Author Archives: Ashvin Gohil

Sneh Milan Samarambh of Kheda District Congress committee at Nadiad
12 Nov
0

નડિયાદ ખાતે ખાતે આયોજીત ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિનું સ્નેહ મિલન સમારંભ

Read More
12 Nov
0

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનું સ્નેહ મિલન સમારંભ

Read More
12 Nov
0

નડિયાદ ખાતે ખાતે આયોજીત ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિનું સ્નેહ મિલન સમારંભ

Read More
11 Nov
0

આર.બી.આઈ. વેબસાઈટ વિષે : 11-11-2016

– વાત કરવાની પારદર્શકતાની, પણ કોઈપણ વિગત આપવાની નહિ – ડૉ.મનીષ દોશી – વાત કરવાની ડીજીટલ ઈન્ડિયાની, પણ વેબસાઈટ અપડેટ નહિ કરવાની – આ વાત દેશના ૧૦૦ કરોડ નાગરિકો હાલમાં ૫૦૦-૧૦૦૦ નોટ બદલવામાં હેરાન-પરેશાન થઇ રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા ...

Read More
10 Nov
0

શ્રી નિહીલભાઈ મહેતાના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી : 10-11-2016

શ્રમિકોના માર્ગદર્શક ઈન્ટુકના રાષ્ટ્રીય પદાધિકારી, જાણીતા વકીલ શ્રી નિહીલભાઈ મહેતાના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શ્રમિકોના પ્રશ્નોની ઉંડી સૂઝબૂઝ ધરાવતાં, ...

Read More
10 Nov
0

ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ પર હુમલો : 10-11-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વરિષ્ઠ ધારાસભ્ય, લોકપ્રિય, જનપ્રતિનિધીશ્રી રાઘવજીભાઈ પટેલ ઉપર ગઈકાલે રાત્રે ભાજપના આગેવાનો દ્વારા હિચકારા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શ્રી રાઘવજીભાઈ પટેલ વર્ષોથી જાહેર જીવનમાં ...

Read More
08 Nov
0

પૂ. મહાત્મા ગાંધીજીના પૌત્ર શ્રી કનુભાઈ ગાંધીનું બિમારી બાદ થયેલ નિધન : 08-11-2016

પૂ. મહાત્મા ગાંધીજીના પૌત્ર શ્રી કનુભાઈ ગાંધીનું બિમારી બાદ થયેલ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદ પટેલે જણાવ્યું હતું કે, શ્રી કનુભાઈ ગાંધીએ વર્ષો સુધી વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર ...

Read More
07 Nov
0

જનમિત્ર સંમેલન

Read More
Janmitra Samelan at GPCC
07 Nov
0

જનમિત્ર સંમેલન

Read More
05 Nov
0

ધોળકા-બગોદરા રોડ પર જીવલેણ રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકો પ્રત્યે ઉંડા શોકની લાગણી : 05-11-2016

ધોળકા-બગોદરા રોડ પર જીવલેણ રોડ અકસ્માતમાં ૧૪ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને ૪ થી વધુ ગંભીર ઘાયલ થયા છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવાર પ્રત્યે ઉંડા દુઃખની લાગણી સાથે સંવેદના વ્યક્તા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
05 Nov
0

ભાજપ સરકાર પંચાયતની ચૂંટણીઓ પાછી ઠેલે છે. : 05-11-2016

ગુજરાતની પ્રજાના જનાક્રોશથી ડરેલી ભાજપ સરકાર પંચાયતની ચૂંટણીઓ પાછી ઠેલે છે. અનેકવિધ સમસ્યાઓ પેદા કરવામાં ગતિશીલ ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરી કાર્યક્રમ યોજે છે તો પણ કોઈ લાભ નહી થાય. – ડૉ. હિમાંશુ પટેલ ભ્રષ્ટાચાર, ચોરી-લૂંટ, બેરોજગારી, મોઘવારી અને અનેકવિધ ...

Read More
05 Nov
0

“જનમિત્ર” ની એક બેઠકનું આયોજન : 05-11-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને “જનમિત્ર” ની એક બેઠકનું આયોજન તા. ૭/૧૧/૨૦૧૬ ને સોમવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એલિસબ્રીજ, અમદાવાદ ખાતે રાખેલ છે. આ બેઠકમાં કોંગ્રેસના તમામ ‘જનમિત્રો’ ને ...

Read More