૩૦૦૦ રૂપિયાની કીમતના ડસ્ટબિનના ૯૦૦૦ રૂપિયાની કિંમતના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર અને મળતીયાઓને લાભ અપાવવાનો કારસો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રી ઇલ્યાસ કુરેશીએ જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની મ્યુ.શાળાઓમાં ...
Read MoreAuthor Archives:
આપને આમંત્રિત કરતા હર્ષ થાય છે કે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિર રાખવામાં આવેલ છે ગુજરાત મહિલા કોંગ્રેસ આ માટે મહિલા દિવસ જે ૮ માર્ચે ...
Read Moreપી.એસ.આઈ.ની ભરતી પ્રક્રિયામાં બિનઅનામત ઉમેદવારોને અન્યાય ૬૮૫ પી.એસ.આઈ.ની સીધી ભરતી માટે ૩૩ ઉમેદવારો ઓછા બોલાવવાની શંકાસ્પદ પ્રવૃત્તિઃ બિનઅનામત ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ ૪૦ ટકા કરોઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ (પીએસઆઈ)ની ૬૮૫ જગ્યા માટે સીધી ભરતીથી નિમણૂંક ...
Read Moreભાજપ સરકારની ભ્રષ્ટ નિતીથી ગુજરાતના યુવાનોનો રોષ વ્યાજબી છે પણ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પર જુતું ફેંકીને આક્રોશ વ્યક્ત કરવાની પધ્ધતિ લોકતંત્ર માટે યોગ્ય નથી. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ...
Read Moreજાણીતા સાહિત્યકાર, પ્રતિષ્ઠિત હાસ્ય લેખક, પદ્મશ્રી તારકભાઈ મહેતાના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે ભાવાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી તારકભાઈ મહેતાના વ્યંગ સાથેના લેખો, અદભૂત ...
Read Moreછેલ્લા ૧૦ વર્ષમાં રેતી, માટી, કપચી, કાચો કોલસો, લિગ્નાઈટ, મેન્ગેનીઝ, બોક્સાઈટ, જીપ્સમ સહિતના કિંમતી ખનિજ તત્વોની લૂંટફાટ-ગેરાકાયદેસર ખોદાણમાં રૂપિયા ૧ લાખ કરોડ કરતાં વધુના કૌભાંડમાં ભાજપ સરકારની ધનસંગ્રહ યોજના હોવાથી મુખ્યમંત્રીશ્રી અને તેમના મંત્રીઓ-પરિવારો ભીનું સંકેલવા સીધી સૂચના આપતા હોવાનો ...
Read Moreઆપને આમંત્રિત કરતા હર્ષ થાય છે કે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિર રાખવામાં આવેલ છે જેમાં ગુજરાતભર માંથી જીલ્લાની પ્રમુખ બહેનો, પ્રદેશની મહિલા આગેવાનો તેમજ ...
Read Moreએમ.બી.બી.એસ. /એમ.ડી. / એમ.એસ. / બી.ડી.એસ./એમ.ડી.એસ. સહિતના અભ્યાસક્રમો ચલાવતી સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકશ્રી મનસુખ શાહ દ્વારા મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા (એમ.સી.આઈ) ની પરીક્ષા પાસ કરાવવા રૂા. ૨૦ લાખ રૂપિયાની લાંચના એન્ટી કરપ્શન બ્યુરોની ઘટના ઘણી જ ગંભીર છે. ત્યારે, સમગ્ર કાંડમાં ...
Read Moreઆંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનોએ પૂરતા વેતન માટે છેલ્લા ચાર વર્ષથી સતત લડત આપે છે કમનસીબે, ગુજરાતની આંધળી, બહેરી ભાજપ સરકાર બહેનોની લાગણી સાંભળવા પણ તૈયાર નથી. હક્ક અને અધિકાર માટે સમગ્ર રાજ્યમાં આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનો લોકશાહી પધ્ધતિથી ...
Read Moreઅંદાજપત્રમાં ભાજપ સરકારે ફરી એક વખત જૂની જાહેરાતો રજૂ કરી. મેરી ટાઈમ યુનિવર્સિટી અને ઓર્ગેનિક યુનિવર્સિટીની ફરી જાહેરાત. રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં પાયાની સુવિધાનો અભાવ. રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં મુખ્ય અધિકારી-અધ્યાપકોની જગ્યાઓ ખાલી. ગુજરાતની ભાજપ સરકાર દરવખતે અંદાજપત્રમાં જુદા જુદા ...
Read Moreમુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે પ્રગતિશીલ રહેલી ભાજપ સરકાર ગરીબો અને ખેડૂતો માટે સંવેદનશીલ રહી નથી ગુજરાત વિધાનસભામાં ૧૩ વર્ષ મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ સંસદીય પ્રણાલીઓની સાથે લોકશાહીને ગળે ટૂંપો દીધો છેઃ ડૉ. હિમાંશુ પટેલ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે પ્રગતિશીલ રહેલી ભાજપ સરકારને ...
Read More