રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ તા.૧૫/૧૧/૨૦૧૬ના રોજ આદેશ જાહેર કરીને જણાવ્યું છે કે, “સમગ્ર દેશમાં નોટ બદલવા આવનાર નાગરિકોની જમણા હાથની આંગળી પર શાહીનું ટપકું કરવામાં આવશે.” આ આદેશથી ૨૭ નવેમ્બર-૨૦૧૬ના રોજ યોજાનાર વાપીની ૪૪ બેઠકો, કનકપુરની ૨૮ બેઠકો, ...
Read MoreAuthor Archives:
ભારત દેશમાં બંધારણ જ સર્વોપરી છે પરંતુ આ વિધાન ભાજપ શાસનમાં ગુજરાતના યુવાનો માટે માત્ર સ્વપ્ન સમાન જ છે. રાજ્યના યુવાનોના હક્ક અને અધિકાર, ‘સમાન કામ – સમાન વેતન’ ના નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૪મી, ૧૫મી નવેમ્બર, ૨૦૧૬ ...
Read Moreઉદ્યોગપતિઓ – ધનવાનો માટે સમય માંગનાર વડાપ્રધાનને ૫૦ દિવસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવા પડકાર ગરીબો, ખેડૂતો અને સામાન્ય પ્રજાને હાલાકીમાં મૂકનાર ઉડતા વડાપ્રધાને આર્થિક સ્થિતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ખેડૂતો સહિત ગરીબ અને મધ્યમ ...
Read Moreચલણી નાણાની હાડમારી ક્યારે દુર થશે ? રીઝર્વ બેંક અને સરકારની અણઆવડતના કારણે કલાકો સુધી આ લાઈનોમાં ઉભા રહેવાનું અને વગર નાણાએ પાછા ફરવાનું, આ ક્યારે બંધ થશે ? બેન્કોમાં અંધાધુંધી સર્જાઈ છે, પરિણામે પ્રજાજનો તાપ-તડકો અને ઠંડીમાં ત્રાસ પોકારી ...
Read More
ભારત દેશમાં બંધારણ જ સર્વોપરી છે પરંતુ આ વિધાન ભાજપ શાસનમાં ગુજરાતના યુવાનો માટે માત્ર સ્વપ્ન સમાન જ છે. રાજ્યના યુવાનોના હક્ક અને અધિકાર, ‘સમાન કામ – સમાન વેતન’ ના નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૪મી, ૧૫મી નવેમ્બર, ૨૦૧૬ ...
Read More
ચલણી નાણાની હાડમારી ક્યારે દુર થશે ? રીઝર્વ બેંક અને સરકારની અણઆવડતના કારણે કલાકો સુધી આ લાઈનોમાં ઉભા રહેવાનું અને વગર નાણાએ પાછા ફરવાનું, આ ક્યારે બંધ થશે ? બેન્કોમાં અંધાધુંધી સર્જાઈ છે, પરિણામે પ્રજાજનો તાપ-તડકો અને ઠંડીમાં ત્રાસ પોકારી ...
Read Moreદેશના પ્રથમ પ્રધાનમંત્રી આધુનિક ભારતના સ્વપ્ન ર્દષ્ટાં પંડિત જવાહરલાલ નહેરૂના જન્મદિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ શ્રધ્ધાંજલી-સ્મરાંજલી અર્પીને પંડિત જવાહરલાલ નહેરૂના ભારત નિર્માણના યોગદાનને યાદ કર્યું હતું સાથો સાથ નવી પેઢી ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreરાજ્યના યુવાનોના હક્ક અને અધિકાર, ‘સમાન કામ – સમાન વેતન’ ના નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાં યોજાયા. કોંગ્રેસ પક્ષ સત્તામાં આવતાની સાથે ફીક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગ ના નામે થતાં આર્થિક શોષણની પધ્ધતિને નાબૂદ કરશે. – શ્રી ભરતસિંહ ...
Read More