Author Archives: Ashvin Gohil

02 May
0

નવસર્જન ગુજરાત “કિનારા બચાવો અભિયાન-બોટ યાત્રા” : 02-05-2017

માંડવી (કચ્‍છ)થી ઉમરગામ (વલસાડ) – તા.૦૩-૦૫-૨૦૧૭થી ત.૧૨-૦૫-૨૦૧૭ કિનારા બચાવો અભિયાન-બોટ યાત્રાનો પ્રારંભ તા.૦૩-૦૫-૨૦૧૭ બુધવારના રોજ સાંજે ૦૪.૦૦ કલાકે કચ્‍છ જીલ્‍લાના માંડવી બંદર ખાતે સાગર ખેડૂ જનસભાને સંબોધન કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન. પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી ઝંડી ફરકાવીને કરશે. ...

Read More
02 May
0

ખેડૂતોના પ્રશ્નો અંગે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર : 02-05-2017

ગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ...

Read More
1
02 May
0

મહામહીમ રાજ્યપાલશ્રીને ખેડૂતોના પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

ગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ...

Read More
01 May
0

ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભા : 01-05-2017

ગુજરાત રાજ્યના ૫૭માં સ્થાપના દિવસ તેમજ વિશ્વ કામદાર દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ૧ લાખ કરતાં વધુ જંગી જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમૂદાયના દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના દર્શન કરીને અખિલ ...

Read More
01 May
0

નવસર્જન આદિવાસી અધિકાર જનસભા – ડેડીયાપાડા

Read More
01 May
0

દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના ચરણોમાં શિશ ઝુકાવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી

Read More
6
01 May
0

નવસર્જન આદિવાસી અધિકાર જનસભા – ડેડીયાપાડા

ગુજરાત રાજ્યના ૫૭માં સ્થાપના દિવસ તેમજ વિશ્વ કામદાર દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ૧ લાખ કરતાં વધુ જંગી જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમૂદાયના દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના દર્શન કરીને અખિલ ...

Read More
DSC_2221
01 May
0

દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના ચરણોમાં શિશ ઝુકાવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ આદિવાસીની પરંપરા મુજબ માથા પર વાસની ટોપલીમાં પૂજાનો સમાન લઇ કુળદેવી પાંડુરી માતાજીના દર્શન કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મંદિરના પુજારીએ રાહુલ ગાંધી વડાપ્રધાન બને અને આગામી ચુંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય ...

Read More
29 Apr
0

“નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” : 29-04-2017

ગુજરાત રાજ્યના “સ્થાપના દિન” “આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ” તા.૧ લી મે, ૨૦૧૭ સોમવારના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદરણીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” બપોરે ૧-૦૦ વાગે ડેડીયાપાડા ખાતે સંબોધન કરશે. “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” માં કોંગ્રેસ ...

Read More
28 Apr
0

ડૉ. મનિષ એમ. દોશીના માતૃશ્રી સ્વ. ગુણવંતીબેન મુકુન્દરાય દોશીનું શ્રીજી શરણ : 28-04-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીના માતૃશ્રી સ્વ. ગુણવંતીબેન મુકુન્દરાય દોશીનું તા. ૨૬/૦૪/૨૦૧૭ ના રોજ શ્રીજી શરણ થયેલ છે. સદગતનું બેસણું હળવદ મુકામે રાખેલ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
28 Apr
0

“કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા” : 28-04-2017

દરિયાઈ રસ્તે યોજનારી નવસર્જન “કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા”ના તા. ૩જી મે, ૨૦૧૭ ના રોજ કચ્છ-માંડવી ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પ્રસ્થાન કરાવશે. યાત્રાના રૂટ ઉપર નાના-મોટા ૩૦ જેટલા બંદરો પર યોજાનારી “સાગર ખેડૂ જનસભા” ને શ્રી અશોક ગેહલોત, શ્રી ...

Read More
Rahul Gandhi Dediyapada  - WEB
28 Apr
0

શ્રી રાહુલ ગાંધી મહાસભા

કોંગ્રેસ આપશે આદિવાસીઓ અને શ્રમજીવીઓને અધિકારીઓનું અભયદાન, આવો રાહુલજી સાથે આ મહાસભામાં જોડાઈ “નવસર્જન ગુજરાત”ના સ્વપ્નને સાકાર કરીએ

Read More