કેન્દ્રીય બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈ, મોદી સરકારની જુદી જુદી જાહેરાતો, પ્રજાને પડતી હાલાકીઓ, અચ્છેદિન ના વાયદા, મોંઘવારી એ મોટો પડકાર છે ત્યારે સરકારના અબજો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો હકીકતમાં કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરી અને મળતીયાઓના હિત માટે રજૂ થનાર છે તેવા આક્ષેપ સાથે ...
Read MoreAuthor Archives:
ગુજરાત કોંગ્રેસના આર્થિક બાબતો અંગેની (વેપાર – સંગઠન) સમિતિના ચેરમેન શ્રી નિતિન શાહે આજ રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખી તાજેતરમાં નોટબંધીનો જે “મોદી સરકાર” દ્વારા નિર્ણય લેવામાં આવ્યો તેનાથી “મોદી આવ્યા મંદી લાવ્યા” ની સામાન્ય છાપ ગામે ...
Read Moreસમાજના વિવિધ વર્ગો માટે કેન્દ્રીય બજેટમાં જરૂરી જોગવાઈઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૩૧-૦૧-૨૦૧૭ ને રોજ મંગળવાર સાંજે ૪-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ...
Read Moreરાજ્યની સૌથી જુનામાં જુની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ, કોમર્સ સાયન્સ સહિતની ૨૮૬ કોલેજોમાંથી ૧૭૯ કોલેજોમાં આચાર્યોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ત્યારે શિક્ષણના નામે જુદા જુદા ઉત્સવો કરનાર શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ શિક્ષણ માટે ગંભીર બને સાથોસાથ આચાર્યો અને ...
Read Moreવાયબ્રન્ટ ગુજરાત – ૨૦૦૯માં તત્કાલીન મંત્રી સૌરભ પટેલે ઉર્જા ક્ષેત્રે વિવિધ કંપનીઓ સાથે કરેલ MOU ફક્ત ને ફક્ત સ્વપ્રસીધ્ધી માટે જ, તે પૈકી એકપણ પાવર પ્લાન્ટ સ્થપાયો નથી. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note MOU
Read Moreરાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છેઃ ૧૧ મહિના કરતાં વધુ સમયથી પ્રોવિડન્ટ ફંડની રકમ જમા થઈ નથી. આઉટસોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર કામ કરતાં કર્મચારીઓને ચૂકવે છે શ્રમ અને ...
Read Moreકોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું તેનો નહીં ભાજપે 20 વર્ષમાં કેટલા કૌભાંડો કર્યા તેનો હિસાબ આપો…. ભાજપના નેતાઓ કોંગ્રેસના શાસનની ટીકા કરવાની જગ્યાએ તેમની સરકારના કૌભાંડોની તપાસ કરે તો મોટા માથાઓના કરતૂતો બહાર આવશે: નિશિત વ્યાસ ગુજરાતમાં ભાજપની સરકારને 20 ...
Read More૬૮મા ગણતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ત્રિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત કાર્યકર ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાતની જનતા તથા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગણતંત્રનું પર્વ દેશમાં ...
Read More
૬૮મા ગણતંત્ર દિવસ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ત્રિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત કાર્યકર ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાતની જનતા તથા સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગણતંત્રનું પર્વ દેશમાં ...
Read More