ઉત્તર ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ વિવિધ વચનો પણ હકીકતમાં ૧૪ વર્ષના મુખ્યમંત્રી તરીકેના અને છેલ્લા ૨.૫ વર્ષના પ્રધાનમંત્રી તરીકે કાર્યકાળમાં એક પણ વચન પાળવામાં આવ્યું નથી અને આ વચનો સમગ્ર દેશમાં જે રીતે ૧૫-૧૫ લાખ દરેકના ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreરાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર દબાણ, સરકારી જમીન પચાવી પાડવી સહિતની બાબતો દ્વારા ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર-ધનસંગ્રહ યોજના અંગે ભાજપ સરકાર શ્વેતપત્ર બહાર પાડે. ભાજપ શાસનમાં વર્ષ ૨૦૧૨ માં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય-મધ્યમ વર્ગ ...
Read Moreગુજરાતમાં જમીન હડપ કરવા અનુપમ ખેર – નરેન્દ્ર મોદી સમક્ષ મુજરો કરે છે. – કોંગ્રેસ ભાજપની વિચારધારા અને કોંગ્રેસની દેશભક્તિ માટે જાહેર ચર્ચા કરવા અનુપમ ખેરને ખુલ્લો પડકાર – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં સોનાની લગડી જેવી જમીનો ફિલ્મ સીટીના ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Letter
Read Moreનોટબંધીના ૨૮ મા દિવસે પણ પ્રજા ત્રસ્ત અને વડાપ્રધાન ભાષણમાં મસ્ત છે. ૧૪.૫ લાખ કરોડમાંથી ૧૨.૬ લાખ કરોડની ૫૦૦-૧૦૦૦ ની નોટની રકમ બેન્કમાં જમા થઈ ગઈ છે, તો કાળુ નાણું છે ક્યાં? મધ્યમ વર્ગ અને ગરીબોને હેરાન કરનાર ભાજપે અને ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Conf. Invitation
Read Moreસરકારી કચેરીઓમાં નિયમ વિરૂદ્ધ એ.સી. થી એલ.ઈ.ડી. બલ્બની જાહેરાત હાસ્યાસ્પદ ભાજપ સરકારની પ્રજાને ઝટકા આપતી ઊર્જા નીતિમાં સરકારી વીજમથકોનાં ભોગે ખાનગી કંપનીઓ માલામાલ થઈ છે – ડૉ. હિમાંશુ પટેલ ભાજપની અણઘડ નિતીને કારણે સરકારી વીજમથકો બંધ પડ્યા. સામાન્ય પ્રજાને ઝટકા ...
Read Moreમહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૬૦ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી પ્રેરણા ...
Read Moreકેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી કાળાધનને ૪૫ટકા ટેક્ષ આપીને ધોળા નાણાં કરવાની વીડીઆઈએસ યોજનામાં ૧૩૮૬૦ કરોડ જેટલી જંગી રકમ રોકડ સ્વરૂપે કાળાધનની જાહેરાત કરનાર અમદાવાદમાં સામાન્ય ફ્લેટમાં રહેતા શ્રી મહેશ શાહ કે જેઓએ જાહેરાત બાદ હપ્તા સ્વરૂપે ઈન્કમ ટેક્ષમાં જે રકમ જમા ...
Read Moreવિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો-આગેવાનોએ પક્ષ નિયત કરેલ પ્રફોર્મા-અરજીપત્રક દ્વારા તા. ૫/૧૨/૨૦૧૬ થી તા. ૨૧/૧૨/૨૦૧૬ સુધી “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિના મૂલ્યે ઉપલબ્ધ થશે અને સંપૂર્ણ વિગત ...
Read More