Author Archives:
ભાજપ સરકાર જાહેરાતોને બદલે પ્રજાના આરોગ્ય માટે જાહેર હિતની ચિંતા કરે. જેનરીક સ્ટોરો હકીકતમાં પ્રજાલક્ષી બને અને પ્રજાને સસ્તી – ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ થાય. સમગ્ર દેશમાં આરોગ્ય પાછળ માથાદીઠ ખર્ચ કરવામાં ગુજરાત મોટા ભાગના રાજ્યો કરતાં પાછળ મુખ્યમંત્રીશ્રીએ ...
Read Moreરૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ નાબૂદ કર્યા બાદ સમગ્ર દેશમાં કરોડો ખેડૂતો તેમના ખેતપેદાશોના વેચાણ માટે, યોગ્ય ભાવ માટે અને નવી વાવણી-જંતુનાશક દવાઓ-ખાતર વગેરે ખરીદી માટે પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિક્તાની આકરી ઝાટકણી કાઢતાં કોંગ્રેસ ...
Read More
આદિવાસીઓનાં શિક્ષણ, આરોગ્ય ,સિંચાઈ, પીવાનું પાણી, જંગલ-જમીન અને પેસા એક્ટ જેવાં વિવિધ પડતર પ્રશ્નો પ્રત્યે ગુજરાતની ભાજપ સરકારનાં ઓરમાયા બેદરકારી ભર્યા ઉદાસીન વલણ તેમજ અન્યાયી અને ભેદભાવભરી નીતિનાં વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શ્રી “ભરતસિંહભાઈ સોલંકી” તથા ગુજરાત વિધાનસભાના ...
Read Moreસ્વ. ઈન્દીરા ગાંધી જન્મ જયંતિના ઐતિહાસિક દિવસે ગુજરાતના યુવાનોના હક અને અધિકાર માટે ‘નવસર્જન યુવા રોજગાર અધિકાર’ ની સાથે રાજ્યના યુવાનો માટે વિસ્તૃત જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ ...
Read Moreભારતીય સંવિધનના શિલ્પીકાર ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ અથાગ પરિશ્રમ કરી વિશ્વનું સૌથી મોટું અને વિશ્વમાં શ્રેષ્ઠ અને અજોડ લેખિત બંધારણનું નિર્માણ કર્યું અને ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી બેઠક આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, ...
Read More