પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે ...
Read More
મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજ્યની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકી માં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસના વધારાના લીધે ...
Read Moreઅમદાવાદ મહાનગર સેવાસદનના મેયર પોતે ટેક્ષ ભરતા નથી એમની કાઉન્સીલરની ઉમદવારી પત્રની ચકાસણી થવી જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવે છે કે, અમદાવાદ મહાનગર સેવાસદનના મેયરશ્રી ગૌતમ શાહ ઘણાં વર્ષોથી જે પોતાની ઓફિસ ચલાવે છે તે ...
Read Moreમોંઘવારીના માર, જીવન જરૂરિયાત વાળી વસ્તુઓના બેફામ ભાવ વધારો, ગરીબ-મધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ત્યારે, સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારો તાકીદે પાછો ખેંચે તે માટે ધરણાં-પૂતળાદહન – આવેદનપત્ર ...
Read Moreગુજરાતી સાહિત્યના પ્રસિધ્ધ કવિ, નવલકથાકાર શ્રી લાભશંકર ઠાકરના દુ:ખદ અવસાન અંગે શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શ્રી લાભશંકર ઠાકરના નિધનથી ગુજરાતે સાહિત્ય જગતના તેજસ્વી તારલાં ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષ શ્રી લાભશંકર ઠાકરના નિધન ...
Read More
ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...
Read Moreગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...
Read Moreગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...
Read Moreગુજરાતમાં ગુણોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કાર્ય પછી વાસ્તવિક રીતે શાળાઓમાં શિક્ષાનું સ્તર, શિક્ષકો, શૈક્ષણિક સુવિધાઓ અને પાયાની સુવિધાઓ અંગે શિક્ષણ વિભાગ નીતિ ઘડતર કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુણોત્સવમાં ...
Read Moreગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે ...
Read Moreખેડૂતોને તેમના હક્ક અને અધિકાર છીનવનાર ભાજપ સરકરા કૃષિ મહોત્સવ સામે કોંગ્રેસ પક્ષનો ખેડૂતોને સાથે રાખી રાજ્ય વ્યાપી દેખાવ. ખેડૂતોને તેમના હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ લડત આપશે. ખેડૂતોને પાણીચોર કહેનાર મુખ્યમંત્રી માફી માંગે. આજ રોજ ભાજપ સરકારની ખેડૂત ...
Read More