ગુજરાત નર્મદા વેલી ફર્ટ્રીલાઈઝર કોર્પોરેશન (GNFC) ભરૂચ ખાતે ગેસ ગળતરની ઘટનામાં ચાર વ્યકિત્તઓના મોત અને ૧૪ વ્યકિત્તઓ ગંભીર રીતે ઘાયલ થઇ છે ત્યારે સમગ્ર ગેસ ગળતરની ઘટના અંગે તટસ્થ તપાસની માંગ કરતાં અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષા શ્રીમતી સોનીયા ...
Read MoreAuthor Archives:
અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧ મી જન્મજયંતિ અને દેશને દેશને એકતા અને અખંડિતતા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શીની સ્વ.ઈન્દીરાજીની ૩૨મી પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોને કાર્યક્રમ અંતર્ગત સંબોધન કરતાં ...
Read Moreદિપાવલી પર્વ અને નવા વર્ષના પ્રારંભે ગુજરાતના ૬ કરોડ નાગરિકોને શુભકામના પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ શ્રી અહેમદભાઈ પટેલે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, પ્રકાશના પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લાવે, ...
Read Moreપોરબંદરમાં ધરણા ઉપર બેઠેલા ખેડૂતોને અર્જુનભાઈ મોઢવાડીયાનું સંબોધન, ૨૦ કિલો મગફળીના રૂ. ૧૨૦૦ તથા કપાસના રૂ. ૧૫૦૦ના ટેકાના ભાવે ખરીદવાની માંગણી. છેલ્લાં ૧૦ વર્ષમાં અત્યારે મગફળી અને કપાસના ભાવ તળિયે, તાત્કાલિક ખરીદી શરૂ નહીં કરાય તો ખેડૂતો ભાજપ ઉપર અહિંસક ...
Read Moreજી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના કાવતરા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત દેખાવો યોજાયા. ચૂંટણી સમયે ઉદ્યોગપતિઓની મદદના બદલારૂપે અહેસાન ચૂકવવા ઓએનજીસી જેવી અબજો રૂપિયાની નફો કરતી નવરત્ન કંપની ...
Read Moreગુજરાતની ભાજપ સરકારે ટાટા મોટર્સને વાર્ષિક ૨.૫ લાખથી ૩.૫ લાખ નેનો કાર ઉત્પાદન કરવાની શરતે અબજો રૂપિયાના લાભ આપેલ પરંતુ ટાટા નેનો દ્વારા બે વર્ષમાં માત્ર ૩૨,૫૬૧ કાર જ ઉત્પન્ન કરી વિધાનસભામાં સરકારના જવાબથી હકીકતો ખુલ્લી પડી. ટાટા કંપનીના ચેરમેન ...
Read More
જી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના કાવતરા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત દેખાવો યોજાયા. ચૂંટણી સમયે ઉદ્યોગપતિઓની મદદના બદલારૂપે અહેસાન ચૂકવવા ઓએનજીસી જેવી અબજો રૂપિયાની નફો કરતી નવરત્ન કંપની ...
Read Moreજી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના પ્રયત્નો સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત કરતા દેખાવો કરશે. ગુજરાત સરકારની કંપની જી.એસ.પી.સી. (ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લીમીટેડ) નું ભાજપ સરકારે ઓ.એન.જી.સી. સાથે ...
Read Moreજી.એસ.પી.સી. – કે.જી. બેસીનમાં રૂ.૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પત્રકાર પરિષદમાં ૨૦ પ્રશ્નો પુછતા પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને સાસંદશ્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે…. પૂર્વ ભૂમિકા: ગુજરાત રાજ્ય પેટ્રોલીયમ નિગમ લીમીટેડ (જીએસપીસી)એ ગુજરાત રાજ્યનું જાહેર ક્ષેત્રનું એક એકમ ...
Read Moreપારૂલ યુનિવર્સિટીના ઓફ કેમ્પસનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. સરકારે પારૂલ યુનિવર્સિટીને 1 ઓગસ્ટ 2016ના રોજ નોટીસ ફટકારી અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ચાલતા ઓફ કેમ્પસ ગેરકાયદેસર હોવાનું જણાવી ખુલાસો માંગ્યો હતો. સરકારે પારૂલ યુનિવર્સિટીને યુજીસીના નિયમો અને રાજ્ય સરકારનો ...
Read Moreભાજપ સરકારને મહેસાણા જીલ્લાના લીફટ ઈરીગેશન પાઈપ લાઈન પ્રોજેકટની ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરવાની ફરજ પડી. રૂ.૨૫૩.૧૨ કરોડ તથા રૂ.૪૮૪.૧૪ કરોડનાં બે ટેન્ડરોમાં પૂર્વલાયકી ધોરણોમાં ઘાલમેલ કરીને એલ એન્ડ ટી તથા મેઘા નામની બે જ કંપનીઓને લાયકગણીને કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી કાર્યવાહી ...
Read Moreજળસંપતિ વિભાગના રૂ.૧૦ હજાર કરોડની સ્ટીલ પાઈપના કામમાં ભારતને બદલે ચીનમાં ઉત્પાદિત સ્ટીલમાંથી પાઈપ બનાવનાર વેલસ્પન કંપની માટે પાછળથી ટેન્ડરોમાં સુધારો કરાયો : અર્જુન મોઢવાડીયા જે તે વખતના જળસંપતિ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા અને અધિકારીઓએ ખેલ પાડ્યો, આયાતી સ્ટીલમાંથી પાઈપ બનાવવા ...
Read More