Author Archives: Ashvin Gohil

25 Jan
0

આગેવાનોની બેઠક : 25-01-2017

મહેસાણા ખાતે કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય જનસભા અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલ જંગી જનવેદના સંમેલનની સફળતા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી કાર્યક્રમો ઘડી કાઢવા માટે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ૩૦૦ થી વધુ આગેવાનોની બેઠકમાં ...

Read More
24 Jan
0

૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને ચાર મહિના કરતાં વધુ સમયથી વેતન ન આપવાની બાબત : 24-01-2017

કાયદો વ્યવસ્થા, કુદરતી આપત્તી અને ટ્રાફિકમાં પોલીસતંત્રને મદદરૂપ થવા ફરજ બજાવતા ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને ચાર મહિના કરતાં વધુ સમયથી વેતન ન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
23 Jan
0

“જન વેદના સંમેલન” : 23-01-2017

આઝાદી જંગના લડવૈયા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ અને લોખંડી મહિલા શ્રીમતી ઈન્દીરા ગાંધીનું જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે બંને મહાનુભાવોને જનવેદના સંમેલનની શરૂઆત પહેલા પુષ્પાંજલી કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, ...

Read More
23 Jan
0

આણંદ ખાતે આયોજીત “જન વેદના સંમેલન”

Read More
1
23 Jan
0

આણંદ ખાતે આયોજીત “જન વેદના સંમેલન”

આઝાદી જંગના લડવૈયા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ અને લોખંડી મહિલા શ્રીમતી ઈન્દીરા ગાંધીનું જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે બંને મહાનુભાવોને જનવેદના સંમેલનની શરૂઆત પહેલા પુષ્પાંજલી કરીને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, ...

Read More
22 Jan
0

“જન વેદના સંમેલન” : 22-01-2017

ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ૭૦ દિવસ વીતી ગયાં છતાં પ્રજાની તકલીફ દુર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે નાગરિકોની ...

Read More
22 Jan
0

ભાજપની કારોબારી અંગે : 22-01-2017

ગુજરાતમાં ૨૦ વર્ષથી સત્તાધારી ભાજપની કારોબારીની કરુણતા તો એ છે કે, પ્રજા માટે શું કર્યું અને હવે શું કરશે તે અંગે ચર્ચા-વિચારણા કરવાને બદલે પ્રતિપક્ષ કોંગ્રેસ પક્ષ પર ઠરાવ પસાર કરવો પડે એ જ દર્શાવે છે કે, ભાજપ સરકારની જનવિરોધી ...

Read More
21 Jan
0

“જન વેદના સંમેલન” : 21-01-2017

ભાજપ સરકારના ઉતાવળા અને અવિચારી નોટબંધીના નિર્ણયને કારણે દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મજુરવર્ગ, દૂધ ઉત્પાદકો, નાના વેપારીઓ, સમાજના તમામ વર્ગના લોકો આર્થિક પાયમાલી ભોગવી રહ્યા છે. ૭૦ દિવસ વીતી ગયાં છતાં પ્રજાની તકલીફ દુર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે નાગરિકોની ...

Read More
21 Jan
0

અન્ય ભાષાભાષી સેલ મીટીંગ : 21-01-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અન્ય ભાષાભાષી સેલના અધ્યક્ષશ્રી દીનાનાથસિંહ ઠાકુરના નેતૃવ હેઠળ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે નવનિયુક્ત અમદાવાદ શહેરના પ્રમુખશ્રી ઓમપ્રકાશ તિવારીના સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ અન્ય ભાષાભાષી સેલ સાથે વિવિધ વ્યવસાયમાં સંકળાયેલા ભાઈ-બહેનો ઉપસ્થિત ...

Read More
20 Jan
0

ભાજપ સરકારમાં “જળસંચય-બન્યો ધનસંચય” અને “જલ સંગ્રહ બન્યો ધનસંગ્રહ” : 20-01-2017

ભાજપ સરકારમાં “જળસંચય-બન્યો ધનસંચય” અને “જલ સંગ્રહ બન્યો ધનસંગ્રહ” જળ વિતરણ અને જળ વ્યવસ્થાપનમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ. ગુજરાતમાં ગેરકાયદેસર પાણીનો ૧૦,૦૦૦ કરોડનો વેપારઃ ભાજપ અને મળતીયાઓ સક્રિય તળાવોના ખોદાણ બાદ ચેકડેમ રીપેરીંગના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ...

Read More
RBI GHERAO
20 Jan
0

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી કાર્યક્રમ

Read More
19 Jan
0

ફિક્સ પગાર દુર નથી થયો માત્ર લોલીપોપ. : 19-01-2017

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More