Author Archives: Ashvin Gohil

14 Feb
0

ખેડૂતોની આ રેલીને રેથડ ગામ પાસે જ પોલીસે બળપ્રયોગ કરીને આગળ જતા અટકાવી દીધી હતી. ગુંડાગીર્દી પર ઉતરી આવેલી પોલીસે ખેડૂતોને માર માર્યો 14-02-2017

ભાજપ હંમેશા ખેડૂતોના હામી હોવાનો દાવો કરનાર ભાજપ શાસકો ખેડૂતો પર બેફામ અત્યાચાર ગુજારી રહી છે. ત્યારે ૩૮ થી વધુ ગામના ખેડૂતોની શાંતિ પૂર્વક રેલી પર ભાજપ શાસકોના ઈશારે પોલીસ દ્વારા અમાનુષી અત્યાચાર અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
13 Feb
0

૫૦૦-૧૦૦૦ ની નોટો બદલવા માટે એમ ચાર મેટ્રો સીટી દિલ્હી, મુંબઈ, કલકત્તા અને મદ્રાસ તેમ છતાં પાંચમું નાગપૂર કેમ તો પછી અમદાવાદ કેમ નહીં : 13-02-2017

મોદી-જેટલી અને ઉર્જિત પટેલ હવે નોટબંધીના મુદ્દે ગુજરાતના ગાલ પર કેમ થપ્પડ મારી રહ્યાં છે. ગુજરાતના નોટબંધી અંગેના અન્યાય બાબતે ગુજરાત ભાજપના મુખ્યમંત્રી, સાંસદશ્રી કે કોઈ નેતાની હિમ્મત નથી કે જે દિલ્હીમાં રજૂઆત પણ કરી શકે. દેશમાં રૂા. ૫૦૦-૧૦૦૦ ની ...

Read More
13 Feb
0

શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રધ્ધાંજલી-પુષ્પાંજલી : 13-02-2017

ભારતીય સૈન્યના જવાન શ્રી ગોપાલસિંહ ભદોરીયાના પાર્થિવ દેહને આજરોજ અમદાવાદ ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને કોંગ્રેસ પક્ષ તરફથી શ્રધ્ધાંજલી-પુષ્પાંજલી પાઠવવામાં આવી હતી. શહીદ શ્રી ગોપાલસિંહ ભદોરીયાને શ્રધ્ધાંસુમન પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ ...

Read More
13 Feb
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. લાંબી પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં “માનવ સાંકળ” રચીને દેખાવો યોજાયા : 12-02-2017

મહિલાઓની લૂંટાતી લાજ, ભાજપ તારું ગુંડા રાજ” “ભાજપ આઈકાર્ડ આપે છે, મહિલા થરથર કાંપે છે” “જો સાચી તપાસ થાશે, તો ઉપર સુધી રેલો જાશે” પ્લે કાર્ડ સાથે નલીયા દુષ્કર્મ પીડિત મહિલાને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. ...

Read More
1
12 Feb
0

નલિયા દુષ્કર્મ કાંડના વિરોધમાં માનવ સાંકળ

“મહિલાઓની લૂંટાતી લાજ, ભાજપ તારું ગુંડા રાજ” “ભાજપ આઈકાર્ડ આપે છે, મહિલા થરથર કાંપે છે” “જો સાચી તપાસ થાશે, તો ઉપર સુધી રેલો જાશે”  પ્લે કાર્ડ સાથે નલીયા દુષ્કર્મ પીડિત મહિલાને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩ કિ.મી. ...

Read More
11 Feb
0

જંબુસર ખાતે યોજાયેલ ‘જન વેદના’ સંમેલન : 11-02-2017

ભરૂચ જીલ્લા કોંગ્રેસ આયોજીત જંબુસર ખાતે યોજાયેલ ‘જન વેદના’ સંમેલનને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના પુર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે બળાત્કારીઓને  ઊંધા લટકાવી ચામડી ઉતારી જાય ત્યાં સુધી ફટકારવા જોઈએ તેવું ઉતર પ્રદેશની ચુંટણી સભામાં નિવેદન કરનાર। ...

Read More
7
11 Feb
0

થરાદ ખાતે આયોજિત ખેડૂત સંમેલન

Read More
10 Feb
0

આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. : 10-02-2017

આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત યુનીવર્સીટીના “માસ્ટર ઓફ ફીઝીકલ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ”માં સવારે “યોગા” નું કોર્ષ ચાલે છે. જયારે સવાર ની વિદ્યાર્થીનીઓ યોગા કરે છે એ સ્થળે કેમેરા લગાવવામાં આવ્યા છે. તો ...

Read More
10 Feb
0

હચમચાવી નાંખનાર નલીયા દુષ્કર્મ કાંડમાં પીડીત મહિલા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓને સમય નથી : 10-02-2017

સુરક્ષિત મહિલા- સુરક્ષિત ગુજરાત’ ‘બેટી બચાવો-બેટી બચાવો’ મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનાર ભાજપના જ પદાધિકારી – નેતાઓ નલિયા દુષ્કર્મ કાંડમાં સંડોવણી પછી ભાજપના ચાલ-ચલન-ચરિત્ર ખુલ્લા પડી ગયા છે. ત્યારે ભાજપની ભગીની સંસ્થાઓ ક્યાં ગઈ ? મહિલા ભાજપ, દુર્ગાવાહીની ક્યાં ...

Read More
10 Feb
0

ખેડૂતવિરોધી ભાજપ સરકારે આવક બમણી કરવાની ગુલબાંગો ફેંકવાનાં બદલે કિસાનોનાં દેવાં સંપૂર્ણપણે માફ કરવા : 10-02-2017

ખેડૂતોને પાયમાલ કરનાર ભાજપ સરકાર વિના વ્યાજે ધિરાણ આપે. ખેડૂતવિરોધી ભાજપ સરકારે આવક બમણી કરવાની ગુલબાંગો ફેંકવાનાં બદલે કિસાનોનાં દેવાં સંપૂર્ણપણે માફ કરવા જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ખેડૂતવિરોધી ભાજપ સરકારની છેતરામણી નીતિરીતિનાં કારણે ખેડૂતોની આવક બમણી થવાનાં બદલે પાયમાલ થયેલાં ...

Read More
09 Feb
0

નલીયા દુષ્કર્મ કેસમાં ખુલી રહેલાં એક પછી એક ભાજપના નેતાઓના નામો તેમ છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું : 09-02-2017

નલીયા દુષ્કર્મ કેસમાં ખુલી રહેલાં એક પછી એક ભાજપના નેતાઓના નામો તેમ છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. ભાજપના કચ્છ જિલ્લાના આગેવાનોની પત્રકાર પરિષદમાં ભોગ બનનાર પીડીતાની તસવીર જાહેર કરીને ભાજપના નેતાઓએ સુપ્રિમ કોર્ટના આદેશની પણ અવગણના કરી છે. ...

Read More
09 Feb
0

નલિયા દુષ્કર્મ કાંડ એ કર્યું એ સમગ્ર ગુજરાતને શર્મસાર. : 09-02-2017

નલિયા દુષ્કર્મ કાંડ એ કર્યું એ સમગ્ર ગુજરાતને શર્મસાર. યુવા કોંગ્રેસ દ્વારા આજરોજ અમદાવાદ – રાજકોટ- કચ્છ – અમરેલી –ગીર સોમનાથ – મોરબી અને વડોદરામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અમદવાદમાં ૩૧ કાર્યકરોની અટકાયત આગામી દિવસોમાં ગુજરાતના તમામ જીલ્લા – તાલુકા મથકે ...

Read More