– વાત કરવાની પારદર્શકતાની, પણ કોઈપણ વિગત આપવાની નહિ – ડૉ.મનીષ દોશી – વાત કરવાની ડીજીટલ ઈન્ડિયાની, પણ વેબસાઈટ અપડેટ નહિ કરવાની – આ વાત દેશના ૧૦૦ કરોડ નાગરિકો હાલમાં ૫૦૦-૧૦૦૦ નોટ બદલવામાં હેરાન-પરેશાન થઇ રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા ...
Read MoreAuthor Archives:
શ્રમિકોના માર્ગદર્શક ઈન્ટુકના રાષ્ટ્રીય પદાધિકારી, જાણીતા વકીલ શ્રી નિહીલભાઈ મહેતાના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શ્રમિકોના પ્રશ્નોની ઉંડી સૂઝબૂઝ ધરાવતાં, ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વરિષ્ઠ ધારાસભ્ય, લોકપ્રિય, જનપ્રતિનિધીશ્રી રાઘવજીભાઈ પટેલ ઉપર ગઈકાલે રાત્રે ભાજપના આગેવાનો દ્વારા હિચકારા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શ્રી રાઘવજીભાઈ પટેલ વર્ષોથી જાહેર જીવનમાં ...
Read Moreપૂ. મહાત્મા ગાંધીજીના પૌત્ર શ્રી કનુભાઈ ગાંધીનું બિમારી બાદ થયેલ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદ પટેલે જણાવ્યું હતું કે, શ્રી કનુભાઈ ગાંધીએ વર્ષો સુધી વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર ...
Read Moreધોળકા-બગોદરા રોડ પર જીવલેણ રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકો પ્રત્યે ઉંડા શોકની લાગણી : 05-11-2016
ધોળકા-બગોદરા રોડ પર જીવલેણ રોડ અકસ્માતમાં ૧૪ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને ૪ થી વધુ ગંભીર ઘાયલ થયા છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવાર પ્રત્યે ઉંડા દુઃખની લાગણી સાથે સંવેદના વ્યક્તા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreગુજરાતની પ્રજાના જનાક્રોશથી ડરેલી ભાજપ સરકાર પંચાયતની ચૂંટણીઓ પાછી ઠેલે છે. અનેકવિધ સમસ્યાઓ પેદા કરવામાં ગતિશીલ ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરી કાર્યક્રમ યોજે છે તો પણ કોઈ લાભ નહી થાય. – ડૉ. હિમાંશુ પટેલ ભ્રષ્ટાચાર, ચોરી-લૂંટ, બેરોજગારી, મોઘવારી અને અનેકવિધ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને “જનમિત્ર” ની એક બેઠકનું આયોજન તા. ૭/૧૧/૨૦૧૬ ને સોમવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એલિસબ્રીજ, અમદાવાદ ખાતે રાખેલ છે. આ બેઠકમાં કોંગ્રેસના તમામ ‘જનમિત્રો’ ને ...
Read Moreગુજરાત નર્મદા વેલી ફર્ટ્રીલાઈઝર કોર્પોરેશન (GNFC) ભરૂચ ખાતે ગેસ ગળતરની ઘટનામાં ચાર વ્યકિત્તઓના મોત અને ૧૪ વ્યકિત્તઓ ગંભીર રીતે ઘાયલ થઇ છે ત્યારે સમગ્ર ગેસ ગળતરની ઘટના અંગે તટસ્થ તપાસની માંગ કરતાં અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષા શ્રીમતી સોનીયા ...
Read More
અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧ મી જન્મજયંતિ અને દેશને દેશને એકતા અને અખંડિતતા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શીની સ્વ.ઈન્દીરાજીની ૩૨મી પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોને કાર્યક્રમ અંતર્ગત સંબોધન કરતાં ...
Read Moreદિપાવલી પર્વ અને નવા વર્ષના પ્રારંભે ગુજરાતના ૬ કરોડ નાગરિકોને શુભકામના પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ શ્રી અહેમદભાઈ પટેલે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, પ્રકાશના પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લાવે, ...
Read More