સુરક્ષિત મહિલા- સુરક્ષિત ગુજરાત’ ‘બેટી બચાવો-બેટી બચાવો’ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનાર ભાજપના જ પદાધિકારી – નેતાઓ નલિયા દુષ્કર્મ કાંડમાં સંડોવણી પછી ભાજપના ચાલ-ચલન-ચરિત્ર ખુલ્લા પડી ગયા છે. ત્યારે ભાજપની ભગીની સંસ્થાઓ ક્યાં ગઈ ? મહિલા ભાજપ, દુર્ગાવાહીની ક્યાં ...
Read MoreAuthor Archives:
ખેડૂતોને પાયમાલ કરનાર ભાજપ સરકાર વિના વ્યાજે ધિરાણ આપે. ખેડૂતવિરોધી ભાજપ સરકારે આવક બમણી કરવાની ગુલબાંગો ફેંકવાનાં બદલે કિસાનોનાં દેવાં સંપૂર્ણપણે માફ કરવા જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ખેડૂતવિરોધી ભાજપ સરકારની છેતરામણી નીતિરીતિનાં કારણે ખેડૂતોની આવક બમણી થવાનાં બદલે પાયમાલ થયેલાં ...
Read Moreનલીયા દુષ્કર્મ કેસમાં ખુલી રહેલાં એક પછી એક ભાજપના નેતાઓના નામો તેમ છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. ભાજપના કચ્છ જિલ્લાના આગેવાનોની પત્રકાર પરિષદમાં ભોગ બનનાર પીડીતાની તસવીર જાહેર કરીને ભાજપના નેતાઓએ સુપ્રિમ કોર્ટના આદેશની પણ અવગણના કરી છે. ...
Read Moreનલિયા દુષ્કર્મ કાંડ એ કર્યું એ સમગ્ર ગુજરાતને શર્મસાર. યુવા કોંગ્રેસ દ્વારા આજરોજ અમદાવાદ – રાજકોટ- કચ્છ – અમરેલી –ગીર સોમનાથ – મોરબી અને વડોદરામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અમદવાદમાં ૩૧ કાર્યકરોની અટકાયત આગામી દિવસોમાં ગુજરાતના તમામ જીલ્લા – તાલુકા મથકે ...
Read Moreસેવાદળના મુખ્ય સંગઠક અને કોંગ્રેસપક્ષના વરિષ્ઠ આગેવાનશ્રી લક્ષ્મણભાઈ આગઠના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્વ. લક્ષ્મણભાઈ આગઠ સેવાદળના સૈનિક કાર્યકર તરીકે ...
Read Moreકોંગ્રેસ પક્ષના ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય અને દુધ ઉત્પાદક સંઘમાં સહકારી ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર શ્રી રામસિંહભાઈ પરમાર અમૂલ ડેરીના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. સાથો સાથ બોરસદના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ પરમાર અમૂલ ડેરીના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. અમૂલના અધ્યક્ષ તરીકે શ્રી ...
Read Moreરાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં સંબોધન કરતાં સાંસદશ્રી અહેમદભાઈ પટેલ માનનીય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભાર પ્રસ્તાવ ઉપર બોલવાની મને તક આપવા બદલ આભાર. મને એ બાબત અત્યંત રસપ્રદ જણાઈ કે રાષ્ટ્રપતિના ઉદબોધન પ્રારંભ ત્રણ મહત્વના ઐતિહાસિક બનાવો ...
Read Moreભાજપ સરકારની બેધારી નીતિથી ટોલટેક્ષમાં કરોડો રૂપિયાની ઉઘાડી લૂંટ અમદાવાદ-વડોદરા (નેશનલ હાઈવે નં. ૮) ના જુના રોડ પર એક્સપ્રેસ હાઈવે (નેશનલ એક્સપ્રેસ હાઈવે નં. ૧) કરતાં પણ બમણો ટોલટેક્ષ ઉઘરાવી ભાજપ સરકાર દ્વારા ચલાવાતી લૂંટ તાત્કાલિક બંધ કરવી જાઈએઃ ડા. ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી / નેતાશ્રીઓ અને મહાનગરોના વોર્ડ પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ ...
Read Moreઆક્રોશ જૂથ’ ન્યૂઝ પેપરના તંત્રી વિવિધ સામાજિક સંસ્થાઓમાં સેવા આપતા કોંગ્રેસ અગ્રણી શ્રી જગદીશભાઈ દવે ના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકિય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. જગદીશભાઈ ...
Read Moreઉચ્ચ શિક્ષણ પરિષદની રચનાથી યુનિવર્સિટીઓ સરકારની વાંજિત્ર બની જશે. ભાજપ સરકાર પરિષદની સત્તાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓમાં વિચારધારા થોપી દેશે. ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓથી લઇ કોલેજો સુધી રાજકીય આધિપત્ય પ્રસ્થાપિત કરવાનાં પ્રયાસો કરનાર ભાજપ સરકારે ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદની ...
Read More