Author Archives: Ashvin Gohil

Beti Bachao Yatra - WEB
17 Feb
0

બેટી બચાવો યાત્રા

Read More
16 Feb
0

મહિલા કોંગ્રેસ પ્રેસનોટ : 16-02-2017

ગઈ કાલે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા નલિયા કાંડની ફરિયાદના એક માસ થયા છતાં ૬૫  આરોપીઓ જેમાં ભાજપના નેતાઓ ખુદ બળાત્કારીઓ છે. ભાજપાનું શાસન છે ત્યારે પોતાના નેતાઓને પકડવામાં નિષ્ફળ નીવડેલ, જેના સંદર્ભમાં ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી સોનલબેન પટેલની આગેવાનીમાં ...

Read More
16 Feb
0

કચ્છ-ભૂજના નલીયા થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” : 16-02-2017

નલીયા દુષ્કર્મ કાંડમાં જે રીતે વિગતો એક પછી એક ખુલ્લી પડી રહી છે, પીડીતાની એફ.આઈ.આર. નોંધતા પોલીસ તંત્રને ૧૩ દિવસ જેટલો લાંબો સમય લાગે, સમગ્ર કાંડમાં મોટા માથાઓના નામ ન ખૂલે તે માટે સમગ્ર તંત્ર કામે લાગે ત્યારે ગુજરાતની બહેન-દિકરીઓની ...

Read More
15 Feb
0

વડાપ્રધાનના માતૃશ્રીને મહિલા કોંગ્રેસ દ્વારા પોસ્ટકાર્ડ : 15-02-2017

આ પત્ર આપને કચ્છ નલિયામાં બનેલી કાળજું કંપાવી દેનાર ઘટનાથી માહિતગાર કરવા સોપ્યો છે. આપને રાજનીતિ સાથે સીધો સબંધ નથી, પણ જયારે એક દીકરીની લાજ લુંટાઈ હોય અને તેને ન્યાય મળવાને બદલે ચરિત્રહનન કરી બળાત્કારીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ...

Read More
14 Feb
0

ખેડૂતોની આ રેલીને રેથડ ગામ પાસે જ પોલીસે બળપ્રયોગ કરીને આગળ જતા અટકાવી દીધી હતી. ગુંડાગીર્દી પર ઉતરી આવેલી પોલીસે ખેડૂતોને માર માર્યો 14-02-2017

ભાજપ હંમેશા ખેડૂતોના હામી હોવાનો દાવો કરનાર ભાજપ શાસકો ખેડૂતો પર બેફામ અત્યાચાર ગુજારી રહી છે. ત્યારે ૩૮ થી વધુ ગામના ખેડૂતોની શાંતિ પૂર્વક રેલી પર ભાજપ શાસકોના ઈશારે પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
13 Feb
0

૫૦૦-૧૦૦૦ ની નોટો બદલવા માટે એમ ચાર મેટ્રો સીટી દિલ્હી, મુંબઈ, કલકત્તા અને મદ્રાસ તેમ છતાં પાંચમું નાગપૂર કેમ તો પછી અમદાવાદ કેમ નહીં : 13-02-2017

મોદી-જેટલી અને ઉર્જિત પટેલ હવે નોટબંધીના મુદ્દે ગુજરાતના ગાલ પર કેમ થપ્પડ મારી રહ્યાં છે. ગુજરાતના નોટબંધી અંગેના અન્યાય બાબતે ગુજરાત ભાજપના મુખ્યમંત્રી, સાંસદશ્રી કે કોઈ નેતાની હિમ્મત નથી કે જે દિલ્હીમાં રજૂઆત પણ કરી શકે. દેશમાં રૂા. ૫૦૦-૧૦૦૦ ની ...

Read More
13 Feb
0

શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રધ્ધાંજલી-પુષ્પાંજલી : 13-02-2017

ભારતીય સૈન્યના જવાન શ્રી ગોપાલસિંહ ભદોરીયાના પાર્થિવ દેહને આજરોજ અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રધ્ધાંજલી-પુષ્પાંજલી પાઠવવામાં આવી હતી. શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને શ્રધ્ધાંસુમન પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ ...

Read More
13 Feb
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. લાંબી પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં “માનવ સાંકળ” રચીને દેખાવો યોજાયા : 12-02-2017

મહિલાઓની લૂંટાતી લાજ, ભાજપ તારું ગુંડા રાજ” “ભાજપ આઈકાર્ડ આપે છે, મહિલા થરથર કાંપે છે” “જો સાચી તપાસ થાશે, તો ઉપર સુધી રેલો જાશે” પ્લે કાર્ડ સાથે નલીયા દુષ્કર્મ પીડિત મહિલાને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. ...

Read More
1
12 Feb
0

નલિયા દુષ્કર્મ કાંડના વિરોધમાં માનવ સાંકળ

“મહિલાઓની લૂંટાતી લાજ, ભાજપ તારું ગુંડા રાજ” “ભાજપ આઈકાર્ડ આપે છે, મહિલા થરથર કાંપે છે” “જો સાચી તપાસ થાશે, તો ઉપર સુધી રેલો જાશે”  પ્લે કાર્ડ સાથે નલીયા દુષ્કર્મ પીડિત મહિલાને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. ...

Read More
11 Feb
0

જંબુસર ખાતે યોજાયેલ ‘જન વેદના’ સંમેલન : 11-02-2017

ભરૂચ જીલ્લા કોંગ્રેસ આયોજીત જંબુસર ખાતે યોજાયેલ ‘જન વેદના’ સંમેલનને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના પુર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે બળાત્કારીઓને  ઊંધા લટકાવી ચામડી ઉતારી જાય ત્યાં સુધી ફટકારવા જોઈએ તેવું ઉતર પ્રદેશની ચુંટણી સભામાં નિવેદન કરનાર। ...

Read More
7
11 Feb
0

થરાદ ખાતે આયોજિત ખેડૂત સંમેલન

Read More
10 Feb
0

આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. : 10-02-2017

આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત યુનીવર્સીટીના “માસ્ટર ઓફ ફીઝીકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ”માં સવારે “યોગા” નું કોર્ષ ચાલે છે. જયારે સવાર ની વિદ્યાર્થીનીઓ યોગા કરે છે એ સ્થળે કેમેરા લગાવવામાં આવ્યા છે. તો ...

Read More