રાજ્યમાં ૧૦,૦૦૦ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ હોવા છતાં ભાજપ સરકાર સરકારી ખર્ચે સેવાસેતુ કાર્યક્રમના નામે આદર્શ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લઘન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ તાકીદે આદર્શ આચાર સંહિતા પાલન કરાવવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read MoreAuthor Archives:
ભાજપ સરકારના મંત્રી મહેરબાન, ચિરીપાલ પહેલવાન. કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર કબજો કરી, કરોડો રૂપિયા એકત્ર કરનાર ચિરીપાલ માટે ભાજપના મંત્રી-પદાધિકારીઓની મહેરબાની પાછળનું કારણ શું? સામાન્ય નાગરિકને રહેવા માટેના એક રૂમ સાથે વધારાનું બાંધકામ અંગે કોઈ ફરિયાદ મળે તો કોર્પોરેશનના ...
Read Moreનોટબંધી બાદ આયોજનના અભાવે ઉભી થયેલી અવ્યવસ્થાના કારણે રાજ્યના ૯૦ ટકા કર્મચારીઓ -પેન્શનરોનો તા. ૧લી ડિસેમ્બરે પગારથી વંચિત રહ્યાં. રાજ્યના ૯ લાખ કર્મચારી-પેન્શનરોને નાણાં આપવામાં નિષ્ફળ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અને ભાજપ સરકાર આયોજનની નિષ્ફળતા માટે જવાબદાર. બેન્કોની કલાકો સુધી ...
Read Moreભાજપ સરકાર ખરેખર જંગ જીતી ગઈ હોય તે સાબિત કરવા માટે ઈવીએમ ને બદલે બેલેટ પેપરથી પુનઃ ચૂંટણી આયોજીત કરાવે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવે. નવેમ્બર – ૨૦૧૬ માં યોજાયેલ જિલ્લા પંચાયતની ૭ બેઠકો, તાલુકા પંચાયતની ૧૫ ...
Read Moreઆજ રોજ એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી શાહનવાઝ શેખની આગેવાનીમાં સવારે ૧૧.૦૦ કલાકે કલેકટરશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓની ફીમા ૫૦૦ ...
Read Moreનવેમ્બર – ૨૦૧૬ માં યોજાયેલ જિલ્લા પંચાયતની ૭ બેઠકો, તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને નગરપાલિકાની ૧૮ બેઠકો પેટા ચૂંટણી, વાપી અને કનકપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ગોંડલ તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણીઓના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. ...
Read More“જનઆક્રોશ દિવસ” અંતર્ગત અમદાવાદ ખાતે ઐતિહાસિક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેથી બપોરે ૨-૦૦ કલાકે “જનઆક્રોશ રેલી” મોટી સંખ્યામાં બાઈક-સ્કૂટર સ્વરૂપે આશ્રમ રોડ થઈને શ્રીમતી ઈન્દીરાજીની પ્રતિમા, રૂપાલી-સરદારબાગ ખાતે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...
Read More
“જનઆક્રોશ દિવસ” અંતર્ગત અમદાવાદ ખાતે ઐતિહાસિક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેથી બપોરે ૨-૦૦ કલાકે “જનઆક્રોશ રેલી” મોટી સંખ્યામાં બાઈક-સ્કૂટર સ્વરૂપે આશ્રમ રોડ થઈને શ્રીમતી ઈન્દીરાજીની પ્રતિમા, રૂપાલી-સરદારબાગ ખાતે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...
Read More
કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક નાગરિકો દ્વારા ભાજપના ૧૦૦ થી વધુ ધારાસભ્યોના નિવાસ સ્થાને ઉગ્ર દેખાવો-ઘેરાવ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનોની અટકાયત રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ ...
Read Moreકોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક નાગરિકો દ્વારા ભાજપના ૧૦૦ થી વધુ ધારાસભ્યોના નિવાસ સ્થાને ઉગ્ર દેખાવો-ઘેરાવ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનોની અટકાયત રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ ...
Read More