Author Archives:

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી આજ રોજ “નવસર્જન ગુજરાત” થીમ આધારિત ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 1960 થી વિકાસ કૂચની શરૂઆત કરવામાં આવી હતી જે દરમ્યાન હોસ્પિટલો, પુલ, ડેમ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note 12- Sachana
Read Moreભાજપના શાસનમાં ચુંટણી પંચની પક્ષાપક્ષીભરી કાર્યરીતી લોકશાહી માટે ખાતરની ઘંટડી સમાન પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreવિદેશની સફરે રહેતા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લંડનના યુરોપના પ્રવાસે જઈ જુઠ્ઠાણાનો વાણીવિલાસ કર્યો હતો. સુત્રોચ્ચાર સેલના કન્વીનર જે ભાષામાં અને પધ્ધતિથી વાત કરે તેવી રીતે દેશના પ્રધાનમંત્રી પોતાનું વક્તવ્ય આપે, તે ભારતની સંસ્કૃતિને શોભતું નથી. વેબ્લી સ્ટેડીયમમાં માનવ ...
Read Moreદીપાવલીના શુભ પર્વ અને નૂતનવર્ષની ગુજરાતના નાગરિકોને હ્યદયપૂર્વક શુભકામના પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધી-સરદારના ગુજરાતમાં ગૌરવવંતા ગુજરાતીઓને દિવાળીના શુભ પર્વો અને નવું વર્ષ આનંદમય-ઉલ્લાસમય અને પ્રગતિકારક બની રહે સાથોસાથ સમગ્ર ગુજરાત સાચા અર્થમાં ...
Read MoreList of AHMEDABAD CITY Candidates List of BHAVNAGAR CITY Candidate List of RAJKOT CITY Candidates List of VADODARA CITY candidates
Read More
આજ રોજ નિકોલ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતાં પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોએ ભાજપને તિલાંજલી આપી કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલની આગેવાનીમાં નિકોલ વિસ્તારના પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોને ...
Read Moreઆજ રોજ નિકોલ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતાં પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોએ ભાજપને તિલાંજલી આપી કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલની આગેવાનીમાં નિકોલ વિસ્તારના પાટીદાર સમાજના 1000 થી વધુ કાર્યકરોને ...
Read Moreરાજ્યની ૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છેલ્લા બે દિવસથી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ...
Read Moreભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ 12 થી વધુ બાળકોના થયેલ મોત છતાં ગુજરાતનું આરોગ્ય તંત્ર ઉંઘી રહ્યું છે. સમગ્ર બનાવમાં આરોગ્ય- હોસ્પિટલતંત્ર દ્વારા દાખવવામાં આવેલી અસંવેદનશીલતાની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી ...
Read More