Author Archives: Ashvin Gohil

30 Jan
0

પત્રકાર પરિષદ : 30-01-2017

સમાજના વિવિધ વર્ગો માટે કેન્દ્રીય બજેટમાં જરૂરી જોગવાઈઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૩૧-૦૧-૨૦૧૭ ને રોજ મંગળવાર સાંજે ૪-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ...

Read More
30 Jan
0

રાજ્યની સૌથી જુનામાં જુની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, કોમર્સ સાયન્સ સહિતની : 30-01-2017

રાજ્યની સૌથી જુનામાં જુની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, કોમર્સ સાયન્સ સહિતની ૨૮૬ કોલેજોમાંથી ૧૭૯ કોલેજોમાં આચાર્યોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ત્યારે શિક્ષણના નામે જુદા જુદા ઉત્સવો કરનાર શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ શિક્ષણ માટે ગંભીર બને સાથોસાથ આચાર્યો અને ...

Read More
30 Jan
0

હું પણ ગાંધી

Read More
29 Jan
0

વાયબ્રન્ટ ગુજરાત – ૨૦૦૯માં તત્કાલીન મંત્રી સૌરભ પટેલે ઉર્જા ક્ષેત્રે વિવિધ કંપનીઓ સાથે કરેલ MOU ફક્ત ને ફક્ત સ્વપ્રસીધ્ધી : 29-01-2017

વાયબ્રન્ટ ગુજરાત – ૨૦૦૯માં તત્કાલીન મંત્રી સૌરભ પટેલે ઉર્જા ક્ષેત્રે વિવિધ કંપનીઓ સાથે કરેલ MOU ફક્ત ને ફક્ત સ્વપ્રસીધ્ધી માટે જ, તે પૈકી એકપણ પાવર પ્લાન્ટ સ્થપાયો નથી. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note MOU

Read More
28 Jan
0

રાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છે. : 28-01-2017

રાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છેઃ ૧૧ મહિના કરતાં વધુ સમયથી પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થઈ નથી. આઉટસોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર કામ કરતાં કર્મચારીઓને ચૂકવે છે શ્રમ અને ...

Read More
27 Jan
0

ભાજપે 20 વર્ષમાં કેટલા કૌભાંડો કર્યા તેનો હિસાબ આપો. : 27-01-2017

કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું તેનો નહીં ભાજપે 20 વર્ષમાં કેટલા કૌભાંડો કર્યા તેનો હિસાબ આપો…. ભાજપના નેતાઓ કોંગ્રેસના શાસનની ટીકા કરવાની જગ્યાએ તેમની સરકારના કૌભાંડોની તપાસ કરે તો મોટા માથાઓના કરતૂતો બહાર આવશે:  નિશિત વ્યાસ ગુજરાતમાં ભાજપની સરકારને 20 ...

Read More
26 Jan
0

Flag Hoisting at GPCC on REPUBLIC DAY of India

Read More
26 Jan
0

ગણતંત્ર દિવસ કાર્યક્રમ : 26-01-2017

૬૮મા ગણતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ત્રિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત કાર્યકર ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાતની જનતા તથા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગણતંત્રનું પર્વ દેશમાં ...

Read More
1
26 Jan
0

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રસંગે આયોજીત ધ્વજવંદન કાર્યક્રમ

૬૮મા ગણતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ત્રિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત કાર્યકર ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાતની જનતા તથા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગણતંત્રનું પર્વ દેશમાં ...

Read More
25 Jan
0

આગેવાનોની બેઠક : 25-01-2017

મહેસાણા ખાતે કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય જનસભા અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલ જંગી જનવેદના સંમેલનની સફળતા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી કાર્યક્રમો ઘડી કાઢવા માટે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ૩૦૦ થી વધુ આગેવાનોની બેઠકમાં ...

Read More
24 Jan
0

૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને ચાર મહિના કરતાં વધુ સમયથી વેતન ન આપવાની બાબત : 24-01-2017

કાયદો વ્યવસ્થા, કુદરતી આપત્તી અને ટ્રાફિકમાં પોલીસતંત્રને મદદરૂપ થવા ફરજ બજાવતા ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને ચાર મહિના કરતાં વધુ સમયથી વેતન ન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
23 Jan
0

“જન વેદના સંમેલન” : 23-01-2017

આઝાદી જંગના લડવૈયા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ અને લોખંડી મહિલા શ્રીમતી ઈન્દીરા ગાંધીનું જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે બંને મહાનુભાવોને જનવેદના સંમેલનની શરૂઆત પહેલા પુષ્પાંજલી કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, ...

Read More