પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
આદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...
Read Moreગઈ કાલે તા. ૩૦-૦૩-૨૦૧૭ ગુજરાત યુનિર્સીટી ખાતે યોજાયેલી સેનેટની બેઠકના વિરોધમાં એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો દ્વારા આંદોલન કરવામાં આવેલ તે આંદોલન દરમ્યાન પોલીસ દ્વારા એન.એસ.યુ.આઈ.ના ઝંડાને બળવામાં આવ્યો તે ખુબ જ શરમજનક ઘટનાને આકરા શબ્દોમાં વખોડતા એન.એસ.યુ.આઈ. પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવીએ જણાવ્યું હતું ...
Read Moreનરેન્દ્ર મોદીના શાસનમાં ૧૭ કૌભાંડમાં થયેલ એક લાખ કરોડના ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કેન્દ્રીય એજન્સીઓ પાસે જતી રોકવાના ઈરાદાથી રચાયેલ મોદી બચાવ એમ. બી. શાહ કમીશનનો આજે રજુ થયેલ રીપોર્ટ સ્વાસભાવિકપણે દલા તરવાડી સરકારને બચાવવાનો હોવા છતાં જે ભ્રષ્ટ હકિકતો બહાર ...
Read Moreપાકિસ્તાનમાં કેદ માછીમારો અને તેમના પરિવારો માટે વિશેષ પેકેજ રોકનારાઓ સામે કાર્યવાહી કરવાની જરૂરઃ શ્રી અહમદભાઈ પટેલ પાકિસ્તાન દ્વારા કેદ કરવામાં આવેલ ભારતીય માછીમારોની મુશ્કેલીઓ પ્રત્યે રાજ્ય સભામાં વિગતો રજૂ કરતા સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, હજી પણ ૯૨૦ ...
Read Moreભાજપ શાસનમાં મોંઘા શિક્ષણ, ડોનેશન, આડેધડ ફી સામે છેલ્લા દશ વર્ષ કરતાં વધુ સમયથી વિદ્યાર્થી-વાલીઓ વારંવાર આંદોલન કરતાં હતા, છતાં ભાજપ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગઈ હતી. જ્યારે હવે ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારને જેમ નશાબંધી વિધેયક, ગૌ વંશ હત્યા ...
Read MoreNSUI દ્વારા ગુજરાત યુનિવર્સીટી ખાતે સેનેટ સભાનો ઘેરાવ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચુંટણીની ઉગ્ર માંગ NSUI દ્વારા કુલપતિનું પુતળાદહન કુલપતિ અને સત્તાધીશોએ સેનેટ સભા છોડી વિદ્યાર્થીઓને સંભાળવા પડ્યા પોલીસ જવાન દ્વારા NSUI ના ઝંડાનું અપમાન કરાતા NSUI નો ઉગ્ર વિરોધ ...
Read Moreભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે રીતે વાણી વિલાસ અને ઈતિહાસની અપૂરતી માહિતીને લીધે કરેલા બફાટ પ્રવચન અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આવે છે’તે વાત થી ડઘાઈ ગયેલ ભાજપ અધ્યક્ષના પ્રવચનમાં પ્રતિબિંબ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્યશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યની સવથી જૂની ગુજરાત યુનીવર્સીટીમાં ૩૫૦ કરતા વધુ કોલેજોના ૩.૫ લાખ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુજરાત યુનીવર્સીટીના સેનેટ બોર્ડના માળખામાં પ્રોફેસર, કર્મચારી, પ્રિન્સીપાલ સરકારના ...
Read Moreસફાઈ કામદાર વિકાસ નિગમના અધ્યક્ષ અને મળતીયા દ્વારા સરકારી તિજોરીના લાખો રૂપિયાની સફાઈ ધંધા રોજગાર માટે બેરોજગારને આર્થિક મદદ અને ઘર વિહોણાને આર્થિક સહાય બારોબાર ઉધારાઈ ગઈ. કરોડો રૂપિયાના કૌભાંડમાં તટસ્થ તપાસની માંગ એક તરફ સફાઈ કામદારોનું શોષણ અને બીજી ...
Read Moreઅખિલ ભારતીય સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી બાલુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય સેવાદળ ૮૦ વર્ષ કરતા વધુ સમયથી રાષ્ટ્રીય કક્ષાએ યુવક-યુવતીઓને તાલીમ આપતું સ્વૈચ્છિક સંગઠન છે. દિલ્હી ખાતે તાજેતરમાં મળેલ અખિલ ભારતીય ...
Read More“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૧૮૨ વિધાનસભા ક્ષેત્ર માટે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની તા. ૨૭મી અને તા. ૨૮ મી માર્ચ, ૨૦૧૭ એમ બે ...
Read More