વિશ્વ આરોગ્ય દિવસે મુખ્યમંત્રી ફોટો ફંકશન અને ભાષણ કરતાં રહ્યાં બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ હેરાન-પરેશાન થયા. વારંવાર ઘટનાઓ બનતી હોવા છતાં ભાજપ સરકારને સિવિલ હોસ્પિટલોમાં સલામતી માટે યોગ્ય વ્યવસ્થા તંત્ર ઉભુ કરવા ગંભીર ન હોય તેવું સ્પષ્ટ થાય ...
Read MoreAuthor Archives:
લોકસભાની ચૂંટણી સમયે ખેડૂતોના મત માટે મોટા મોટા વાયદા કરનાર મોદી સરકારના કેન્દ્રમાં ત્રણ વર્ષના શાસન અને ગુજરાતના છેલ્લા ૧૫ વર્ષના શાસનમાં ગુજરાતના ખેડૂતોને ભારોભાર અન્યાય કર્યો હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં ખેડૂત આગેવાન – ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreઆદિવાસી સમાજને બેન્કો પૈસા આપતી નથી. સરકારમાંથી પૈસા આવતા નથી. જેથી કરીને આદિવાસી ભાઈઓને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂર પડે છે. વ્યાજના ચક્કરમાંથી મુક્તી મળે અને આદિવાસી ભાઈ બહેનો માન સન્માન સાથે જીંદગી જીવી શકે તે માટે કોંગ્રેસ પક્ષ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા આજરોજ ૮૭મી દાંડી સમાપન પદયાત્રા નવસારી જીલ્લામાં મટવાડ થી દાંડી સુધી પ્રદેશ મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને આયોજિત થયેલ. આ દાંડી સમાપન પદયાત્રામાં ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મહેન્દ્ર જોષી તેમજ ગુજરાત ...
Read More
આદિવાસી સમાજને બેન્કો પૈસા આપતી નથી. સરકારમાંથી પૈસા આવતા નથી. જેથી કરીને આદિવાસી ભાઈઓને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂર પડે છે. વ્યાજના ચક્કરમાંથી મુક્તી મળે અને આદિવાસી ભાઈ બહેનો માન સન્માન સાથે જીંદગી જીવી શકે તે માટે કોંગ્રેસ પક્ષ ...
Read Moreઆદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...
Read More
આદિવાસી ભાઈઓના જંગલની જમીનના હક્ક ભાજપની આ સરકારે નથી આપ્યા. દલિત, આદિવાસી, બક્ષીપંચ ગરીબ વર્ગની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે તે આપ સૌ જાણો છો. કોંગ્રેસની યુપીએ સરકારે મધ્યાહન ભોજનમાં શાળાએ જતા બાળકોને એક ટંક ભોજનની વ્યવસ્થા કરી, કન્યા કેળવણી મફત ...
Read More
ચૈત્રિ નવરાત્રીના પવિત્ર પર્વમાં માં અંબાના ચરણમાં શીશ ઝુકાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરી સહિતના નેતાઓએ “નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન” નો રેલી સ્વરૂપે પ્રારંભ કર્યો ...
Read Moreજી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે ગ્રામ્ય વિસ્તારના અનેક યુવાનો ચલન ન ભરી શકવાને કારણે હેરાન-પરેશાન ગુજરાત જાહેર સેવા આયોગ ચલન ભરવામાં બાકી રહેલા ઉમેદવારોને તક આપે. જી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે વર્ષ ૨૦૧૭-૧૮ ની ...
Read More