Author Archives:
વાયબ્રન્ટમાં કરોડો રૂપિયાના MOU બતાડવા શહેરી વિકાસ સત્તામંડળોનું દબાણ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળો દ્વારા નવા જીડીસીઆરનો કોઈ જ અમલ નહીં થતાં ખેડૂતો અને બિલ્ડર્સોની દયનીય સ્થિતિ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં લગભગ દરેક ...
Read Moreવડોદરા ખાતે હાઈપ્રોફાઈલ ઉદ્યોગપતિઓની દારૂની મહેફિલમાં રાત્રે ૨૫૦ થી વધુની પોલીસે કરેલી ધરપકડ અને સવારે વિશેષ સગવડો સાથે થયેલા જામીન દર્શાવે છે કે, ભાજપ સરકારમાં છેલ્લા ૨૦ વર્ષમાં અમીરો માટે એક કાયદો અને ગરીબો-સામાન્ય વર્ગ માટે બીજો કાયદો હોય તેવું ...
Read Moreઈમાનદારીનો ઢોલ પીટતા શ્રી નરેન્દ્ર મોદીની પોલ ખુલી ગઈ સહારા – બિરલા કંપનીમાં ખુલ્લા પડેલા ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ થી શ્રી નરેન્દ્ર મોદી કેમ ભાગી રહ્યા છે ? કેમ ડરી રહ્યા છે ? દેશની જનતા જાણવા માંગે છે “ખાતો નથી ...
Read Moreમહેસાણ ખાતે નવસર્જન ગુજરાત જનસભા પહેલાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ઉંઝા ખાતેના ઐતિહાસિક શ્રી ઉમિયા માતા દેવસ્થાને દર્શન કર્યા હતા. ત્યારબાદ મહેસાણા ખાતે જંગી જનમેદનીને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું ...
Read More
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ મહેસાણા ખાતે “નવસર્જન ગુજરાત જનસભા”માં જંગી જનમેદનીને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે. મોદીની સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેશે ...
Read MorePress Note
Read Moreકોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની મહેસાણા ખાતેની જાહેર સભા અંગે પત્રકારો સાથે વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં નોટબંધી પછી કરોડો નાગરિકો હેરાન-પરેશાન છે. નોટબંધી બાદ જેમ જેમ દિવસો પસાર થાય ...
Read More“ ભજીયાવાલા-મહેશ શાહ” જેવા અનેક કૌભાંડીઓ શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં? ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભાજપ જવાબ આપે. “ધનસંગ્રહ યોજના” સફળ કરવા માટે કૌભાંડીઓને રક્ષણ આપતી ભાજપ સરકાર સુરત ખાતેથી નોટબંધી બાદ કરોડો રૂપિયાની મિલ્કતો ...
Read More