ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપની કારોબારીમાં એમના નેતાઓ જે રીતે બફાટ કરતાં હતાં તેના પરથી સ્પષ્ટ થયું છે કે ગુજરાતની આગામી ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે. ખરેખર તો ભાજપના મુખ્યમંત્રી સહિત સૌએ ગુજરાતના વિકાસની ...
Read MoreAuthor Archives:
જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં ગેરકાદેસર ખાણી-પીણી બજારના મુદ્દાના સિન્ડીકેટમાં લઇ જવા રજૂઆત કુલપતિએ સંતોષકારક જવાબ ન આપતા આર.ટી.આઈ. કરવાની ફરજ પડી ગુજરાત યુનીવર્સીટી પાસે જી.એમ.ડી.સી.ના કોન્ટ્રાકટની અસલ કોપી ગુમ હોય તેવું લાગી રહ્યું છે. નિષ્પક્ષ તપાસ સમિતિની રચનાની ઉગ્ર માંગણી. ગુજરાત યુનીવર્સીટીના ...
Read Moreવી.આઈ.પી. કલ્ચર ખતમ કરવાના કોંગ્રેસ નેતૃત્વ હેઠળની પંજાબ સરકારના નિર્ણયને કેન્દ્ર સરકારે પણ શરમના માર્યા સ્વીકાર કરવો પડ્યો છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર સચિવાલયમાંથી કિલ્લે બંધી દુર કરીને સામાન્ય નાગરિકો માટે દરવાજા ખુલ્લા મુકે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreસરકારી તિજોરીના કરોડો રૂપિયા અને સરકારી તિજોરીના લાભાર્થીઓ, હિત ધરાવતાં ઉદ્યોગ ગૃહોના સમન્વયથી સુરત ખાતે યોજાયેલ પ્રધાનમંત્રીશ્રીના રોડ શો, કાર્યક્રમમાં કોઈ પણ અહિંસક રીતે દેખાવો કે રજૂઆત ન કરે તે માટે બિનલોકતાંત્રિક રીતે પોલીસ તંત્રના ધાક-ધમકીથી કોંગ્રેસ પક્ષના સુરત શહેરના ...
Read MorePress Note
Read More
પ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીમાં મોટી સંખ્યામાં ...
Read Moreપ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીમાં મોટી સંખ્યામાં ...
Read Moreભાસ્કર જૂથના ચેરમેન, સમાજ સેવક શ્રેષ્ઠી શ્રી રમેશચંદ્ર અગ્રવાલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સચિવશ્રી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલ શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સ્વ. રમેશચંદ્ર અગ્રવાલ વિશાળ ...
Read Moreતા. ૧૪મી એપ્રિલ ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ઉપક્રમે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સ્કૂટર રેલી સ્વરૂપે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના અપ્રતિમ યોગદાનને ...
Read Moreભાજપ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ માટેના નાણાંકીય ફાળવણી, ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ જન્મજયંતિ નિમિત્તે બજેટમાં જોગવાઈ અને ખર્ચ સહિત વિગતો સાથે ભાજપ સરકારની નિતી-રીતીને ખુલ્લી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા ...
Read Moreપ્રિયદર્શીની ઈન્દીરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી આગામી પેઢીને ઈતિહાસથી અવગત કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૧૫મી એપ્રિલના રોજ ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલી અંગે જાહેરાત ...
Read Moreજી.એસ.પી.સી. ના સત્તાધીશો કૌભાંડ આચરી તેજસ્વી યુવાનોને કેમ અન્યાય કરે છે? સિસ્ટમમાં જ ખામી છે જે હંમેશા શંકા ઉપજાવે છેઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવ્યું હતુ કે, ૨૦૧૪-૧૫ માં જી.એસ.પી.સી. ની ૩૬૦ જેટલી ...
Read More