬ હાજર જેટલા ડીપ્લોમાં પાસ થયેલ અને ડીગ્રીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે ...
Read MoreAuthor Archives:
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ( સૌની) યોજના માટે ચાર લીન્ક જેમાંથી દરેક લીન્કના પેકેજ નવ આયોજન છે પણ, હકીકતમાં દરેક લીન્કના ત્રણ-ત્રણ ટેન્ડરો જ બહાર પાડવામાં આવ્યા છે. “સૌની યોજના” અન્વયે યોજના ખર્ચ ૧૦,૦૦૦ કરોડ જે માત્ર ૧૦ ટકા કામગીરી પૂર્ણ ...
Read Moreપ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે કરોડોનો કારોબાર કરે છે. ચાલુ વર્ષે સરકારની વિવિધ પ્રવેશ સમિતિઓ અને ખાનગી યુનિવર્સિટીઓ દ્રારા ફોર્મ ફીના નામે વિદ્યાર્થીઓના ખિસ્સા માંથી 12 કરોડ ખંખરેવામાં આવ્યા છે.ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના નામે વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે કરોડો ...
Read Moreશિક્ષણ-રોજગારમાં મોટાપાયે કૌભાંડ, મધ્યપ્રદેશના “વ્યાપમ્ કૌભાંડ” ની જેમ જ ગુજરાતમાં સરકારી નોકરીમાં “વ્યાપક કૌભાંડ” ભાજપ શાસનમાં ગામથી લઈ ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર દ્વારા સરકારી નોકરી ભરતી કૌભાંડમાં સાચા-મહેનતું-ઉચ્ચ લાયકાત ધરાવતા લાખો યુવાનોની કારકિર્દીના ભોગ લેવાયા તલાટી ભરતી, ...
Read Moreમુખ્યમંત્રી અને મંત્રી મંડળમાં ફેરફાર છતાં ગુન્હાખોરીના આંકમાં કોઈ ઘટાડો થયો નથી. ઉલટાનું છેલ્લા ૨૬ દિવસમાં ૮ લૂંટના બનાવ માત્ર અમદાવાદમાં જ ભોગ બનેલા નાગરિકોએ રૂપિયા ૧૦૦ લાખથી વધુ નાણાં ગુમાવ્યા છે ત્યારે રાજ્યમાં વધી રહેલા ચોરી, લૂંટ, ધાડ, બળાત્કાર, ...
Read Moreખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, ફીક્સ પગારના નામે આર્થિક શોષણ, પાટીદારો પર દમન, દલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે ...
Read More
દલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, પાટીદારો પર દમન, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ દુઃખી, ખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે રોષ” ભાજપની પ્રજા વિરોધી ...
Read Moreદલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, પાટીદારો પર દમન, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ દુઃખી, ખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે રોષ” ભાજપની પ્રજા વિરોધી ...
Read Moreગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષથી દલિતો ઉપર અનેક પ્રકારે અત્યાચાર થઇ રહ્યાં છે. તાજેતરમાં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિત પરિવાર સાથે જે પ્રકારે માનવતા કલંક થાય તે પ્રકારે બર્બરતા પૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો તેનાથી દેશ – વિદેશમાં ગુજરાતની અસ્મિતાને ...
Read More