અમુક ગામોમાં જઈને બૂથ સમિતિના સભ્યો સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ બાબરા-લાઠી, અમરેલી, સાવરકુંડલા અને ધારી વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press NOte
Read Moreઆજ રોજ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રીશ્રી પાર્થીવરાજસિંહ કઠવાડીયા તથા અલ્પેશ પુરોહિતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ચારેય કૃષિ યુનીવર્સીટીઓના વાઈસ ચાન્સેલારોએ પોતાને સત્તા ન હોવા છતાં હોદ્દાનો દુરુપયોગ કરીને ૪૦૦ નેટ પાસ સિવાયના આસિ. પ્રોફેસરોની ...
Read Moreલક્ષ્ય ૨૦૧૭ નવસર્જન ગુજરાતના ભાગરૂપે તા. ૩૦, ૩૧ અને ૧ લી જૂન ત્રણ દિવસ અમરેલી, ભાવનગર અને રાજકોટ વિધાનસભા પ્રમાણે જિલ્લાના આગેવાનો, દાવેદારો-બૂથ સમિતિના સભ્યો-તમામ ફ્રન્ટલ /સેલના હોદ્દેદારો, કાર્યકરો, જિલ્લા / તાલુકા પંચયાત / નગરપાલિકા લડેલા તમામ સભ્યો, સરપંચશ્રીઓ અને ...
Read Moreભાજપ સરકાર ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે. ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવીને ગુજરાતના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોગ્યમંત્રી જવાબદારી સ્વીકારી જવાબ આપે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ, પૂર્વધારાસભ્ય અને જાણીતા તબીબ ડૉ. જીતુભાઈ ...
Read Moreઆંતર રાજ્ય હવાઈ સેવા અને પ્રવાસનના નામે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને ઉડ્ડયન મંત્રીશ્રીએ રાજ્ય હવાઈ સેવાના નામે સરકારી તેજોરીના કરોડો રૂપિયા વેડફ્યા હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે મોદી શાસનના હવાઈ કિલ્લા અંગે ગુજરાતના ૬ કરોડના નાગરીકો જાણવા માંગે છે – ડૉ. મનીષ વિકાસના ...
Read Moreલક્ષ્ય -૨૦૧૭ “નવસર્જન ગુજરાત” વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે ૨૬ લોકસભાના બુથ સશક્તિકરણ સમિતિના કન્વીનરશ્રી, કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, શહેર/જીલ્લાના પ્રમુખશ્રીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-નેતાશ્રી, મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, વિધાનસભા ક્ષેત્રના નિરીક્ષકશ્રીઓની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ...
Read More
લક્ષ્ય -૨૦૧૭ “નવસર્જન ગુજરાત” વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે ૨૬ લોકસભાના બુથ સશક્તિકરણ સમિતિના કન્વીનરશ્રી, કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, શહેર/જીલ્લાના પ્રમુખશ્રીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-નેતાશ્રી, મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, વિધાનસભા ક્ષેત્રના નિરીક્ષકશ્રીઓની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ...
Read Moreઉત્તર પ્રદેશના સહરાનપુરમાં થયેલ દલિત અત્યાચારની ઘટના અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ ગુજરાતના તમામ જીલ્લા મથકોએ જીલ્લા કલેક્ટરશ્રી મારફતે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપવામાં આવ્યું. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકેન્દ્રની ભાજપ સરકાર-મોદી સરકારના ત્રણ વર્ષના ૩૦ તિકડમ-નિષ્ફળતા પત્રકાર પરિષદમાં રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતેથી ખુલ્લી કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી-રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના ત્રણ વર્ષનો સાર “ખોટી વાહ-વાહ, વાકડંબર ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી તા. ૨૬-૦૫-૨૦૧૭ ને શુક્રવાર સાંજે ૪-૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ ...
Read Moreઆયુર્વેદ, હોમિયોપેથી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા માટે ‘નીટ’ ફરજીયાત કરવાના નિર્ણયથી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુક્શાન થશે. ‘નીટ’ પરિક્ષામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રોમાં પણ અનેક પ્રકારની વિસંગતતાથી ગુજરાતના વિદ્યાર્થીઓને ભારે નુક્શાન. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુક્શાનકર્તા ...
Read More