૬૮મા ગણતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ત્રિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત કાર્યકર ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાતની જનતા તથા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગણતંત્રનું પર્વ દેશમાં ...
Read MoreAuthor Archives:

મહેસાણા ખાતે કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય જનસભા અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલ જંગી જનવેદના સંમેલનની સફળતા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી કાર્યક્રમો ઘડી કાઢવા માટે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ૩૦૦ થી વધુ આગેવાનોની બેઠકમાં ...
Read Moreકાયદો વ્યવસ્થા, કુદરતી આપત્તી અને ટ્રાફિકમાં પોલીસતંત્રને મદદરૂપ થવા ફરજ બજાવતા ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને ચાર મહિના કરતાં વધુ સમયથી વેતન ન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreઆઝાદી જંગના લડવૈયા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ અને લોખંડી મહિલા શ્રીમતી ઈન્દીરા ગાંધીનું જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે બંને મહાનુભાવોને જનવેદના સંમેલનની શરૂઆત પહેલા પુષ્પાંજલી કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, ...
Read More
આઝાદી જંગના લડવૈયા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ અને લોખંડી મહિલા શ્રીમતી ઈન્દીરા ગાંધીનું જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે બંને મહાનુભાવોને જનવેદના સંમેલનની શરૂઆત પહેલા પુષ્પાંજલી કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, ...
Read Moreભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ૭૦ દિવસ વીતી ગયાં છતાં પ્રજાની તકલીફ દુર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે નાગરિકોની ...
Read Moreગુજરાતમાં ૨૦ વર્ષથી સત્તાધારી ભાજપની કારોબારીની કરુણતા તો એ છે કે, પ્રજા માટે શું કર્યું અને હવે શું કરશે તે અંગે ચર્ચા-વિચારણા કરવાને બદલે પ્રતિપક્ષ કોંગ્રેસ પક્ષ પર ઠરાવ પસાર કરવો પડે એ જ દર્શાવે છે કે, ભાજપ સરકારની જનવિરોધી ...
Read Moreભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ૭૦ દિવસ વીતી ગયાં છતાં પ્રજાની તકલીફ દુર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે નાગરિકોની ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અન્ય ભાષાભાષી સેલના અધ્યક્ષશ્રી દીનાનાથસિંહ ઠાકુરના નેતૃવ હેઠળ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે નવનિયુક્ત અમદાવાદ શહેરના પ્રમુખશ્રી ઓમપ્રકાશ તિવારીના સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ અન્ય ભાષાભાષી સેલ સાથે વિવિધ વ્યવસાયમાં સંકળાયેલા ભાઈ-બહેનો ઉપસ્થિત ...
Read Moreભાજપ સરકારમાં “જળસંચય-બન્યો ધનસંચય” અને “જલ સંગ્રહ બન્યો ધનસંગ્રહ” જળ વિતરણ અને જળ વ્યવસ્થાપનમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ. ગુજરાતમાં ગેરકાયદેસર પાણીનો ૧૦,૦૦૦ કરોડનો વેપારઃ ભાજપ અને મળતીયાઓ સક્રિય તળાવોના ખોદાણ બાદ ચેકડેમ રીપેરીંગના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ...
Read More