કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી / નેતાશ્રીઓ અને મહાનગરોના વોર્ડ પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ ...
Read MoreAuthor Archives:
મહિલાઓને પોતાના ઘરના ઘરનું સ્વપ્નું ચકનાચૂર થતાં પ્રજા ભાજપને આગામી વિધાનસભા-૨૦૧૭ માં ઘરભેગી કરી દેશે – ડૉ. હિમાંશુ પટેલ ચૂંટણી ટાણે ૫૦ લાખ મકાન આપવાની છેતરામણી જાહેરાત કરનાર ભાજપ સરકારે ચાર વર્ષમાં ૧૦ ટકા લક્ષ્યાંક પણ પૂરો નહીં કરતા જેમાં ...
Read Moreકેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “પહેલા હતું ગુજરાત યાર હવે છે આખો દેશ વાયદાબજાર” જેવી સ્થિતિ આ બજેટની છે આ બજેટ મૂડિવાદી છે. મોટા મોટા આંકડા સાથે નાણામંત્રીએ રજૂ કરેલ ...
Read Moreકેન્દ્રીય બજેટમાં શિક્ષણ અંગે કરવામાં આવેલી જોગવાઈ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારે છેલ્લા ૩ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે નાણા ફાળવણીમાં સતત ઘટાડો કરવામાં આવી ...
Read Moreકેન્દ્રીય બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈ, મોદી સરકારની જુદી જુદી જાહેરાતો, પ્રજાને પડતી હાલાકીઓ, અચ્છેદિન ના વાયદા, મોંઘવારી એ મોટો પડકાર છે ત્યારે સરકારના અબજો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો હકીકતમાં કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરી અને મળતીયાઓના હિત માટે રજૂ થનાર છે તેવા આક્ષેપ સાથે ...
Read Moreગુજરાત કોંગ્રેસના આર્થિક બાબતો અંગેની (વેપાર – સંગઠન) સમિતિના ચેરમેન શ્રી નિતિન શાહે આજ રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખી તાજેતરમાં નોટબંધીનો જે “મોદી સરકાર” દ્વારા નિર્ણય લેવામાં આવ્યો તેનાથી “મોદી આવ્યા મંદી લાવ્યા” ની સામાન્ય છાપ ગામે ...
Read Moreસમાજના વિવિધ વર્ગો માટે કેન્દ્રીય બજેટમાં જરૂરી જોગવાઈઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૩૧-૦૧-૨૦૧૭ ને રોજ મંગળવાર સાંજે ૪-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ...
Read Moreરાજ્યની સૌથી જુનામાં જુની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, કોમર્સ સાયન્સ સહિતની ૨૮૬ કોલેજોમાંથી ૧૭૯ કોલેજોમાં આચાર્યોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ત્યારે શિક્ષણના નામે જુદા જુદા ઉત્સવો કરનાર શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ શિક્ષણ માટે ગંભીર બને સાથોસાથ આચાર્યો અને ...
Read Moreવાયબ્રન્ટ ગુજરાત – ૨૦૦૯માં તત્કાલીન મંત્રી સૌરભ પટેલે ઉર્જા ક્ષેત્રે વિવિધ કંપનીઓ સાથે કરેલ MOU ફક્ત ને ફક્ત સ્વપ્રસીધ્ધી માટે જ, તે પૈકી એકપણ પાવર પ્લાન્ટ સ્થપાયો નથી. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note MOU
Read Moreરાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છેઃ ૧૧ મહિના કરતાં વધુ સમયથી પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થઈ નથી. આઉટસોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર કામ કરતાં કર્મચારીઓને ચૂકવે છે શ્રમ અને ...
Read More