Author Archives: Ashvin Gohil

04 Mar
0

વિસ્તૃત કારોબારી – અમદાવાદ : 04-03-2017

વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાનમાં રાખી “લક્ષ્ય – ૨૦૧૭” “નવસર્જન ગુજરાત” ના નારા સાથે તા. ૦૪/૦૩/૨૦૧૭ ના રોજ બપોરે ૦૨-૩૦ કલાકે અમદાવાદ ટાગોર હોલ ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નેતાશ્રી- કારોબારી ચેરમેનશ્રીઓ, ...

Read More
04 Mar
0

મહિલા કોંગ્રેસ દ્વારા શિબિરનું ઉદ્ઘાટન : 04-03-2017

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું  ગુજરાત મહિલા કોંગ્રેસ મહિલા દિવસ જે ૮ માર્ચે આવનાર છે અને સ્ત્રીઓની સમાનતા અને શિક્ષણ માટે ...

Read More
1
04 Mar
0

ટાગોર હોલ ખાતે આયોજીત વિસ્તૃત કારોબારી

વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાનમાં રાખી “લક્ષ્ય – ૨૦૧૭” “નવસર્જન ગુજરાત” ના નારા સાથે તા. ૦૪/૦૩/૨૦૧૭ ના રોજ બપોરે ૦૨-૩૦ કલાકે અમદાવાદ ટાગોર હોલ ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નેતાશ્રી- કારોબારી ચેરમેનશ્રીઓ, ...

Read More
1
04 Mar
0

ટાગોર હોલ ખાતે આયોજીત વિસ્તૃત કારોબારી

વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાનમાં રાખી “લક્ષ્ય – ૨૦૧૭” “નવસર્જન ગુજરાત” ના નારા સાથે તા. ૦૪/૦૩/૨૦૧૭ ના રોજ બપોરે ૦૨-૩૦ કલાકે અમદાવાદ ટાગોર હોલ ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નેતાશ્રી- કારોબારી ચેરમેનશ્રીઓ, ...

Read More
03 Mar
0

સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકશ્રી મનસુખ શાહના વધુ એક કારનામાને છાવરતી ભાજપ સરકાર : 03-03-2017

સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકશ્રી મનસુખ શાહના વધુ એક કારનામાને છાવરતી ભાજપ સરકારઃ ડૉ. મનિષ દોશી કે. જે. મહેતા મેડીકલ કોલેજના ટ્રસ્ટમાં કબજો કરનાર અને વિદ્યાર્થી-વાલીઓને લૂંટનાર શ્રી મનસુખ શાહ પાસેથી ભાવનગર ખાતેની આ તબીબી કોલેજની સંપૂર્ણ જમીન ખાલસા કરીને રાજ્ય સરકારે ...

Read More
03 Mar
0

ભાજપ સરકારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા શિક્ષણના માફિયાઓ પેદા કર્યા છે. : 03-03-2017

ભાજપ સરકારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા શિક્ષણના માફિયાઓ પેદા કર્યા છે. ગુજરાતમાં શિક્ષણના વેપારીકરણ તેમજ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે મનસુખ શાહ અને જયેશ પટેલ જેવા અનેક મળતીયાઓને છુટો દોર મળ્યો છે. ભાજપ સરકાર આજદિન સુધી સુમનદીપના કૌભાંડની તપાસ કેમ કરાવી નથી? ...

Read More
03 Mar
0

ભાજપ શાસનમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર અંગે ગંભીર પગલાં ભરવાની માંગ : 03-03-2017

ભાજપ શાસનમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર અંગે ગંભીર પગલાં ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં અમરેલી જિલ્લાના વરસાડા ગામમાં દલિત સરપંચની હત્યા કરવામાં આવી, ઉનામાં દલિત સમાજના ભાઈઓ પર અમાનુષી અત્યાચાર ...

Read More
02 Mar
0

૩૦૦૦ રૂપિયાની કીમતના ડસ્ટબિનના ૯૦૦૦ રૂપિયાની કિંમતના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા : 02-03-2017

૩૦૦૦ રૂપિયાની કીમતના ડસ્ટબિનના ૯૦૦૦ રૂપિયાની કિંમતના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર અને મળતીયાઓને લાભ અપાવવાનો કારસો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રી ઇલ્યાસ કુરેશીએ જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની મ્યુ.શાળાઓમાં ...

Read More
02 Mar
0

મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ શિબિર : 02-03-2017

આપને આમંત્રિત કરતા હર્ષ થાય છે કે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિર રાખવામાં આવેલ છે ગુજરાત મહિલા કોંગ્રેસ આ માટે મહિલા દિવસ જે ૮ માર્ચે ...

Read More
02 Mar
0

પી.એસ.આઈ.ની ભરતી પ્રક્રિયામાં બિનઅનામત ઉમેદવારોને અન્યાય : 02-03-2017

પી.એસ.આઈ.ની ભરતી પ્રક્રિયામાં બિનઅનામત ઉમેદવારોને અન્યાય ૬૮૫ પી.એસ.આઈ.ની સીધી ભરતી માટે ૩૩ ઉમેદવારો ઓછા બોલાવવાની શંકાસ્પદ પ્રવૃત્તિઃ બિનઅનામત ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ ૪૦ ટકા કરોઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ (પીએસઆઈ)ની ૬૮૫ જગ્યા માટે સીધી ભરતીથી નિમણૂંક ...

Read More
02 Mar
0

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પર જુતું ફેંકીને આક્રોશ વ્યક્ત કરવાની પધ્ધતિ લોકતંત્ર માટે યોગ્ય નથી. : 02-03-2017

ભાજપ સરકારની ભ્રષ્ટ નિતીથી ગુજરાતના યુવાનોનો રોષ વ્યાજબી છે પણ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પર જુતું ફેંકીને આક્રોશ વ્યક્ત કરવાની પધ્ધતિ લોકતંત્ર માટે યોગ્ય નથી. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ...

Read More
01 Mar
0

તારક મહેતા શ્રધ્ધાંજલી : 01-03-2017

જાણીતા સાહિત્યકાર, પ્રતિષ્ઠિત હાસ્ય લેખક, પદ્મશ્રી તારકભાઈ મહેતાના નિધન અંગે ઘેરા             શોકની લાગણી સાથે ભાવાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી તારકભાઈ  મહેતાના વ્યંગ સાથેના લેખો, અદભૂત ...

Read More