અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ઈતિહાસ ખૂબ જ ગૌરવવંતો રહ્યો છે. ભારત દેશના મહાન વિભૂતિ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ગણેશ વાસુદેવ માંવલંકર જેવા મહાપુરુષોએ અમદાવાદ શહેરને નેતૃત્વ પૂરૂ પાડ્યું છે. આ ઉજ્જવળ પરંપરાના વારસદારો તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણે સૌ ...
Read MoreAuthor Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી બલવંતસિંહ રાજપુત, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાશ્રી શૈલેષ પરમાર, ધારાસભ્યશ્રીઓ ડૉ. તેજશ્રીબેન પટેલ, શ્રીમતી કામિનીબા રાઠોડ, શ્રી બળદેવજી ઠાકોર, શ્રી ...
Read Moreગઈ કાલે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા નલિયા કાંડની ફરિયાદના એક માસ થયા છતાં ૬૫ આરોપીઓ જેમાં ભાજપના નેતાઓ ખુદ બળાત્કારીઓ છે. ભાજપાનું શાસન છે ત્યારે પોતાના નેતાઓને પકડવામાં નિષ્ફળ નીવડેલ, જેના સંદર્ભમાં ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી સોનલબેન પટેલની આગેવાનીમાં ...
Read Moreનલીયા દુષ્કર્મ કાંડમાં જે રીતે વિગતો એક પછી એક ખુલ્લી પડી રહી છે, પીડીતાની એફ.આઈ.આર. નોંધતા પોલીસ તંત્રને ૧૩ દિવસ જેટલો લાંબો સમય લાગે, સમગ્ર કાંડમાં મોટા માથાઓના નામ ન ખૂલે તે માટે સમગ્ર તંત્ર કામે લાગે ત્યારે ગુજરાતની બહેન-દિકરીઓની ...
Read Moreઆ પત્ર આપને કચ્છ નલિયામાં બનેલી કાળજું કંપાવી દેનાર ઘટનાથી માહિતગાર કરવા સોપ્યો છે. આપને રાજનીતિ સાથે સીધો સબંધ નથી, પણ જયારે એક દીકરીની લાજ લુંટાઈ હોય અને તેને ન્યાય મળવાને બદલે ચરિત્રહનન કરી બળાત્કારીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ...
Read Moreભાજપ હંમેશા ખેડૂતોના હામી હોવાનો દાવો કરનાર ભાજપ શાસકો ખેડૂતો પર બેફામ અત્યાચાર ગુજારી રહી છે. ત્યારે ૩૮ થી વધુ ગામના ખેડૂતોની શાંતિ પૂર્વક રેલી પર ભાજપ શાસકોના ઈશારે પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreમોદી-જેટલી અને ઉર્જિત પટેલ હવે નોટબંધીના મુદ્દે ગુજરાતના ગાલ પર કેમ થપ્પડ મારી રહ્યાં છે. ગુજરાતના નોટબંધી અંગેના અન્યાય બાબતે ગુજરાત ભાજપના મુખ્યમંત્રી, સાંસદશ્રી કે કોઈ નેતાની હિમ્મત નથી કે જે દિલ્હીમાં રજૂઆત પણ કરી શકે. દેશમાં રૂા. ૫૦૦-૧૦૦૦ ની ...
Read Moreભારતીય સૈન્યના જવાન શ્રી ગોપાલસિંહ ભદોરીયાના પાર્થિવ દેહને આજરોજ અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રધ્ધાંજલી-પુષ્પાંજલી પાઠવવામાં આવી હતી. શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને શ્રધ્ધાંસુમન પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ ...
Read Moreમહિલાઓની લૂંટાતી લાજ, ભાજપ તારું ગુંડા રાજ” “ભાજપ આઈકાર્ડ આપે છે, મહિલા થરથર કાંપે છે” “જો સાચી તપાસ થાશે, તો ઉપર સુધી રેલો જાશે” પ્લે કાર્ડ સાથે નલીયા દુષ્કર્મ પીડિત મહિલાને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. ...
Read More
“મહિલાઓની લૂંટાતી લાજ, ભાજપ તારું ગુંડા રાજ” “ભાજપ આઈકાર્ડ આપે છે, મહિલા થરથર કાંપે છે” “જો સાચી તપાસ થાશે, તો ઉપર સુધી રેલો જાશે” પ્લે કાર્ડ સાથે નલીયા દુષ્કર્મ પીડિત મહિલાને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. ...
Read Moreભરૂચ જીલ્લા કોંગ્રેસ આયોજીત જંબુસર ખાતે યોજાયેલ ‘જન વેદના’ સંમેલનને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના પુર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે બળાત્કારીઓને ઊંધા લટકાવી ચામડી ઉતારી જાય ત્યાં સુધી ફટકારવા જોઈએ તેવું ઉતર પ્રદેશની ચુંટણી સભામાં નિવેદન કરનાર। ...
Read More