કેન્દ્રની ભાજપ સરકારે નક્કર આયોજન વિના નોટબંધી કરીને દેશની જનતાને મુશ્કેલીમાં મુકી દીધી છે. તા. ૮મીના રોજ રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ નોટબંધીનો નિર્ણય પણ વ્યવસ્થા તંત્રના અભાવે સતત ૧૮ દિવસ થયા હોવા છતાં સમગ્ર દેશમાં મંદીનો માહોલ, ધંધા ...
Read MoreAuthor Archives:
વાપી, અકંલેશ્વર, વટવા સહિત વિસ્તારને ક્રિટીકલ ઝોનમાંથી ઉઠાવી લેવાના નિર્ણય હકીકતમાં ભાજપ સરકાર-મોદી સરકારની “ધનસંગ્રહ યોજના” અને “ઋણઅદા યોજના” ના ભાગરૂપે હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જળ, વાયુ પરિવર્તન – ક્લાઈમેટ ...
Read Moreરૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો સતત ૧૮ માં દિવસે પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ...
Read More“ભારત બંધ” ના એલાનમાં ગુજરાતના પ્રજાજનોને સહયોગ આપવા અપીલ કરતા પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી – વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા કેન્દ્રની ભાજપ સરકારે નક્કર આયોજન વિના નોટબંધી કરીને દેશની જનતાને મુશ્કેલીમાં મુકી દીધી છે. કેન્દ્રના આ મનસ્વી નિર્ણય સામે કોંગ્રેસ ...
Read Moreરૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો સતત ૧૮ માં દિવસે પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ...
Read More
રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો સતત ૧૮ માં દિવસે પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ...
Read More“નવસર્જન ગુજરાત” ના પ્રણેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના જન્મદિવસે ગુજરાત કોંગ્રેસ પરિવારના તમામ કાર્યકરો-આગેવાનો અને શુભેચ્છકો સાથે આવતી કાલે બપોરે ૨-૦૦ થી ૪-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે શુભેચ્છા મુલાકાત આપશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ – અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આગામી ૨૬ નવેમ્બર ૨૦૧૬ નાં રોજ “સંવિધાન દિવસ” નિમિત્તે “પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યમાં સંવિધાન” વિષય ઉપર પ્રખ્યાત વિદ્વાન અને પ્રખર વરિષ્ટ ધારાશાશ્ત્રી તેમજ સંવિધાન નિષ્ણાત આદરણીય શ્રી ગીરીશભાઈ પટેલનાં પ્રવચનનો કાર્યક્રમ આયોજિત કરેલ ...
Read Moreકેન્દ્રની ભાજપની સરકાર પ્રજાને આપેલા વચનો, વાયદાઓ પૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ જતાં નોટબંધીના નામે પ્રજા પર પાબંદી લાવીને સમગ્ર દેશની જનતાને ગુમરાહ કરીને ત્રાસદાયક સ્થિતિમાં મુકી દીધી છે. દેશમાંથી કાળુધન સંપૂર્ણ રીતે ખતમ થાય તે માટે કોંગ્રેસ પક્ષ અને દેશની ...
Read More
કેન્દ્રની ભાજપની સરકાર પ્રજાને આપેલા વચનો, વાયદાઓ પૂર્ણ કરવામાં સદંતર નિષ્ફળ જતાં નોટબંધીના નામે પ્રજા પર પાબંદી લાવીને સમગ્ર દેશની જનતાને ગુમરાહ કરીને ત્રાસદાયક સ્થિતિમાં મુકી દીધી છે. દેશમાંથી કાળુધન સંપૂર્ણ રીતે ખતમ થાય તે માટે કોંગ્રેસ પક્ષ અને દેશની ...
Read Moreરૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અવ્યવસ્થા દૂર કરે, ...
Read More