Author Archives: Ashvin Gohil

22 Jan
0

ભાજપની કારોબારી અંગે : 22-01-2017

ગુજરાતમાં ૨૦ વર્ષથી સત્તાધારી ભાજપની કારોબારીની કરુણતા તો એ છે કે, પ્રજા માટે શું કર્યું અને હવે શું કરશે તે અંગે ચર્ચા-વિચારણા કરવાને બદલે પ્રતિપક્ષ કોંગ્રેસ પક્ષ પર ઠરાવ પસાર કરવો પડે એ જ દર્શાવે છે કે, ભાજપ સરકારની જનવિરોધી ...

Read More
21 Jan
0

“જન વેદના સંમેલન” : 21-01-2017

ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ૭૦ દિવસ વીતી ગયાં છતાં પ્રજાની તકલીફ દુર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે નાગરિકોની ...

Read More
21 Jan
0

અન્ય ભાષાભાષી સેલ મીટીંગ : 21-01-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અન્ય ભાષાભાષી સેલના અધ્યક્ષશ્રી દીનાનાથસિંહ ઠાકુરના નેતૃવ હેઠળ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે નવનિયુક્ત અમદાવાદ શહેરના પ્રમુખશ્રી ઓમપ્રકાશ તિવારીના સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ અન્ય ભાષાભાષી સેલ સાથે વિવિધ વ્યવસાયમાં સંકળાયેલા ભાઈ-બહેનો ઉપસ્થિત ...

Read More
20 Jan
0

ભાજપ સરકારમાં “જળસંચય-બન્યો ધનસંચય” અને “જલ સંગ્રહ બન્યો ધનસંગ્રહ” : 20-01-2017

ભાજપ સરકારમાં “જળસંચય-બન્યો ધનસંચય” અને “જલ સંગ્રહ બન્યો ધનસંગ્રહ” જળ વિતરણ અને જળ વ્યવસ્થાપનમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ. ગુજરાતમાં ગેરકાયદેસર પાણીનો ૧૦,૦૦૦ કરોડનો વેપારઃ ભાજપ અને મળતીયાઓ સક્રિય તળાવોના ખોદાણ બાદ ચેકડેમ રીપેરીંગના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ...

Read More
RBI GHERAO
20 Jan
0

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી કાર્યક્રમ

Read More
19 Jan
0

ફિક્સ પગાર દુર નથી થયો માત્ર લોલીપોપ. : 19-01-2017

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
19 Jan
0

અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂા. ૧ લાખને બદલે રૂા. ૪ લાખ નું વળતર આપવાની યોજના ફક્ત કાગળ ઉપર : 19-01-2017

ભાજપ શાસનમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂા. ૧ લાખને બદલે રૂા. ૪ લાખ નું વળતર આપવાની યોજના ફક્ત કાગળ ઉપર વાયબ્રન્ટ ગુજરાત માટે એરોડ્રામ શણગારવાનું ખર્ચ રૂા. ૫૦ કરોડ. નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડતને રૂા. ૧ લાખને ...

Read More
18 Jan
0

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી કાર્યક્રમ

   

Read More
1
18 Jan
0

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી

ભાજપ સરકારના ‘નોટબંધી’ ના અરાજક ભર્યા નિર્ણયની વિરૂધ્ધમાં આજે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં કાર્યકરો ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે પણ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની કચેરી ખાતે ઘસી જઈને તાળાબંધી કરી હતી. તાળાબંધીના કાર્યક્રમમાં શ્રી સુશિલકુમાર શિંદે, શ્રી ...

Read More
17 Jan
0

“રીઝર્વ બેન્ક કચેરીને તાળાબંધી” કાર્યક્રમ : 17-01-2017

નોટબંધીના નિર્ણયને ૬૮ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં નાગરિકોને રાહત મળવાને બદલે મુશ્કેલીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે, કઠિન સમયમાં નાગરિકોની હાલાકીને વાચા આપવા અને કેન્દ્રની મોદી સરકાર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની નિષ્ફળતા ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષના ...

Read More
17 Jan
0

છેલ્લા બે મહીનાથી ગુજરાત યુનિવર્સિટી નો પદવીદાન સમારંભ તલ્લે ચડ્યો : 17-01-2017

છેલ્લા બે મહીનાથી ગુજરાત યુનિવર્સિટી નો પદવીદાન સમારંભ તલ્લે ચડ્યો છે, વીઆઇપી ગેસ્ટ બોલાવવાની યુનિવર્સિટી સત્તાધિશોની ઘેલછા ને કારણે પદવીદાન સમારંભ ખોરંભાયો છે , મહત્વ નુ છે કે યુનિવર્સિટીએ નવેમ્બર માં પદવીદાન સમારંભ યોજવાની જાહેરાત કરી હતી , પરંતુ વીઆઇપી ...

Read More
17 Jan
0

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ચરખાં સાથેની ઐતિહાસિક તસવીર હટાવીને ખાદી : 17-01-2017

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ચરખાં સાથેની ઐતિહાસિક તસવીર હટાવીને ખાદી વિલેજ કમિશને મોદી ભક્તી માટે શ્રી નરેન્દ્ર મોદીની ચરખાં સાથે ઉભી કરેલી તસ્વીર ડાયરી અને કેલેન્ડરમાં પ્રસિધ્ધ કરવાની ઘટનાથી કરોડો હિન્દુસ્તાનીની લાગણીને ઠેસ પહોંચી છે, આઘાત પહોંચ્યો છે. પૂ. મહાત્મા ...

Read More