૨૮મી, ડિસેમ્બર, ૨૦૧૬“કોંગ્રેસ સ્થાપના દિન” તેમજ કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન પ્રસંગે સવારે 9-30 કલાકે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી કોંગ્રેસ પક્ષનો ધ્વજ લહેરાવી કોંગ્રેસ સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. આપણાં પક્ષના ગૌરવવંત દિવસની ઉજવણીના પર્વમાં જોડાવવા આપ સૌને ...
Read MoreAuthor Archives:
રાજ્યની વિકાસયાત્રામાં ગામડાને ભૂસંનાર ભાજપનો ગ્રામજનો આજે મૃત્યુઘંટ વગાડશે ગામડાઓની સાથે ખેડૂતો, ગરીબોનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે અહિત કરનાર ભાજપ સરકારને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે પંચાયતી રાજમાં રાજકીય હસ્તક્ષેપ ...
Read Moreદારૂબંધી એટલે રૂ. ૨૦,૦૦૦ કરોડની જનધન યોજના. દારૂબંધી દ્વારા ઓર્ગનાઈઝ ગેન્ગનું જન્મબિંદુ અને એના દ્વારા ખંડણી, ડ્રગ સપ્લાય નેટવર્કિંગ અને ત્યાંથી આંગળ વધીને આતંકવાદીનું નેટવર્ક ઉભું થાય છે. ગુજરાતમાં દારૂબંધી એટલે રૂા. ૨૦,૦૦૦ કરોડની જનધન યોજનાના નાણાં કાળા છે કે ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note Documents
Read Moreસહારા કંપની અને બિરલા કંપનીમાં ઇન્કમટેક્ષ – EDના દરોડા માં પકડાયેલા દસ્તાવેજો – ડાયરીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જુદી જુદી તારીખે – સમયે રૂ. ૪૦ કરોડ અને રૂ. ૨૫ કરોડના ભ્રષ્ટાચાર લેણદેણના પુરાવા અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ...
Read Moreતત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડી જી.એસ.પી.સી. કંપનીનું ભોપાળું બહાર ન પડે તે માટે ઓ.એન.જી.સી. ને પધરાવી દેવા માટે વિશેષ દબાણ કરવામાં આવ્યુઃ શ્રી ભરતસિંહ સોલંકી જી.એસ.પી.સી. ના રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે ...
Read Moreવાયબ્રન્ટમાં કરોડો રૂપિયાના MOU બતાડવા શહેરી વિકાસ સત્તામંડળોનું દબાણ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળો દ્વારા નવા જીડીસીઆરનો કોઈ જ અમલ નહીં થતાં ખેડૂતો અને બિલ્ડર્સોની દયનીય સ્થિતિ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં લગભગ દરેક ...
Read Moreવડોદરા ખાતે હાઈપ્રોફાઈલ ઉદ્યોગપતિઓની દારૂની મહેફિલમાં રાત્રે ૨૫૦ થી વધુની પોલીસે કરેલી ધરપકડ અને સવારે વિશેષ સગવડો સાથે થયેલા જામીન દર્શાવે છે કે, ભાજપ સરકારમાં છેલ્લા ૨૦ વર્ષમાં અમીરો માટે એક કાયદો અને ગરીબો-સામાન્ય વર્ગ માટે બીજો કાયદો હોય તેવું ...
Read Moreઈમાનદારીનો ઢોલ પીટતા શ્રી નરેન્દ્ર મોદીની પોલ ખુલી ગઈ સહારા – બિરલા કંપનીમાં ખુલ્લા પડેલા ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ થી શ્રી નરેન્દ્ર મોદી કેમ ભાગી રહ્યા છે ? કેમ ડરી રહ્યા છે ? દેશની જનતા જાણવા માંગે છે “ખાતો નથી ...
Read Moreમહેસાણ ખાતે નવસર્જન ગુજરાત જનસભા પહેલાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ઉંઝા ખાતેના ઐતિહાસિક શ્રી ઉમિયા માતા દેવસ્થાને દર્શન કર્યા હતા. ત્યારબાદ મહેસાણા ખાતે જંગી જનમેદનીને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું ...
Read More