Author Archives: Ashvin Gohil

09 Jan
0

તેજશ્રીબેન પટેલ પ્રેસનોટ : 09-01-2015

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
08 Jan
0

પેટ્રોલ-ડીઝલના વેટ અ સેસ પાછા ખેંચવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષે રાજ્ય વ્યાપી દેખાવો કરી આક્રોશ સાથે ઘરણાં : 08-01-2016

મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે ...

Read More
Gujarat Congress Protest against Price hike in VAT on Petrol & Diesel
08 Jan
0

ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારા સામે ધરણાં – પ્રદર્શન

મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે ...

Read More
07 Jan
0

અમદાવાદ મહાનગર સેવાસદનના મેયર પોતે ટેક્ષ ભરતા નથી : 07-01-2016

અમદાવાદ મહાનગર સેવાસદનના મેયર પોતે ટેક્ષ ભરતા નથી એમની કાઉન્સીલરની ઉમદવારી પત્રની ચકાસણી થવી જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવે છે કે, અમદાવાદ મહાનગર સેવાસદનના મેયરશ્રી ગૌતમ શાહ ઘણાં વર્ષોથી જે પોતાની ઓફિસ ચલાવે છે તે ...

Read More
06 Jan
0

કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 8/1/2016 ના રોજ 33 જિલ્લામાં અને તા. 11/1/2016 ના રોજ 230 તાલુકા કક્ષાએ કાર્યક્રમ : 06-01-2016

મોંઘવારીના માર, જીવન જરૂરિયાત વાળી વસ્તુઓના બેફામ ભાવ વધારો, ગરીબ-મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ત્યારે, સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારો તાકીદે પાછો ખેંચે તે માટે ધરણાં-પૂતળાદહન – આવેદનપત્ર ...

Read More
06 Jan
0

શ્રી લાભશંકર ઠાકરના દુ:ખદ અવસાન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ભરતસિંહ સોલંકી : 06-01-2016

ગુજરાતી સાહિત્યના પ્રસિધ્ધ કવિ, નવલકથાકાર શ્રી લાભશંકર ઠાકરના દુ:ખદ અવસાન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શ્રી લાભશંકર ઠાકરના નિધનથી ગુજરાતે સાહિત્ય જગતના તેજસ્વી તારલાં ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષ શ્રી લાભશંકર ઠાકરના નિધન ...

Read More
Daman Pratikar Rally
06 Jan
0

ગુજરાત સરકાર દ્વારા થઇ રહેલા દમનના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “દમન પ્રતિકાર રેલી”

ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...

Read More
05 Jan
0

“દમન આક્રોશ રેલી” : 05-01-2016

ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...

Read More
04 Jan
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી આશ્રમ ખાતે “દમન આક્રોશ રેલી” : 04-01-2016

ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...

Read More
04 Jan
0

ગુણોત્સવમાં ૮૩,૬૬૫ શાળાઓમાંથી માત્ર ૮.૪૮ ટકા શાળાઓ જ પુરતી સુવિધાઓ : 03-01-2016

ગુજરાતમાં ગુણોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કાર્ય પછી વાસ્તવિક રીતે શાળાઓમાં શિક્ષાનું સ્તર, શિક્ષકો, શૈક્ષણિક સુવિધાઓ અને પાયાની સુવિધાઓ અંગે શિક્ષણ વિભાગ નીતિ ઘડતર કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુણોત્સવમાં ...

Read More
02 Jan
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી આશ્રમ ખાતે “દમન આક્રોશ રેલી” : 02-01-2016

ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...

Read More
31 Dec
0

ખેડૂતોને પાણીચોર કહેનાર મુખ્યમંત્રી માફી માંગે. : 31-12-2015

ખેડૂતોને તેમના હક્ક અને અધિકાર છીનવનાર ભાજપ સરકરા કૃષિ મહોત્સવ સામે કોંગ્રેસ પક્ષનો ખેડૂતોને સાથે રાખી રાજ્ય વ્યાપી દેખાવ. ખેડૂતોને તેમના હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ લડત આપશે. ખેડૂતોને પાણીચોર કહેનાર મુખ્યમંત્રી માફી માંગે.  આજ રોજ ભાજપ સરકારની ખેડૂત ...

Read More