પોતાના ઉપર થયેલ અત્યાચાર અંગેની એફ.આઈ.આર. તે અંગેની પૂછપરછ અને કોર્ટના ઉપરાંત પોતે ફરિયાદી નહીં આરોપી હોય તેવું પોલીસનું વર્તન, આવી પ્રરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલી મહિલાની મનોસ્થિતિ વર્ણનથી સમજાવી શકાય તેમ નથી. તેમાં પણ સામૂહિક બળાત્કાર જેવી ક્રુર ઘટનાનો શિકાર ...
Read MoreAuthor Archives:
ભરૂચ નજીકનો ટ્રાફિક જામ હવે દુઃસ્વપ્ન બની જશે. ટ્રાફીક જામના કલ્પના બહારના ત્રાસથી વગોવાયેલો ભરૂચ પાસેની નેશનલ હાઈવે નં. ૮ પર ટ્રાફીક જામની સ્થિતિ હવે ભૂતકાળ બની જશે. હાઈવે પરનો સિક્સ લેનના ટ્રાફીકને ઘણા સમયથી બે લેનમાંથી (બોટલ નેક) પસાર ...
Read More
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત મહિલા કોંગ્રેસ મહિલા દિવસ જે ૮ માર્ચે આવનાર છે અને સ્ત્રીઓની સમાનતા અને શિક્ષણ માટે ...
Read MorePress Note
Read Moreઅમેરિકામાં ગુજરાતી અને ભારતીય પરના હિંસક હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારતીયો અને ગુજરાતીઓની સલામતી માટે ચિંતા વ્યક્ત કરીને યોગ્ય પગલા ભરવા કેન્દ્રના વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને પત્ર લખતાં યોગ્ય પગલાંની અપેક્ષા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreવિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાનમાં રાખી “લક્ષ્ય – ૨૦૧૭” “નવસર્જન ગુજરાત” ના નારા સાથે તા. ૦૪/૦૩/૨૦૧૭ ના રોજ બપોરે ૦૨-૩૦ કલાકે અમદાવાદ ટાગોર હોલ ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નેતાશ્રી- કારોબારી ચેરમેનશ્રીઓ, ...
Read Moreગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત મહિલા કોંગ્રેસ મહિલા દિવસ જે ૮ માર્ચે આવનાર છે અને સ્ત્રીઓની સમાનતા અને શિક્ષણ માટે ...
Read More
વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાનમાં રાખી “લક્ષ્ય – ૨૦૧૭” “નવસર્જન ગુજરાત” ના નારા સાથે તા. ૦૪/૦૩/૨૦૧૭ ના રોજ બપોરે ૦૨-૩૦ કલાકે અમદાવાદ ટાગોર હોલ ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નેતાશ્રી- કારોબારી ચેરમેનશ્રીઓ, ...
Read More
વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાનમાં રાખી “લક્ષ્ય – ૨૦૧૭” “નવસર્જન ગુજરાત” ના નારા સાથે તા. ૦૪/૦૩/૨૦૧૭ ના રોજ બપોરે ૦૨-૩૦ કલાકે અમદાવાદ ટાગોર હોલ ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નેતાશ્રી- કારોબારી ચેરમેનશ્રીઓ, ...
Read Moreસુમનદીપ વિદ્યાપીઠના સંચાલકશ્રી મનસુખ શાહના વધુ એક કારનામાને છાવરતી ભાજપ સરકારઃ ડૉ. મનિષ દોશી કે. જે. મહેતા મેડીકલ કોલેજના ટ્રસ્ટમાં કબજો કરનાર અને વિદ્યાર્થી-વાલીઓને લૂંટનાર શ્રી મનસુખ શાહ પાસેથી ભાવનગર ખાતેની આ તબીબી કોલેજની સંપૂર્ણ જમીન ખાલસા કરીને રાજ્ય સરકારે ...
Read Moreભાજપ સરકારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા શિક્ષણના માફિયાઓ પેદા કર્યા છે. ગુજરાતમાં શિક્ષણના વેપારીકરણ તેમજ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે મનસુખ શાહ અને જયેશ પટેલ જેવા અનેક મળતીયાઓને છુટો દોર મળ્યો છે. ભાજપ સરકાર આજદિન સુધી સુમનદીપના કૌભાંડની તપાસ કેમ કરાવી નથી? ...
Read Moreભાજપ શાસનમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર અંગે ગંભીર પગલાં ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં અમરેલી જિલ્લાના વરસાડા ગામમાં દલિત સરપંચની હત્યા કરવામાં આવી, ઉનામાં દલિત સમાજના ભાઈઓ પર અમાનુષી અત્યાચાર ...
Read More