Author Archives: Ashvin Gohil

27 Feb
0

આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનોએ પૂરતા વેતન માટે છેલ્લા ચાર વર્ષથી સતત લડત : 27-02-2017

આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનોએ પૂરતા વેતન માટે છેલ્લા ચાર વર્ષથી સતત લડત આપે છે કમનસીબે, ગુજરાતની આંધળી, બહેરી ભાજપ સરકાર બહેનોની લાગણી સાંભળવા પણ તૈયાર નથી. હક્ક અને અધિકાર માટે સમગ્ર રાજ્યમાં આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનો લોકશાહી પધ્ધતિથી ...

Read More
25 Feb
0

મેરી ટાઈમ યુનિવર્સિટી અને ઓર્ગેનિક યુનિવર્સિટીની ફરી જાહેરાત : 25-02-2017

અંદાજપત્રમાં ભાજપ સરકારે ફરી એક વખત જૂની જાહેરાતો રજૂ કરી. મેરી ટાઈમ યુનિવર્સિટી અને ઓર્ગેનિક યુનિવર્સિટીની ફરી જાહેરાત. રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં પાયાની સુવિધાનો અભાવ. રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં મુખ્ય અધિકારી-અધ્યાપકોની જગ્યાઓ ખાલી. ગુજરાતની ભાજપ સરકાર દરવખતે અંદાજપત્રમાં જુદા જુદા ...

Read More
25 Feb
0

ગુજરાત વિધાનસભામાં ૧૩ વર્ષ મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ સંસદીય પ્રણાલીઓની સાથે લોકશાહીને ગળે ટૂંપો દીધો : 25-02-2017

મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે પ્રગતિશીલ રહેલી ભાજપ સરકાર ગરીબો અને ખેડૂતો માટે સંવેદનશીલ રહી નથી ગુજરાત વિધાનસભામાં ૧૩ વર્ષ મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ સંસદીય પ્રણાલીઓની સાથે લોકશાહીને ગળે ટૂંપો દીધો છેઃ ડૉ. હિમાંશુ પટેલ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે પ્રગતિશીલ રહેલી ભાજપ સરકારને ...

Read More
23 Feb
0

ગુજરાત વિધાનસભામાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલ કલંકિત ઘટના : 23-02-2017

ગુજરાત વિધાનસભામાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલ કલંકિત ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીયા સચિવ અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે,  ગુજરાતમાં આજે એક કમનીસીબ ઘટના બની. વિધાનસભા એ પ્રજાના પ્રશ્નોની ચર્ચા ...

Read More
22 Feb
0

ભાજપ સરકારને પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના નિધનની તપાસ કરાવવા પડકાર : 22-02-2017

સત્તાલાલચું ભાજપની બેધારી નીતિ સાથેના અસલી ચહેરાનો પર્દાફાશ ત્રણ વર્ષથી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ સરકારને પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના નિધનની તપાસ કરાવવા પડકારઃ ડૉ. હિમાંશુ પટેલ કોઈ પણ ભોગે સત્તા મેળવવા માટે બેધારી નીતિ અખત્યાર કરનાર ભાજપના અસલી ...

Read More
22 Feb
0

૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનોને પડોશી રાજ્યોની સરખામણીએ ઓછામાં ઓછું રૂા. ૪૦૦- પ્રતિદિન વેતન આપવામાં આવે : 22-02-2017

કાયદો વ્યવસ્થા, કુદરતી આપત્તી અને ટ્રાફિકમાં પોલીસતંત્રને મદદરૂપ થવા ફરજ બજાવતા ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને અપૂરતુ અને અનિયમિત વેતન ન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. ...

Read More
21 Feb
0

બજેટ અંગે પૂર્વપ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની પ્રતિક્રિયા : 21-02-2017

ભાજપ સરકાર દ્વારા રજૂ કરેલ અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નાણાંકીય બિનઆયોજન, ખોટા ખર્ચા, અન્ય હેતુ માટે નાણાં વેડફી નાંખવા જેવી બાબતોથી ગુજરાત દેશમાં અગ્રીમ દેવાદાર રાજ્ય બની ...

Read More
21 Feb
0

બજેટ અંગે પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની પ્રતિક્રીયા : 21-02-2017

રાજ્યની ભાજપ સરકારે આજે જાહેર કરેલું બજેટ ફક્ત જાહેરાતોનું અને પ્રજાજનોને ભ્રમિત કરનારું બજેટ છે તેમ કહીને નવસર્જન ગુજરાતના પ્રણેતા અને પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “નોટબંધીએ વાળી છે વેઠ, પડ્યા ઉપર પાટું છે આ બજેટ”. ભાજપ ...

Read More
21 Feb
0

ગુજરાતના તમામ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા દિશાવિહીન બજેટની હોળી : 21-02-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારે આજે જાહેર કરેલું બજેટ ફક્ત જાહેરાતોનું અને પ્રજાજનોને ભ્રમિત કરનારું બજેટ જાહેર કર્યું છે જેના વિરોધમાં રાજ્યના આઠ મહાનગરોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા બજેટની હોળી કરવામાં આવી ...

Read More
20 Feb
0

પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી જશપાલસિંહને શ્રધ્ધાંસુમન : 20-02-2017

પૂર્વ પોલીસ કમિશ્નર શ્રી જશપાલસિંહને શ્રધ્ધાંસુમન પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી તરીકે લોકપ્રિય રહેનાર શ્રી જસપાલસિંગ વડોદરા મહાનગર સેવા સદનના પૂર્વ મેયર અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ...

Read More
20 Feb
0

“બેટી બચાવો યાત્રા” માં જનમેદનીને સંબોધન – ગાંધીનગર વિધાનસભા ઘેરાવો

ભાજપના હોદ્દેદારો તથા તેમના મોટા માથાઓ દ્વારા ચિંતન બેઠકમાં પક્ષના ઓળખકાર્ડ આપીને બહેન-દિકરીઓ સાથે દૂષ્કર્મ આચરી સતત બ્લેકમેલીંગ કરીને શારીરીક શોષણ જેવી ઘટનાઓ સામે આવી ત્યારે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. નલીયા દુષ્કર્મ કાંડ – ભાજપ કાંડ માં ભોગ ...

Read More
43
20 Feb
0

બેટી બચાવો યાત્રા (૧૮-૦૨-૨૦૧૭ થી ૨૦-૦૨-૨૦૧૭)

Read More