દેશમાં નોટબંધીના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા, અરાજક્તા અને પારાવાર મુશ્કેલી બીજીબાજુ પ્રધાનમંત્રીના 50 દિવસનો વાયદો પુર્ણ થયા છતાં મુશ્કેલી ઘટવાનું નામ લેતી નથી. ઉલટાનું ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ માટે પરિસ્થિતિ વધુને વધુ કપરી થતી જાય છે ત્યારે પ્રજાની હાલાકી ઘટાડવામાં નિષ્ફળ નીવડેલ ...
Read MoreAuthor Archives:
કેન્દ્ર સરકારના નોટબંધી અંગે કરેલા ૫૦ દિવસના સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે સમગ્ર દેશ અને રાજ્યના ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગને પડી રહેલી મુશ્કેલીઓ અને આર્થિક હાલાકી અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, પત્રકાર ...
Read More
દેશમાં નોટબંધીના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા, અરાજક્તા અને પારાવાર મુશ્કેલી બીજીબાજુ પ્રધાનમંત્રીના 50 દિવસનો વાયદો પુર્ણ થયા છતાં મુશ્કેલી ઘટવાનું નામ લેતી નથી. ઉલટાનું ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ માટે પરિસ્થિતિ વધુને વધુ કપરી થતી જાય છે ત્યારે પ્રજાની હાલાકી ઘટાડવામાં નિષ્ફળ નીવડેલ ...
Read More૨૮મી, ડિસેમ્બર, ૨૦૧૬“કોંગ્રેસ સ્થાપના દિન” તેમજ કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન પ્રસંગે સવારે 9-30 કલાકે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી કોંગ્રેસ પક્ષનો ધ્વજ લહેરાવી કોંગ્રેસ સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. આપણાં પક્ષના ગૌરવવંત દિવસની ઉજવણીના પર્વમાં જોડાવવા આપ સૌને ...
Read Moreરાજ્યની વિકાસયાત્રામાં ગામડાને ભૂસંનાર ભાજપનો ગ્રામજનો આજે મૃત્યુઘંટ વગાડશે ગામડાઓની સાથે ખેડૂતો, ગરીબોનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે અહિત કરનાર ભાજપ સરકારને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે પંચાયતી રાજમાં રાજકીય હસ્તક્ષેપ ...
Read Moreદારૂબંધી એટલે રૂ. ૨૦,૦૦૦ કરોડની જનધન યોજના. દારૂબંધી દ્વારા ઓર્ગનાઈઝ ગેન્ગનું જન્મબિંદુ અને એના દ્વારા ખંડણી, ડ્રગ સપ્લાય નેટવર્કિંગ અને ત્યાંથી આંગળ વધીને આતંકવાદીનું નેટવર્ક ઉભું થાય છે. ગુજરાતમાં દારૂબંધી એટલે રૂા. ૨૦,૦૦૦ કરોડની જનધન યોજનાના નાણાં કાળા છે કે ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note Documents
Read Moreસહારા કંપની અને બિરલા કંપનીમાં ઇન્કમટેક્ષ – EDના દરોડા માં પકડાયેલા દસ્તાવેજો – ડાયરીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જુદી જુદી તારીખે – સમયે રૂ. ૪૦ કરોડ અને રૂ. ૨૫ કરોડના ભ્રષ્ટાચાર લેણદેણના પુરાવા અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ...
Read Moreતત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડી જી.એસ.પી.સી. કંપનીનું ભોપાળું બહાર ન પડે તે માટે ઓ.એન.જી.સી. ને પધરાવી દેવા માટે વિશેષ દબાણ કરવામાં આવ્યુઃ શ્રી ભરતસિંહ સોલંકી જી.એસ.પી.સી. ના રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે ...
Read More