Author Archives: Ashvin Gohil

24 Dec
0

અખિલ ભારતીય યુથ કોંગ્રેસ સમગ્ર દેશમાં જનઆંદોલન : 24-12-2016

સહારા કંપની અને બિરલા કંપનીમાં ઇન્કમટેક્ષ – EDના દરોડા માં પકડાયેલા દસ્તાવેજો – ડાયરીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જુદી જુદી તારીખે – સમયે રૂ. ૪૦ કરોડ અને રૂ. ૨૫ કરોડના ભ્રષ્ટાચાર લેણદેણના પુરાવા અંગે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ...

Read More
24 Dec
0

ઓ.એન.જી.સી. – જી.એસ.પી.સી. કૌભાંડ : 24-12-2016

તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડી જી.એસ.પી.સી. કંપનીનું ભોપાળું બહાર ન પડે તે માટે ઓ.એન.જી.સી. ને પધરાવી દેવા માટે વિશેષ દબાણ કરવામાં આવ્યુઃ શ્રી ભરતસિંહ સોલંકી જી.એસ.પી.સી. ના રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે ...

Read More
111
24 Dec
0

“નવસર્જન ગુજરાત જનસભા”

Read More
24 Dec
0

પત્રકાર પરિષદ: ૨૪-૧૨-૨૦૧૬

Read More
23 Dec
0

વાયબ્રન્ટમાં કરોડો રૂપિયાના MOU બતાડવા શહેરી વિકાસ સત્તામંડળોનું દબાણ : 23-12-2016

વાયબ્રન્ટમાં કરોડો રૂપિયાના MOU બતાડવા શહેરી વિકાસ સત્તામંડળોનું દબાણ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે રાજ્યના શહેરી વિકાસ સત્તામંડળો દ્વારા નવા જીડીસીઆરનો કોઈ જ અમલ નહીં થતાં ખેડૂતો અને બિલ્ડર્સોની દયનીય સ્થિતિ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં લગભગ દરેક ...

Read More
23 Dec
0

વડોદરા ખાતે હાઈપ્રોફાઈલ ઉદ્યોગપતિઓની દારૂની મહેફિલમાં રાત્રે ૨૫૦ થી વધુની પોલીસે કરેલી ધરપકડ : 23-12-2016

વડોદરા ખાતે હાઈપ્રોફાઈલ ઉદ્યોગપતિઓની દારૂની મહેફિલમાં રાત્રે ૨૫૦ થી વધુની પોલીસે કરેલી ધરપકડ અને સવારે વિશેષ સગવડો સાથે થયેલા જામીન દર્શાવે છે કે, ભાજપ સરકારમાં છેલ્લા ૨૦ વર્ષમાં અમીરો માટે એક કાયદો અને ગરીબો-સામાન્ય વર્ગ માટે બીજો કાયદો હોય તેવું ...

Read More
23 Dec
0

ઈમાનદારીનો ઢોલ પીટતા શ્રી નરેન્દ્ર મોદીની પોલ ખુલી ગઈ : 23-12-2016

ઈમાનદારીનો ઢોલ પીટતા શ્રી નરેન્દ્ર મોદીની પોલ ખુલી ગઈ સહારા – બિરલા કંપનીમાં ખુલ્લા પડેલા ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ થી શ્રી નરેન્દ્ર મોદી કેમ ભાગી રહ્યા છે ? કેમ ડરી રહ્યા છે ? દેશની જનતા જાણવા માંગે છે “ખાતો નથી ...

Read More
21 Dec
0

મહેસાણા ખાતે નવસર્જન ગુજરાત જનસભા – શ્રી રાહુલ ગાંધી : 21-12-2016

મહેસાણ ખાતે નવસર્જન ગુજરાત જનસભા પહેલાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ઉંઝા ખાતેના ઐતિહાસિક શ્રી ઉમિયા માતા દેવસ્થાને દર્શન કર્યા હતા. ત્યારબાદ મહેસાણા ખાતે જંગી જનમેદનીને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું ...

Read More
Rahul Gandhi at Mehsana Jansabha
21 Dec
0

મહેસાણા ખાતે આયોજીત “નવસર્જન ગુજરાત જનસભા”

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ મહેસાણા ખાતે “નવસર્જન ગુજરાત જનસભા”માં જંગી જનમેદનીને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે. મોદીની સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેશે ...

Read More
Shri Rahul Gandhi Visited UMIYA MATA Temple
21 Dec
0

Shri Rahul Gandhi Visited UMIYA MATA Temple

Read More
21 Dec
0

મહેસાણા ખાતે આયોજીત “નવસર્જન ગુજરાત જનસભા”

Read More
21 Dec
0

ઉંઝાધામમા માં ઉમિયાના ચરણોમાં શિશ ઝુકાવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી

Read More