Author Archives: Ashvin Gohil

05 Dec
0

ભાજપ સરકારની પ્રજાને ઝટકા આપતી ઊર્જા નીતિમાં સરકારી વીજમથકોનાં ભોગે ખાનગી કંપનીઓ માલામાલ : 05-12-2016

સરકારી કચેરીઓમાં નિયમ વિરૂદ્ધ એ.સી. થી એલ.ઈ.ડી. બલ્બની જાહેરાત હાસ્યાસ્પદ ભાજપ સરકારની પ્રજાને ઝટકા આપતી ઊર્જા નીતિમાં સરકારી વીજમથકોનાં ભોગે ખાનગી કંપનીઓ માલામાલ થઈ છે – ડૉ. હિમાંશુ પટેલ ભાજપની અણઘડ નિતીને કારણે સરકારી વીજમથકો બંધ પડ્યા. સામાન્ય પ્રજાને ઝટકા ...

Read More
05 Dec
0

ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૬૦ માં મહાપરિનિર્વાણ દિન : 04-12-2016

મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૬૦ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી પ્રેરણા ...

Read More
03 Dec
0

શ્રી મહેશ શાહ પાસે રૂપિયા ૧૩૮૬૦ કરોડ જેટલી જંગી રકમ : 03-12-2016

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી કાળાધનને ૪૫ટકા ટેક્ષ આપીને ધોળા નાણાં કરવાની વીડીઆઈએસ યોજનામાં ૧૩૮૬૦ કરોડ જેટલી જંગી રકમ રોકડ સ્વરૂપે કાળાધનની જાહેરાત કરનાર અમદાવાદમાં સામાન્ય ફ્લેટમાં રહેતા શ્રી મહેશ શાહ કે જેઓએ જાહેરાત બાદ હપ્તા સ્વરૂપે ઈન્કમ ટેક્ષમાં જે રકમ જમા ...

Read More
02 Dec
0

વિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણી માટે અરજીપત્રક : 02-12-2016

વિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો-આગેવાનોએ પક્ષ નિયત કરેલ પ્રફોર્મા-અરજીપત્રક દ્વારા તા. ૫/૧૨/૨૦૧૬ થી તા. ૨૧/૧૨/૨૦૧૬ સુધી “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિના મૂલ્યે ઉપલબ્ધ થશે અને સંપૂર્ણ વિગત ...

Read More
02 Dec
0

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર : 02-12-2016

રાજ્યમાં ૧૦,૦૦૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ હોવા છતાં ભાજપ સરકાર સરકારી ખર્ચે સેવાસેતુ કાર્યક્રમના નામે આદર્શ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લઘન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ તાકીદે આદર્શ આચાર સંહિતા પાલન કરાવવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
01 Dec
0

કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર કબજો કરી, કરોડો રૂપિયા એકત્ર કરનાર ચિરીપાલ માટે ભાજપના મંત્રી-પદાધિકારીઓની : 01-12-2016

ભાજપ સરકારના મંત્રી મહેરબાન, ચિરીપાલ પહેલવાન. કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર કબજો કરી, કરોડો રૂપિયા એકત્ર કરનાર ચિરીપાલ માટે ભાજપના મંત્રી-પદાધિકારીઓની મહેરબાની પાછળનું કારણ શું? સામાન્ય નાગરિકને રહેવા માટેના એક રૂમ સાથે વધારાનું બાંધકામ અંગે કોઈ ફરિયાદ મળે તો કોર્પોરેશનના ...

Read More
01 Dec
0

રાજ્યના ૯૦ ટકા કર્મચારીઓ -પેન્શનરોનો તા. ૧લી ડિસેમ્બરે પગારથી વંચિત : 01-12-2016

નોટબંધી બાદ આયોજનના અભાવે ઉભી થયેલી અવ્યવસ્થાના કારણે રાજ્યના ૯૦ ટકા કર્મચારીઓ -પેન્શનરોનો તા. ૧લી ડિસેમ્બરે પગારથી વંચિત રહ્યાં. રાજ્યના ૯ લાખ કર્મચારી-પેન્શનરોને નાણાં આપવામાં નિષ્ફળ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અને ભાજપ સરકાર આયોજનની નિષ્ફળતા માટે જવાબદાર. બેન્કોની કલાકો સુધી ...

Read More
30 Nov
0

ભાજપ સરકાર ખરેખર જંગ જીતી ગઈ હોય તે સાબિત કરવા માટે ઈવીએમ ને બદલે બેલેટ પેપરથી પુનઃ ચૂંટણી આયોજીત કરાવે : 30-11-2016

ભાજપ સરકાર ખરેખર જંગ જીતી ગઈ હોય તે સાબિત કરવા માટે ઈવીએમ ને બદલે બેલેટ પેપરથી પુનઃ ચૂંટણી આયોજીત કરાવે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવે. નવેમ્બર – ૨૦૧૬ માં યોજાયેલ જિલ્લા પંચાયતની ૭ બેઠકો, તાલુકા પંચાયતની ૧૫ ...

Read More
30 Nov
0

આજ રોજ એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રી : 30-11-2016

આજ રોજ એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી શાહનવાઝ શેખની આગેવાનીમાં સવારે ૧૧.૦૦ કલાકે કલેકટરશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓની ફીમા ૫૦૦ ...

Read More
29 Nov
0

નવેમ્બર-૨૦૧૬માં યોજાયેલ જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા સામાન્ય અને પેટા ચૂંટણી : 29-11-2016

નવેમ્બર – ૨૦૧૬ માં યોજાયેલ જિલ્લા પંચાયતની ૭ બેઠકો, તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને નગરપાલિકાની ૧૮ બેઠકો પેટા ચૂંટણી, વાપી અને કનકપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ગોંડલ તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણીઓના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. ...

Read More
Kishan Samelan – Sneh Milan Samarambh
29 Nov
0

હિંમતનગર ટાઉન હોલ ખાતે કિસાન સંમેલન- સ્નેહ મિલન

Read More
28 Nov
0

“જન આક્રોશ દિવસ” અંતર્ગત જન આક્રોશ રેલી-ધરણાં-દેખાવો : 28-11-2016

“જનઆક્રોશ દિવસ” અંતર્ગત અમદાવાદ ખાતે ઐતિહાસિક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેથી બપોરે ૨-૦૦ કલાકે “જનઆક્રોશ રેલી” મોટી સંખ્યામાં બાઈક-સ્કૂટર સ્વરૂપે આશ્રમ રોડ થઈને શ્રીમતી ઈન્દીરાજીની પ્રતિમા, રૂપાલી-સરદારબાગ ખાતે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More