Author Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આયોજીત તાલીમ શિબિર કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં “આપણો પુરુષાર્થ આપણી જીત – લક્ષ્ય ૨૦૧૭” કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા ૧૮૨ વિધાનસભા મતવિસ્તારમાંનગરપાલિકા/ મહાનગરપાલિકા/ તાલુકા પંચાયત / ...
Read Moreવિરમગામ ખાતે મુતક કોન્સ્ટેબલ સ્વ. શ્રી વિનોદભાઈ મકવાણાના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન શ્રી નૌશાદ સોલંકીએ મુલાકાત લીધી. સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર દેત્રોજમાં દલિત કોન્સ્ટેબલની તારીખ ૦૭/૦૫/૨૦૧૭ માં રોજ નિર્મમ હત્યા કરવામાં આવી. ગુજરાતમાં દલિતો પ્રત્યે ...
Read Moreસુપ્રિમ કોર્ટ-હાઈકોર્ટની ફટકાર બાદ અંતે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિકાર કાયદાના લાભ આપવાની ફરજ પડી. અન્ન સુરક્ષા અધિકાર કાયદાના નામ બદલવા કરતાં ભાજપ સરકાર પોતાની માનસિક્તા બદલે ગરીબ સામાન્ય-મધ્યમ વર્ગને હક્ક અધિકાર આપો. અન્ન આયોગ રાજ્યના ૩.૨૪ ...
Read More
એક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” વિસ્તૃત કારોબારી બેઠક “એક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” થીમ સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં ...
Read Moreએક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” વિસ્તૃત કારોબારી બેઠક “એક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” થીમ સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં ...
Read Moreકેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓને કારણે કાશ્મિરમાં જવાનો શહીદ થઈ રહ્યાં છે. હમણાં તાજેતારમાં પાકિસ્તાન દ્વારા બે જવાનોને બર્બરતાપૂર્ણ રહેંસી નાંખવામાં આવ્યા. જેને લઈને પ્રજામાં આક્રોશ છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં લઈને આજે સાંજે પાલડી ખાતેથી શહીદો અમર રહોના નારા સાથે ...
Read More
કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓને કારણે કાશ્મિરમાં જવાનો શહીદ થઈ રહ્યાં છે. હમણાં તાજેતારમાં પાકિસ્તાન દ્વારા બે જવાનોને બર્બરતાપૂર્ણ રહેંસી નાંખવામાં આવ્યા. જેને લઈને પ્રજામાં આક્રોશ છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં લઈને આજે સાંજે પાલડી ખાતેથી શહીદો અમર રહોના નારા સાથે ...
Read Moreકેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓને કારણે કાશ્મિરમાં જવાનો શહીદ થઈ રહ્યાં છે. હમણાં તાજેતારમાં પાકિસ્તાન દ્વારા બે જવાનોને બર્બરતાપૂર્ણ રહેંસી નાંખવામાં આવ્યા. જેને લઈને પ્રજામાં આક્રોશ છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “જય જવાન માર્ચ” આવતી ...
Read Moreભાજપ માત્ર વાણીનો વ્યભિચાર કરે છેઃ કોંગ્રેસ એકબાજુ સૈનિકોના દેહના ટુકડા થયા છે બીજીબાજુ દેશના વડાપ્રધાન જુદા જુદા કાર્યક્રમોમાં વેશ પરીધાન બદલીને શહીદોના લોહીથી રંગાયેલું હોય તેવું લાલ પટ્ટો ગળામાં નાંખી બેશરમીથી ફરી રહ્યાં છે. કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓ ...
Read More