Author Archives: Ashvin Gohil

17 Jan
0

“રીઝર્વ બેન્ક કચેરીને તાળાબંધી” કાર્યક્રમ : 17-01-2017

નોટબંધીના નિર્ણયને ૬૮ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં નાગરિકોને રાહત મળવાને બદલે મુશ્કેલીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે, કઠિન સમયમાં નાગરિકોની હાલાકીને વાચા આપવા અને કેન્દ્રની મોદી સરકાર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની નિષ્ફળતા ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષના ...

Read More
17 Jan
0

છેલ્લા બે મહીનાથી ગુજરાત યુનિવર્સિટી નો પદવીદાન સમારંભ તલ્લે ચડ્યો : 17-01-2017

છેલ્લા બે મહીનાથી ગુજરાત યુનિવર્સિટી નો પદવીદાન સમારંભ તલ્લે ચડ્યો છે, વીઆઇપી ગેસ્ટ બોલાવવાની યુનિવર્સિટી સત્તાધિશોની ઘેલછા ને કારણે પદવીદાન સમારંભ ખોરંભાયો છે , મહત્વ નુ છે કે યુનિવર્સિટીએ નવેમ્બર માં પદવીદાન સમારંભ યોજવાની જાહેરાત કરી હતી , પરંતુ વીઆઇપી ...

Read More
17 Jan
0

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ચરખાં સાથેની ઐતિહાસિક તસવીર હટાવીને ખાદી : 17-01-2017

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ચરખાં સાથેની ઐતિહાસિક તસવીર હટાવીને ખાદી વિલેજ કમિશને મોદી ભક્તી માટે શ્રી નરેન્દ્ર મોદીની ચરખાં સાથે ઉભી કરેલી તસ્વીર ડાયરી અને કેલેન્ડરમાં પ્રસિધ્ધ કરવાની ઘટનાથી કરોડો હિન્દુસ્તાનીની લાગણીને ઠેસ પહોંચી છે, આઘાત પહોંચ્યો છે. પૂ. મહાત્મા ...

Read More
17 Jan
0

ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની ધમકી : 16-01-2017

આણંદ જિલ્લાના આંકલાવના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શ્રી રવિ પૂજારી વિરૂધ્ધ દાખલ કરેલ ફરિયાદની નકલ આ સાથે સામેલ છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની અંડરવર્લ્ડના ડોન શ્રી રવિ પૂજારીથી જાહેર થાય ...

Read More
13 Jan
0

શ્રી મોદી સરકારમાં ગુજરાત અને ગુજરાતીઓને વધુ એક તમાચો-અન્યાય : 13-01-2017

શ્રી મોદી સરકારમાં ગુજરાત અને ગુજરાતીઓને વધુ એક તમાચો-અન્યાય રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ગુજરાતની કચેરી રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલી આપતી નથી. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ગુજરાતની કચેરી રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલી આપતી નથી. શ્રી મોદી સરકારમાં ગુજરાત અને ...

Read More
13 Jan
0

માર્કેટ યાર્ડ – હાપાનાં ચેરમેન તરીકે સતત ૪ થી વખત શ્રી રાઘવજીભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા. : 13-01-2017

માર્કેટ યાર્ડ – હાપાનાં ચેરમેન તરીકે સતત ૪ થી વખત શ્રી રાઘવજીભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા. ખેડૂતોને ન્યાય મળે તે મારી પ્રાથમિક્તાઃ શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જામનગર (માર્કેટ યાર્ડ-હાપા) ની આજ રોજ યોજાયેલ ચેરમેનની ચૂંટણીમાં ...

Read More
12 Jan
0

સીરેમીક ઉદ્યોગને ગેસ ફાળવણીમાં ૩૦ ટકા કાપ મૂકતી ગુજરાત-‘ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ : 12-01-2017

ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ જેવી ભાજપ સરકારની નિતી. રાજ્યના ઓળખ સમા સીરેમીક ઉદ્યોગને નુક્શાન થાય તેવી ભાજપ સરકારની નિતી. સીરેમીક ઉદ્યોગને ગેસ ફાળવણીમાં ૩૦ ટકા કાપ મૂકતી ગુજરાત સરકાર. વાયબ્રન્ટ ઉત્સવમાં ચાઈના કંપનીઓને ખુશ કરવા માટે ભાજપ ...

Read More
09 Jan
0

વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સરકારી તિજોરીના નાણાંમાંથી થાય છે કે ભાજપના નાણાંથી : 09-01-2017

વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સરકારી તિજોરીના નાણાંમાંથી થાય છે કે ભાજપના નાણાંથી? રાજ્યના નાગરિકોના નાણાંથી ભાજપનો પક્ષીય પ્રચાર કેટલે અંશે વ્યાજબી? સરકારી તિજોરીના કરોડો રૂપિયાના ખર્ચે યોજતા વાયબ્રન્ટ-૨૦૧૭ કાર્યક્રમ ભાજપ પક્ષનો કાર્યક્રમ હોય તે રીતે ઠેર ઠેર હોર્ડીંગ્સો લાગ્યા છે. રાજ્યના ...

Read More
09 Jan
0

ભાજપ દ્વારા મહિલા સરપંચોનું અપમાન : 08-01-2017

મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનાર દેશના વડાપ્રધાન અને ભાજપ સરકારનો અસલી ચહેરો રાજ્યના મંત્રીશ્રી વી.વી.વઘાસીયાએ આજ રોજ ભાવનગરના પાલીતાણા ખાતે યોજાયેલ સરપંચ સન્માન સમારોહમાં ખુલ્લો પાડ્યો છે. સાથોસાથ ૮૦% સરપંચ ભાજપના ચૂંટાયા છે તેનો પણ દાવો ખુલ્લો પડ્યો છે.  ...

Read More
Patan (1)
08 Jan
0

નોટબંધી નિર્ણય વિરૂધ્ધમહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો-ધરણાં-આવેદનપત્ર

Read More
06 Jan
0

વાઈબ્રન્ટ ઉત્સવો થયા પછી ગુજરાતમાં ૭૬લાખ કરોડના થયેલ મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનું સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડી રોકાણ અને રોજગારીના દાવાનું ‘મોદી મોડેલ’ પોકળ : 06-01-2017

સાત સાત વાઈબ્રન્ટ ઉત્સવો થયા પછી ગુજરાતમાં ૭૬લાખ કરોડના થયેલ મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનું સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડી રોકાણ અને રોજગારીના દાવાનું ‘મોદી મોડેલ’ પોકળ સાબિત થયુ. ત્યારે ૮માં વાઈબ્રન્ટ ઉત્સવ પહેલા કરોડો રૂપિયાના ખર્ચા – જાહેરાતો ...

Read More
05 Jan
0

કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને નગરી હોસ્પિટલ દર્દીઓના જીવન સાથે ચેડાં : 05-01-2017

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને નગરી હોસ્પિટલ દર્દીઓના જીવન સાથે ચેડાં કરવાના કૃત્યને પરિણામે નગરી હોસ્પિટલ તા. ૧૪-૧-૨૦૧૬ ના રોજ ૧૬ જણાને અંધાપો અને એલ.જી. હોસ્પિટલતા. ૧૬-૦૩-૨૦૧૬ ના રોજ ચારથી વધુ દર્દીઓને આંખની રોશની ગુમાવી ...

Read More