પ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલી અંગે જાહેરાત ...
Read MoreAuthor Archives:
જી.એસ.પી.સી. ના સત્તાધીશો કૌભાંડ આચરી તેજસ્વી યુવાનોને કેમ અન્યાય કરે છે? સિસ્ટમમાં જ ખામી છે જે હંમેશા શંકા ઉપજાવે છેઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવ્યું હતુ કે, ૨૦૧૪-૧૫ માં જી.એસ.પી.સી. ની ૩૬૦ જેટલી ...
Read Moreભાસ્કર જૂથના ચેરમેન, સમાજ સેવક શ્રેષ્ઠી શ્રી રમેશચંદ્ર અગ્રવાલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સચિવશ્રી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સ્વ. રમેશચંદ્ર અગ્રવાલ વિશાળ ...
Read More૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ૮૬૦ થી વધુ કોંગ્રેસ પક્ષ સમર્થિત (૬૯ ટકાથી )વધુ પંચાયતો પર વિજય. ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નિતિ સામે ગ્રામ્ય મતદારોનો આક્રોશ. ગુજરાતમાં યોજાયેલ ૧૪૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ૮૬૦ થી વધુ ગ્રામ્ય પંચાયતો પર કોંગ્રેસ સમર્થિત સરપંચો-સદસ્યોનો ...
Read Moreએક તરફ સરકાર દાવો કરે છે કે ભારતીય અર્થ વ્યવસ્થા તેજીથી આગળ વધે છે પરંતુ બેરોજગારીમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે. રોજગાર વગરનો વિકાસ દેશને ક્યાં લઈ જશે? કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશના શ્રમિકોને નુક્શાન કરતાં – રોજગારી છીનવતા ...
Read Moreભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સામે મુંબઈ કોર્ટનું ફરી વખત નોન બેઈલેબલ વોરંટ. ભાવનગર ડી.એસ.પી. એ અગાઉ વોરંટ ની બજવણી ન કરેલ હોવાથી કોર્ટે વોરંટ બજવણી માટે ડી.જી.પી. ને આદેશ કર્યો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બાંદ્રા મુંબઈની ૫૮ મી કોર્ટે ગઈ કાલે ...
Read More
આજ રોજ અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના વરદ હસ્તે તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ સ્મૃતિ ટ્રસ્ટ ભદ્ર ખાતે સૌ પ્રથમ ધ્વજ વંદન કરી વંદેમાતરમ અને ...
Read More
આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” ના ભાગ રૂપે ખેડબ્રહ્મા, દાહોદ બાદ બોડેલી ખાતે ત્રીજી જાહેરસભા રાખવામાં આવેલ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ...
Read Moreઈન્ડી ગોલ્ડ રીફાઈનરી પ્રકરણમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગેરરીતીના તારણ છતાં એમ.બી.શાહ કમિશન દ્વારા આગળની તપાસનું વાળી દેવામાં આવેલ ફીંડલું. સુપ્રિમ કોર્ટે આપેલા તારણ (સ્ટ્રીક્ચર) અંગે ભાજપ સરકાર જવાબ આપે. વર્ષ ૨૦૧૪ માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રીમતી આનંદીબેન પટેલના કચ્છના ઈન્ડી ગોલ્ડ ...
Read Moreમુખ્યમંત્રી વિજય રૂપાણી વેપારી એટલે એમને તો ગુજરાતના ખેડૂતોની દુર્દશાનો ખ્યાલ ન હોય પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તો ખેડૂત પુત્ર છે તેમ છતા ગુજરાતના ખેડૂતોની દયનીય હાલતનો ખ્યાલ નથી તે દુઃખ દ બાબત છે. નિતિન પટેલ કહે છે કે ...
Read More