Author Archives: Ashvin Gohil

13 Apr
0

શ્રધ્ધાંજલી સ્વ. શ્રી રમેશચંદ્ર અગ્રવાલ : 13-04-2017

ભાસ્કર જૂથના ચેરમેન, સમાજ સેવક શ્રેષ્ઠી શ્રી રમેશચંદ્ર અગ્રવાલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સચિવશ્રી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સ્વ. રમેશચંદ્ર અગ્રવાલ વિશાળ ...

Read More
13 Apr
0

ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ : 13-04-2017

તા. ૧૪મી એપ્રિલ ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ઉપક્રમે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સ્કૂટર રેલી સ્વરૂપે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના અપ્રતિમ યોગદાનને ...

Read More
13 Apr
0

ડૉ. બાબા સાહેબ આંબેડકર અંગે ભાજપ સરકારની વાસ્તવિક્તા : 13-04-2017

ભાજપ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ માટેના નાણાંકીય ફાળવણી, ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ જન્મજયંતિ નિમિત્તે બજેટમાં જોગવાઈ અને ખર્ચ સહિત વિગતો સાથે ભાજપ સરકારની નિતી-રીતીને ખુલ્લી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા ...

Read More
13 Apr
0

ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષ રેલીનો આરંભ : 13-04-2017

પ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલી અંગે જાહેરાત ...

Read More
13 Apr
0

જી.એસ.પી.સી. ના સત્તાધીશો કૌભાંડ આચરી તેજસ્વી યુવાનોને અન્યાય : 13-04-2017

જી.એસ.પી.સી. ના સત્તાધીશો કૌભાંડ આચરી તેજસ્વી યુવાનોને કેમ અન્યાય કરે છે? સિસ્ટમમાં જ ખામી છે જે હંમેશા શંકા ઉપજાવે છેઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવ્યું હતુ કે, ૨૦૧૪-૧૫ માં જી.એસ.પી.સી. ની ૩૬૦ જેટલી ...

Read More
12 Apr
0

શ્રધ્ધાંજલી સ્વ. શ્રી રમેશચંદ્ર અગ્રવાલ : 12-04-2017

ભાસ્કર જૂથના ચેરમેન, સમાજ સેવક શ્રેષ્ઠી શ્રી રમેશચંદ્ર અગ્રવાલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સચિવશ્રી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સ્વ. રમેશચંદ્ર અગ્રવાલ વિશાળ ...

Read More
11 Apr
0

૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ૮૬૦ થી વધુ કોંગ્રેસ પક્ષ સમર્થિત : 11-04-2017

૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ૮૬૦ થી વધુ કોંગ્રેસ પક્ષ સમર્થિત (૬૯ ટકાથી )વધુ પંચાયતો પર વિજય. ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નિતિ સામે ગ્રામ્ય મતદારોનો આક્રોશ. ગુજરાતમાં યોજાયેલ ૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ૮૬૦ થી વધુ ગ્રામ્ય પંચાયતો પર કોંગ્રેસ સમર્થિત સરપંચો-સદસ્યોનો ...

Read More
11 Apr
0

ફેક્ટ્રીઝ બીલ – ૨૦૧૬ પર રાજ્ય સભામાં દેશના શ્રમિકો અને રોજગારીની વાસ્તવિક્તા પર હકીકતો રજૂ કરતાં વરિષ્ઠ સાંસદ શ્રી અહમદભાઈ પટેલ : 11-04-2017

એક તરફ સરકાર દાવો કરે છે કે ભારતીય અર્થ વ્યવસ્થા તેજીથી આગળ વધે છે પરંતુ બેરોજગારીમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે. રોજગાર વગરનો વિકાસ દેશને ક્યાં લઈ જશે? કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશના શ્રમિકોને નુક્શાન કરતાં – રોજગારી છીનવતા ...

Read More
11 Apr
0

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સામે મુંબઈ કોર્ટનું ફરી વખત નોન બેઈલેબલ વોરંટ : 11-04-2017

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સામે મુંબઈ કોર્ટનું ફરી વખત નોન બેઈલેબલ વોરંટ. ભાવનગર ડી.એસ.પી. એ અગાઉ વોરંટ ની બજવણી ન કરેલ હોવાથી કોર્ટે વોરંટ બજવણી માટે ડી.જી.પી. ને આદેશ કર્યો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બાંદ્રા મુંબઈની ૫૮ મી કોર્ટે ગઈ કાલે ...

Read More
20
10 Apr
0

અમદાવાદ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયનું ઉદ્ઘાટન

આજ રોજ અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના વરદ હસ્તે તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ટ્રસ્ટ ભદ્ર ખાતે સૌ પ્રથમ ધ્વજ વંદન કરી વંદેમાતરમ અને ...

Read More
10 Apr
0

અમદાવાદ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયનું ઉદ્ઘાટન

Read More
09 Apr
0

નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન – બોડેલી

Read More