આણંદ જિલ્લાના આંકલાવના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શ્રી રવિ પૂજારી વિરૂધ્ધ દાખલ કરેલ ફરિયાદની નકલ આ સાથે સામેલ છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની અંડરવર્લ્ડના ડોન શ્રી રવિ પૂજારીથી જાહેર થાય ...
Read MoreAuthor Archives:
શ્રી મોદી સરકારમાં ગુજરાત અને ગુજરાતીઓને વધુ એક તમાચો-અન્યાય રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ગુજરાતની કચેરી રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલી આપતી નથી. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ગુજરાતની કચેરી રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલી આપતી નથી. શ્રી મોદી સરકારમાં ગુજરાત અને ...
Read Moreમાર્કેટ યાર્ડ – હાપાનાં ચેરમેન તરીકે સતત ૪ થી વખત શ્રી રાઘવજીભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા. : 13-01-2017
માર્કેટ યાર્ડ – હાપાનાં ચેરમેન તરીકે સતત ૪ થી વખત શ્રી રાઘવજીભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા. ખેડૂતોને ન્યાય મળે તે મારી પ્રાથમિક્તાઃ શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જામનગર (માર્કેટ યાર્ડ-હાપા) ની આજ રોજ યોજાયેલ ચેરમેનની ચૂંટણીમાં ...
Read Moreઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ જેવી ભાજપ સરકારની નિતી. રાજ્યના ઓળખ સમા સીરેમીક ઉદ્યોગને નુક્શાન થાય તેવી ભાજપ સરકારની નિતી. સીરેમીક ઉદ્યોગને ગેસ ફાળવણીમાં ૩૦ ટકા કાપ મૂકતી ગુજરાત સરકાર. વાયબ્રન્ટ ઉત્સવમાં ચાઈના કંપનીઓને ખુશ કરવા માટે ભાજપ ...
Read Moreવાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સરકારી તિજોરીના નાણાંમાંથી થાય છે કે ભાજપના નાણાંથી? રાજ્યના નાગરિકોના નાણાંથી ભાજપનો પક્ષીય પ્રચાર કેટલે અંશે વ્યાજબી? સરકારી તિજોરીના કરોડો રૂપિયાના ખર્ચે યોજતા વાયબ્રન્ટ-૨૦૧૭ કાર્યક્રમ ભાજપ પક્ષનો કાર્યક્રમ હોય તે રીતે ઠેર ઠેર હોર્ડીંગ્સો લાગ્યા છે. રાજ્યના ...
Read Moreમહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનાર દેશના વડાપ્રધાન અને ભાજપ સરકારનો અસલી ચહેરો રાજ્યના મંત્રીશ્રી વી.વી.વઘાસીયાએ આજ રોજ ભાવનગરના પાલીતાણા ખાતે યોજાયેલ સરપંચ સન્માન સમારોહમાં ખુલ્લો પાડ્યો છે. સાથોસાથ ૮૦% સરપંચ ભાજપના ચૂંટાયા છે તેનો પણ દાવો ખુલ્લો પડ્યો છે. ...
Read Moreસાત સાત વાઈબ્રન્ટ ઉત્સવો થયા પછી ગુજરાતમાં ૭૬લાખ કરોડના થયેલ મૂડી રોકાણના દાવા, લાખો રોજગારીનું સર્જનની થયેલી જાહેરાતો સામે હકીકતમાં મૂડી રોકાણ અને રોજગારીના દાવાનું ‘મોદી મોડેલ’ પોકળ સાબિત થયુ. ત્યારે ૮માં વાઈબ્રન્ટ ઉત્સવ પહેલા કરોડો રૂપિયાના ખર્ચા – જાહેરાતો ...
Read Moreઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને નગરી હોસ્પિટલ દર્દીઓના જીવન સાથે ચેડાં કરવાના કૃત્યને પરિણામે નગરી હોસ્પિટલ તા. ૧૪-૧-૨૦૧૬ ના રોજ ૧૬ જણાને અંધાપો અને એલ.જી. હોસ્પિટલતા. ૧૬-૦૩-૨૦૧૬ ના રોજ ચારથી વધુ દર્દીઓને આંખની રોશની ગુમાવી ...
Read MorePress Note
Read Moreભાજપ સરકારના ‘નોટબંધી’ ના અરાજક ભર્યા નિર્ણયની વિરૂધ્ધમાં આજે ગુજરાતના ૩૨ જિલ્લા અને ૮ મહાનગરો ખાતે ઉગ્ર દેખાવો-ધરણાં કાર્યક્રમો યોજાયા હતા. આ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “નોટબંધીને ૫૦ દિવસ પૂરા થયાં છે ત્યારે ...
Read Moreતારીખ ૦૮-૧૧-૨૦૧૬ના રોજ પ્રધાનમંત્રી દ્વારા નોટબંધીની જાહેરાત કરવામાં આવી. જેમાં દેશની જનતાને પડનારી તકલીફો બદલ ૫૦ દિવસનો સમય માંગ્યો. આજે ૫૦ દિવસ ઉપર સમય વીતી ગયા હોવા છતાં દેશના તમામ ગરીબ વર્ગ, મધ્યમવર્ગ, ખેડૂતો, મહિલાઓ તમામ પ્રકારની હાલાકી ભોગવી રહ્યા ...
Read More