Author Archives: Ashvin Gohil

20 Feb
0

વિધાનસભા ઘેરાવ

Read More
20 Feb
0

છેલ્લા ૧૫ વર્ષમાં થયેલ આર્થિક ગુનાઓ અંગે શ્વેતપત્ર બહાર પાડો : કોંગ્રેસ : 19-02-2017

રૂ. ૧૦૦ કરોડથી વધુનો ચૂનો લગાવનાર અર્બુદા ક્રેડીટ-અપની ક્રેડીટના સંચાલકો કેન્દ્રીય મંત્રીઓ સામે નિકટનો નાતો ધરાવે છે ગુજરાતના ૪૦ હજારથી વધુ સામાન્ય અને માધ્યમ વર્ગના નાગરીકો સાથે છેતરપીંડી કરનાર અર્બુદા ક્રેડીટ-અપની ક્રેડીટના સંચાલકોને ભાજપ સરકાર બચાવી રહી છે ગુજરાતમાં છેલ્લા ...

Read More
18 Feb
0

કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ-ભૂજના નલિયા થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” પ્રારંભમાં : 18-02-2017

નલિયા દુષ્કર્મ કાંડમાં જે રીતે વિગતો એક પછી એક ખુલ્લી પડી રહી છે, પીડીતાની એફ.આઈ.આર. નોંધતા પોલીસ તંત્રને ૧૩ દિવસ જેટલો લાંબો સમય લાગે, સમગ્ર કાંડમાં મોટા માથાઓના નામ ન ખૂલે તે માટે સમગ્ર તંત્ર કામે લાગે ત્યારે ગુજરાતની બહેન-દિકરીઓની ...

Read More
18 Feb
0

બેટી બચાવો યાત્રા પ્રારંભ

Read More
1
17 Feb
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી બલવંતસિંહ રાજપુત, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાશ્રી શૈલેષ પરમાર, ધારાસભ્યશ્રીઓ ડૉ. તેજશ્રીબેન પટેલ, શ્રીમતી કામિનીબા રાઠોડ, શ્રી બળદેવજી ઠાકોર, શ્રી ...

Read More
1
17 Feb
0

સ્વ.ચીમનભાઈ પટેલની પુણ્યતિથી પર શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ

રાજ્યના વિકાસમાં અમુલ્ય યોગદાન આપનાર પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

Read More
17 Feb
0

કોર્પોરેશનની બજેટની બેઠકમાં થયેલ ઘટના અંગે. : 17-02-2017

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ઈતિહાસ ખૂબ જ ગૌરવવંતો રહ્યો છે. ભારત દેશના મહાન વિભૂતિ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ગણેશ વાસુદેવ માંવલંકર જેવા મહાપુરુષોએ અમદાવાદ શહેરને નેતૃત્વ પૂરૂ પાડ્યું છે. આ ઉજ્જવળ પરંપરાના વારસદારો તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણે સૌ ...

Read More
17 Feb
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 17-02-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી બલવંતસિંહ રાજપુત, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાશ્રી શૈલેષ પરમાર, ધારાસભ્યશ્રીઓ ડૉ. તેજશ્રીબેન પટેલ, શ્રીમતી કામિનીબા રાઠોડ, શ્રી બળદેવજી ઠાકોર, શ્રી ...

Read More
Beti Bachao Yatra - WEB
17 Feb
0

બેટી બચાવો યાત્રા

Read More
16 Feb
0

મહિલા કોંગ્રેસ પ્રેસનોટ : 16-02-2017

ગઈ કાલે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા નલિયા કાંડની ફરિયાદના એક માસ થયા છતાં ૬૫  આરોપીઓ જેમાં ભાજપના નેતાઓ ખુદ બળાત્કારીઓ છે. ભાજપાનું શાસન છે ત્યારે પોતાના નેતાઓને પકડવામાં નિષ્ફળ નીવડેલ, જેના સંદર્ભમાં ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી સોનલબેન પટેલની આગેવાનીમાં ...

Read More
16 Feb
0

કચ્છ-ભૂજના નલીયા થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” : 16-02-2017

નલીયા દુષ્કર્મ કાંડમાં જે રીતે વિગતો એક પછી એક ખુલ્લી પડી રહી છે, પીડીતાની એફ.આઈ.આર. નોંધતા પોલીસ તંત્રને ૧૩ દિવસ જેટલો લાંબો સમય લાગે, સમગ્ર કાંડમાં મોટા માથાઓના નામ ન ખૂલે તે માટે સમગ્ર તંત્ર કામે લાગે ત્યારે ગુજરાતની બહેન-દિકરીઓની ...

Read More
15 Feb
0

વડાપ્રધાનના માતૃશ્રીને મહિલા કોંગ્રેસ દ્વારા પોસ્ટકાર્ડ : 15-02-2017

આ પત્ર આપને કચ્છ નલિયામાં બનેલી કાળજું કંપાવી દેનાર ઘટનાથી માહિતગાર કરવા સોપ્યો છે. આપને રાજનીતિ સાથે સીધો સબંધ નથી, પણ જયારે એક દીકરીની લાજ લુંટાઈ હોય અને તેને ન્યાય મળવાને બદલે ચરિત્રહનન કરી બળાત્કારીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ...

Read More