Author Archives: Ashvin Gohil

01 May
0

ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભા : 01-05-2017

ગુજરાત રાજ્યના ૫૭માં સ્થાપના દિવસ તેમજ વિશ્વ કામદાર દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ૧ લાખ કરતાં વધુ જંગી જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમૂદાયના દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના દર્શન કરીને અખિલ ...

Read More
01 May
0

નવસર્જન આદિવાસી અધિકાર જનસભા – ડેડીયાપાડા

Read More
01 May
0

દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના ચરણોમાં શિશ ઝુકાવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી

Read More
6
01 May
0

નવસર્જન આદિવાસી અધિકાર જનસભા – ડેડીયાપાડા

ગુજરાત રાજ્યના ૫૭માં સ્થાપના દિવસ તેમજ વિશ્વ કામદાર દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ૧ લાખ કરતાં વધુ જંગી જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમૂદાયના દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના દર્શન કરીને અખિલ ...

Read More
DSC_2221
01 May
0

દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના ચરણોમાં શિશ ઝુકાવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ આદિવાસીની પરંપરા મુજબ માથા પર વાસની ટોપલીમાં પૂજાનો સમાન લઇ કુળદેવી પાંડુરી માતાજીના દર્શન કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મંદિરના પુજારીએ રાહુલ ગાંધી વડાપ્રધાન બને અને આગામી ચુંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય ...

Read More
29 Apr
0

“નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” : 29-04-2017

ગુજરાત રાજ્યના “સ્થાપના દિન” “આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ” તા.૧ લી મે, ૨૦૧૭ સોમવારના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદરણીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” બપોરે ૧-૦૦ વાગે ડેડીયાપાડા ખાતે સંબોધન કરશે. “નવસર્જન ગુજરાત આદિવાસી અધિકાર જનસભા” માં કોંગ્રેસ ...

Read More
28 Apr
0

ડૉ. મનિષ એમ. દોશીના માતૃશ્રી સ્વ. ગુણવંતીબેન મુકુન્દરાય દોશીનું શ્રીજી શરણ : 28-04-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીના માતૃશ્રી સ્વ. ગુણવંતીબેન મુકુન્દરાય દોશીનું તા. ૨૬/૦૪/૨૦૧૭ ના રોજ શ્રીજી શરણ થયેલ છે. સદગતનું બેસણું હળવદ મુકામે રાખેલ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
28 Apr
0

“કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા” : 28-04-2017

દરિયાઈ રસ્તે યોજનારી નવસર્જન “કિનારા બચાવો અભિયાન બોટ યાત્રા”ના તા. ૩જી મે, ૨૦૧૭ ના રોજ કચ્છ-માંડવી ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પ્રસ્થાન કરાવશે. યાત્રાના રૂટ ઉપર નાના-મોટા ૩૦ જેટલા બંદરો પર યોજાનારી “સાગર ખેડૂ જનસભા” ને શ્રી અશોક ગેહલોત, શ્રી ...

Read More
Rahul Gandhi Dediyapada  - WEB
28 Apr
0

શ્રી રાહુલ ગાંધી મહાસભા

કોંગ્રેસ આપશે આદિવાસીઓ અને શ્રમજીવીઓને અધિકારીઓનું અભયદાન, આવો રાહુલજી સાથે આ મહાસભામાં જોડાઈ “નવસર્જન ગુજરાત”ના સ્વપ્નને સાકાર કરીએ

Read More
26 Apr
0

૧લી મે ના રોજ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન – આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે : 26-04-2017

૧લી મે ના રોજ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન – આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે નવસર્જન આદિવાસી અધિકાર જનસભા ડેડીયાપાડા ખાતે એ.આઈ.સી.સી. ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. બૂથ શશક્તિકરણ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વિધાનસભા બેઠક દિન આયોજન. ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારી સમુદાય ...

Read More
1
26 Apr
0

“રાજીવ ગાંધી ભવન” ખાતે આયોજિત બેઠક

“બૂથ શશક્તિકરણ સમિતિ” ના સભ્યશ્રીઓ, શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી / ઉપપ્રમુખશ્રી / નેતાશ્રીઓ તથા કારોબારી ચેરમેનશ્રીઓ, શહેર-જિલ્લા તથા વિધાનસભા નિરીક્ષકશ્રીઓ ની અગત્યની બેઠક આજ રોજ “રાજીવ ગાંધી ભવન” ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
25 Apr
0

દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના આધુનિક ભારતને ઘડવાના સ્વપ્ન સમાન : 25-04-2017

દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના આધુનિક ભારતને ઘડવાના સ્વપ્ન સમાન અને ગુજરાતની જીવાદોરી સમાન સૌથી મોટી સિંચાઈ યોજના એવી સરદાર સરોવરના કામને આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોના ઓથા હેઠળ આંતરરાષ્ટ્રીય ષડયંત્રના ભાગરૂપે નર્મદા યોજનાનું કામ ખોરંભે પાડવા માટે અને વિસ્થાપિતોને વસાવવાના બહાને પોતાની ...

Read More