મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય ...
Read MoreAuthor Archives:
આપવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનોએ આજરોજ ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે ત્યારે મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ હંમેશની જેમ જ કોંગ્રેસ પક્ષ પર બેબુનિયાદ આક્ષેપ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલ રાજ્યના વિશાળ હિતમાં ...
Read Moreમહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. આજ રોજ મૃતક પાટીદાર યુવાનના ...
Read More
માં અંબા ના પાવન ધામ અંબાજી ખાતે શીશ ઝુકાવતાં રાજસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માનનીય શ્રી ભરતસિંહ સોલંકી
Read More
મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. આજ રોજ મૃતક પાટીદાર યુવાનના ...
Read Moreખેડૂતોના હક્ક અને અધિકાર માટે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં ૩૩ જિલ્લા મથકે પૂતળાદહન, માનવ સાંકળ, રેલી, ટ્રેક્ટર રેલી, ધરણાં પ્રદર્શન યોજાયા. ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખનાર ભાજપ સરકાર આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં કરે તો કોંગ્રેસ પક્ષ ...
Read Moreમધ્યપ્રદેશના મંદસોરમાં થયેલ પાંચ ખેડૂતોની કરપીણ હત્યા અને મહેસાણામાં પાટીદાર યુવાનની કરપીણ હત્યાના વિરોધમાં ટ્રેઈન રોકો આંદોલન ૧૦૦ થી વધુ યુથ કોંગ્રેસના હોદ્દેદારોની અટકાયત મધ્યપ્રદેશના અને ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપે : યુથ કોંગ્રેસ અમદાવાદ મણીનગર ખાતે ટ્રેન રોકી યુવક કોંગ્રેસ ...
Read More
ખેડૂતોના હક્ક અને અધિકાર માટે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં ૩૩ જિલ્લા મથકે પૂતળાદહન, માનવ સાંકળ, રેલી, ટ્રેક્ટર રેલી, ધરણાં પ્રદર્શન યોજાયા. ખેડૂતો પ્રત્યે ઓરમાયુ વર્તન રાખનાર ભાજપ સરકાર આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં કરે તો કોંગ્રેસ પક્ષ ...
Read Moreખેડૂતો સદ્ધર હોવાની હાંસી ઉડાવનાર ભાજપને ખેડૂતો જવાબ આપશે. મરવાનાં વાંકે જીવી રહેલાં કિસાનોને આર્થિક બેહાલ કરનાર ભાજપ સરકારને શ્વેતપત્ર જાહેર કરવા પડકારઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિનાં કારણે આર્થિક બેહાલીમાં મુકાયેલાં કિસાનપુત્રો આત્મહત્યા કરી રહ્યાં છે ...
Read Moreગાંધીનગર શહેરના સ્થાપના સમયના વેપારી અગ્રણી અને કોંગ્રેસ પક્ષના પીઢ આગેવાન તેમજ સિંધુ ધામ ગાંધીનગરના ચેરમેનશ્રી લાલચંદભાઈ ગોપલાનીનું દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર શ્રી અહમદભાઈ પટેલે શોકાંજલી આપતા જણાવ્યું હતું ...
Read More