Author Archives: Ashvin Gohil

29 Sep
0

BAPU – ભાજપની ખેડૂત વિરોધી નિતી : 29-09-2016

ભાજપ સરકારના સતત ખેડૂતો વિરોધી પગલાંથી ખેડૂતો વધુ પાયમાલ થઈ રહ્યાં છે થાય તે દિશામાં કામ કરી રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં ૧૦ વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો છે અને ૧૭ લાખ ખેતમજદૂરોની સંખ્યામાં વધારો થયો છે ...

Read More
29 Sep
0

નવરાત્રી પાર્ટી પ્લોટમાં મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવા કોંગ્રેસની અપીલ : 29-09-2016

નવરાત્રી પાર્ટી પ્લોટમાં મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવા કોંગ્રેસની અપીલ ભાજપ અને પાર્ટી પ્લોટના આયોજકોએ ધર્મ-ગરબાના નામે વેપલો કરવાના બદલે મહિલા સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ માઁ જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાનો ચુસ્તપણે ...

Read More
29 Sep
0

કોંગ્રેસ પક્ષના અધ્યક્ષાના રાજકીય સલાહકાર સાંસદશ્રી અહેમદ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે : 29-09-2016

કોંગ્રેસ પક્ષના અધ્યક્ષાના રાજકીય સલાહકાર સાંસદશ્રી અહેમદ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, હૂમલાઓના મૂળ મથકો ઉપર સર્જીકલ સ્ટ્રાઈક્સ બદલ ભારતીય લશ્કરને અભિનંદન આપીએ છીએ અને સંપૂર્ણપણે સશસ્ત્ર દળોની પડખે છીએ. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
29 Sep
0

પત્રકાર પરિસદ

Read More
28 Sep
0

કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સના હંગામી કર્મચારીઓને કાયમી નોકરી આપો : 28-09-2016

કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સના હંગામી કર્મચારીઓને કાયમી નોકરી આપો- ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે બેરોજગારી સાથે કર્મીઓમાં ભારે અસંતોષ હોવાથી ફિક્સ પગારના બદલે કાયમી નોકરી આપવી જોઈએ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની વહીવટીય અણઆવડત અને વિકાસલક્ષી નીતિના અભાવે ...

Read More
26 Sep
0

વિસાવદર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સભ્યોનો સહી સાથેનો ખુલાસો : 26-09-2016

વિસાવદર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી હર્ષદ રીબડીયાએ આજરોજ વિસાવદર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોની સહી સાથે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તારીખ ૩૦મી સપ્ટેમ્બરના રોજ વિસાવદર ખાતે બપોરે ૨-૦૦ કલાકે, વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનુ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ...

Read More
25 Sep
0

રાજ્યમાં પ્રાથમિક શિક્ષાનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે : 25-09-2016

શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચારી અને અંધેર વહીવટના કારણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષાનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે. PTC અને B.Ed થયેલ લાખો યુવાન-યુવતીઓએ શિક્ષક બનવાના સ્વપ્ન સાથે મોંધુ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, પણ ભાજપ સરકારની આર્થિક શોષણની નીતિના કારણે શિક્ષકોની કાયમી ...

Read More
24 Sep
0

રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકો વિના શાળાઓ ચાલી રહી છે: 24-09-2016

રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકો વિના શાળાઓ ચાલી રહી છે. પૂર્ણ સમયના શિક્ષકોની નિમણુક ન કરીને ગુજરાતના શિક્ષણને ભારે નુકશાન થઇ રહ્યું છે. શિક્ષણનું સ્તર કથળાઈ રહ્યું છે. ફિક્સ પગારના નામે આર્થિક શોષણ કરનાર ભાજપ સરકારે પ્રવાસી શિક્ષકના નામે નવું શોષણનું ...

Read More
23 Sep
0

દલિત સ્વાધિકાર આંદોલન : 19-09-2016

રાજ્ય, લોકોનાં દુર્બળ વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિ અનેઅનુસૂચિત જનજાતિ માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ખાસ તકેદારી લઇ પ્રોત્સાહિત કરી તેમને સામાજિક ન્યાય અને તમામ પ્રકારના શોષણો સામે રક્ષણ આપશે”-      ભારતીય સંવિધાન: ભાગ – ૪, અનુચ્છેદ ૪૬ દેશભક્તિનાં નારા ...

Read More
22 Sep
0

પત્રકાર પરિષદ નિમંત્રણ

Press Note

Read More
19 Sep
0

જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત : 19-09-2016

જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તેની નાપાક હરકતથી વારંવાર દેશમાં વિવિધ આતંકવાદી હુમલાઓ કરાવી રહ્યું છે. દેશના જવાનોના આ બલિદાનનો ...

Read More
19 Sep
0

કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો નથી : 19-09-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો નથી. કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે. રાજ્યના ભાજપ શાસનમાં મોîઘું શિક્ષણ, મોટા પાયે બેરોજગારી, પડી ભાંગેલી કાયદો અને ...

Read More