પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ ના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી મનિષ તિવારીજી તા. ૦૧-૦૬-૨૦૧૭ ને ગુરૂવાર બપોરે ૧૨-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ ...
Read MoreAuthor Archives:
માત્ર મોટી વાતો કરવાની અને લોકશાહી અને પ્રજાના જનઆદેશનો દ્રોહ કરનારી ભાજપ મોરબી નગરપાલિકામાંથી ઘેર. મોરબી નગરપાલિકાના કુલ ૫૨ સભ્યો જે પૈકી ૩૨ કોંગ્રેસના અને ૨૦ ભાજપના ચૂંટાયેલા. કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપના ઈશારે કોંગ્રેસના શ્રીમતિ નયનાબેન રાજ્યગુરુએ બળવો ...
Read Moreચારે બાજુથી ઘેરાયેલી, નિષ્ફળ અને ભ્રષ્ટ ભાજપ સરકાર સત્તા ગુમાવવાના ડરના લીધે ગાયમાતાના નામે રાજનિતી કરી રહી છે. કોંગ્રેસ પક્ષના કાર્યાલય પર મોડી રાત્રે હિંસક હૂમલો કરી ભાજપ-બજરંગદળનો હિંસાત્મક ચહેરો ફરી એકવાર ખૂલ્લો થયો, ત્યારે ભાજપ સરકારની ચૂંટણીલક્ષી ગૌ-ભક્તિ અંગે ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે ૩૧-૦૫-૨૦૧૭ના રોજ અમરેલી – ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ રાજુલા, મહુવા, ગારિયાધાર અને પાલીતાણા વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરોને પ્રમખશ્રીએ બૂથ ...
Read Moreઅમુક ગામોમાં જઈને બૂથ સમિતિના સભ્યો સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ બાબરા-લાઠી, અમરેલી, સાવરકુંડલા અને ધારી વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના ...
Read More