ભાજપ સરકારના ‘નોટબંધી’ ના અરાજક ભર્યા નિર્ણયની વિરૂધ્ધમાં આજે ગુજરાતના ૩૨ જિલ્લા અને ૮ મહાનગરો ખાતે ઉગ્ર દેખાવો-ધરણાં કાર્યક્રમો યોજાયા હતા. આ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “નોટબંધીને ૫૦ દિવસ પૂરા થયાં છે ત્યારે ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreદેશમાં પાંચ રાજ્યો ઉત્તરાખંડ, મણીપુર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવા ની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકતંત્રમાં ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયા પર્વ સમાન હોય છે. કેન્દ્રમાં ભાજપ સરકારના ...
Read Moreયુવાનોને ફીક્સ પગાર નહિ, કાયમી નોકરી આપો : કોંગ્રેસ ભાજપ સરકારની બેરોજગારી અને અપૂરતા વેતન સાથેની યુવા વિરોધી નીતિ સામે પેદા થયેલો જનઆક્રોશ ભાજપને ભસ્મ કરશે : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં રોજગારી અને પૂરતા વેતન અંગે યુવાનોમાં પ્રવર્તી રહેલો ...
Read Moreરાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ “ફીક્ષ પગાર ધારકોને ક્યાં પેટમાં દુખે છે ?” તેવા કરેલા જાહેર નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી શાસનમાં ...
Read Moreનોટબંધીના ૫૦ દિવસ પૂરા થયા પછી પણ પ્રજા ત્રસ્ત અને વડાપ્રધાન ભાષણમાં મસ્ત છે. ૧૪.૫ લાખ કરોડમાંથી પુરેપુરી ૫૦૦-૧૦૦૦ ની નોટની રકમ બેન્કમાં જમા થઈ ગઈ છે, તો કાળુ નાણું છે ક્યાં? મધ્યમ વર્ગ અને ગરીબોને હેરાન કરનાર ભાજપે અને ...
Read Moreગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સમર્થિત ૬૮ ટકાથી વધુ પંચાયતો પર વિજય. નોટબંધીને કારણે ગ્રામીણ અર્થતંત્રની હાલત કઠીન પરિણામે નાના વેપારી, પશુપાલકો, શ્રમિકો, ખેડૂતોની હાલત નાજૂક – ગ્રામ પંચાયતના ચૂંટણીના પરિણામો ભાજપ સરકારને ઝાકારો આપનારું. ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓના ...
Read Moreગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૧૬/૧૦/૨૦૧૬ ના રોજ યોજવામાં આવેલ બિનસચિવાલય કલાર્ક / ઓફિસ આસીસ્ટન્ટની ભરતી પરીક્ષાના પરિણામમાં મોટા પાયે છબરડાં જોવા મળી રહ્યાં છે અને ભરતીમાં કૌભાંડ થયાની ફરિયાદ સમગ્ર રાજ્યમાંથી આવી રહી છે. બિનસચિવાલય કલાર્ક / ...
Read Moreદેશમાં નોટબંધીના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા, અરાજક્તા અને પારાવાર મુશ્કેલી બીજીબાજુ પ્રધાનમંત્રીના 50 દિવસનો વાયદો પુર્ણ થયા છતાં મુશ્કેલી ઘટવાનું નામ લેતી નથી. ઉલટાનું ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ માટે પરિસ્થિતિ વધુને વધુ કપરી થતી જાય છે ત્યારે પ્રજાની હાલાકી ઘટાડવામાં નિષ્ફળ નીવડેલ ...
Read Moreકેન્દ્ર સરકારના નોટબંધી અંગે કરેલા ૫૦ દિવસના સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે સમગ્ર દેશ અને રાજ્યના ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગને પડી રહેલી મુશ્કેલીઓ અને આર્થિક હાલાકી અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી, પત્રકાર ...
Read More
દેશમાં નોટબંધીના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા, અરાજક્તા અને પારાવાર મુશ્કેલી બીજીબાજુ પ્રધાનમંત્રીના 50 દિવસનો વાયદો પુર્ણ થયા છતાં મુશ્કેલી ઘટવાનું નામ લેતી નથી. ઉલટાનું ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ માટે પરિસ્થિતિ વધુને વધુ કપરી થતી જાય છે ત્યારે પ્રજાની હાલાકી ઘટાડવામાં નિષ્ફળ નીવડેલ ...
Read More