Author Archives:

એ.આઈ.સી.સી. ના મંત્રી અને પૂર્વ સાંસદશ્રી ડૉ. પ્રભાબેન તાવીયાડે ભાજપ સરકારની આદિવાસીઓ પ્રત્યેની ભેદભાવ ભરી નિતીને ખુલ્લી પાડતા જણાવ્યું હતું કે, સુરત અને ભાવનગરમાં પ્રજાનો આક્રોશ-અંજપાનો ભોગ બન્યા બાદ ડઘાઈ ગયેલ ભાજપ સરકારે લીમખેડા ખાતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન ...
Read Moreગુનેગાર હોય તો ગૌવંશ-ગૌહત્યા અંગે કાર્યવાહી કરીને કાનૂનિ પગલાં ભરાવવા જોઈએ પણ કહેવાતા ગૌરક્ષો ગુંડાગર્દી કરીને લઘુમતિ યુવાનને મોતને ઘાટ ઉતારે છતાં પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી ન કરે. આ તો કેવી લોકશાહી ? આ તો કેવી સરકાર ? ત્યારે ગુંડાગર્દી ...
Read Moreગુજરાતની રાજધાની ગાંધીનગરની એપોલો હોસ્પીટલમાં પાકિસ્તાની ડોક્ટર દ્વારા ૨૧ વર્ષીય ડેન્ગ્યું પીડિત યુવતી પર બળાત્કાર ગુજારતા અને આ અમાનુષી કૃત્યને અમો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ સખ્ય શબ્દોમાં વખોડી કાઢીએ છેએ. આ પછી તપન હોસ્પિટલમાં પણ આવી જ ઘટના ઘટી ...
Read Moreગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં વર્ષ ૨૦૦૮ થી અખત્યાર કરેલ વિરોધી નિતી સામે રાજ્યના વિવિધ વિકલાંગોના ઉત્કર્ષ માટે સંસ્થા ચલાવતા મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન, ધરણાં અને મહારેલીના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે વિકલાંગોની વેદના સાંભળવાની પણ તસ્દી લીધી ન હતી. ...
Read Moreઆજરોજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના “મતદાર યાદી સુધારણા-૨૦૧૭” કાર્યક્રમ અંગે સરકીટ હાઉસ અમદાવાદ ખાતે ચૂંટણી પંચ સમક્ષ પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધી મંડળ ડૉ. જીતુભાઈ પટેલ, ડૉ. વિજય દવે તથા લીગલ સેલના કન્વીનર શ્રી નિકુંજ બલર દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ...
Read Moreપાકિસ્તાન સતત આડોડાઈ કરીને ભારતીય માછીમારોને પરેશાન કરી રહ્યાં છે. અવાર-નવાર હુમલા કરતાં પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતી માછીમારોની સુરક્ષા માટે મોદી સરકાર ક્યારે સજાગ બનશે તેવો પ્રશ્ન પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં ...
Read More
કોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર હોય કે આગેવાન કે પદાધિકારી કોઈ પણ પ્રકારના સુચન, લાગણી, માંગણી પક્ષના પ્લેટફોર્મ પર રજુ કરી શકે છે પણ જાહેરમાં એવી કોઈ વાત ન કરવી કે જેથી કરીને પક્ષને નુક્શાન થાય ત્યારે કાર્યકર-આગેવાન-પદાધિકારીની કોઈ પણ ...
Read Moreકોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર હોય કે આગેવાન કે પદાધિકારી કોઈ પણ પ્રકારના સુચન, લાગણી, માંગણી પક્ષના પ્લેટફોર્મ પર રજુ કરી શકે છે પણ જાહેરમાં એવી કોઈ વાત ન કરવી કે જેથી કરીને પક્ષને નુક્શાન થાય ત્યારે કાર્યકર-આગેવાન-પદાધિકારીની કોઈ પણ ...
Read Moreઅંગ્રેજો સામે ખેડા-બારડોલી સત્યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર-જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે ત્યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ...
Read MorePRESS NOTE
Read More