આક્રોશ જૂથ’ ન્યૂઝ પેપરના તંત્રી વિવિધ સામાજિક સંસ્થાઓમાં સેવા આપતા કોંગ્રેસ અગ્રણી શ્રી જગદીશભાઈ દવે ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકિય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. જગદીશભાઈ ...
Read MoreAuthor Archives:
ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ સરકારની વાંજિત્ર બની જશે. ભાજપ સરકાર પરિષદની સત્તાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓમાં વિચારધારા થોપી દેશે. ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓથી લઇ કોલેજો સુધી રાજકીય આધિપત્ય પ્રસ્થાપિત કરવાનાં પ્રયાસો કરનાર ભાજપ સરકારે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદની ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી / નેતાશ્રીઓ અને મહાનગરોના વોર્ડ પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ ...
Read Moreમહિલાઓને પોતાના ઘરના ઘરનું સ્વપ્નું ચકનાચૂર થતાં પ્રજા ભાજપને આગામી વિધાનસભા-૨૦૧૭ માં ઘરભેગી કરી દેશે – ડૉ. હિમાંશુ પટેલ ચૂંટણી ટાણે ૫૦ લાખ મકાન આપવાની છેતરામણી જાહેરાત કરનાર ભાજપ સરકારે ચાર વર્ષમાં ૧૦ ટકા લક્ષ્યાંક પણ પૂરો નહીં કરતા જેમાં ...
Read Moreકેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “પહેલા હતું ગુજરાત યાર હવે છે આખો દેશ વાયદાબજાર” જેવી સ્થિતિ આ બજેટની છે આ બજેટ મૂડિવાદી છે. મોટા મોટા આંકડા સાથે નાણામંત્રીએ રજૂ કરેલ ...
Read Moreકેન્દ્રીય બજેટમાં શિક્ષણ અંગે કરવામાં આવેલી જોગવાઈ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારે છેલ્લા ૩ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે નાણા ફાળવણીમાં સતત ઘટાડો કરવામાં આવી ...
Read Moreકેન્દ્રીય બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈ, મોદી સરકારની જુદી જુદી જાહેરાતો, પ્રજાને પડતી હાલાકીઓ, અચ્છેદિન ના વાયદા, મોંઘવારી એ મોટો પડકાર છે ત્યારે સરકારના અબજો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો હકીકતમાં કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરી અને મળતીયાઓના હિત માટે રજૂ થનાર છે તેવા આક્ષેપ સાથે ...
Read Moreગુજરાત કોંગ્રેસના આર્થિક બાબતો અંગેની (વેપાર – સંગઠન) સમિતિના ચેરમેન શ્રી નિતિન શાહે આજ રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખી તાજેતરમાં નોટબંધીનો જે “મોદી સરકાર” દ્વારા નિર્ણય લેવામાં આવ્યો તેનાથી “મોદી આવ્યા મંદી લાવ્યા” ની સામાન્ય છાપ ગામે ...
Read Moreસમાજના વિવિધ વર્ગો માટે કેન્દ્રીય બજેટમાં જરૂરી જોગવાઈઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૩૧-૦૧-૨૦૧૭ ને રોજ મંગળવાર સાંજે ૪-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ...
Read Moreરાજ્યની સૌથી જુનામાં જુની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, કોમર્સ સાયન્સ સહિતની ૨૮૬ કોલેજોમાંથી ૧૭૯ કોલેજોમાં આચાર્યોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ત્યારે શિક્ષણના નામે જુદા જુદા ઉત્સવો કરનાર શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ શિક્ષણ માટે ગંભીર બને સાથોસાથ આચાર્યો અને ...
Read More