ચૂંટણી સમયે ખેડૂતની દિકરી છું તેવું દરેક સભામાં મત મેળવવા માટે બોલનાર મુખ્યમંત્રીશ્રી ચૂંટણીના પરિણામો બાદ ખેડૂતોને અન્યાય થાય તેવી કેમ જાહેરાત કરે છે? તેઓ શું ચૂંટણી પૂરતા જ ખેડૂતના દિકરી હતા? ઉદ્યોગોને પાણી આપવા માટે સલાહકાર સમિતિ કામ કરે ...
Read MoreAuthor Archives:
સાહિત્ય જગતના સર્વોચ્ચ માનસન્માન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ડૉ. રઘુવીરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ડૉ. રઘુવીરભાઈને મળતાં દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ૧૩૧માં ““કોંગ્રેસ સ્થાપના દિન”” અને ૯૩માં ““કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન”” ની ઉજવણી. સમગ્ર ગુજરાતના તમામ શહેર, તાલુકા અને જીલ્લામાં કોંગ્રેસ કાર્યાલય શણગારીને ધ્વજ વંદન કરી ઉજવણી કરવામાં આવી કોંગ્રેસના ૧૩૧માં સ્થાપના દિન ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ૧૩૧માં ““કોંગ્રેસ સ્થાપના દિન”” અને ૯૩માં ““કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન”” ની ઉજવણી. સમગ્ર ગુજરાતના તમામ શહેર, તાલુકા અને જીલ્લામાં કોંગ્રેસ કાર્યાલય શણગારીને ધ્વજ વંદન કરી ઉજવણી કરવામાં આવી કોંગ્રેસના ૧૩૧માં સ્થાપના દિન ...
Read Moreગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) લાગુ કરવા માટે મોદી સરકાર માત્ર દેખાડો કરે છે હકીકતમાં સરકારની ઈચ્છાશક્તિના અભાવે અને સરકારની વિવિધ નિષ્ફળતાઓ છુપાવવા વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પક્ષ પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે ત્યારે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ...
Read More28મી, ડિસેમ્બર, 2015 “કોંગ્રેસ સ્થાપના દિન” તેમજ કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન પ્રસંગે સવારે 9-30 કલાકે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી કોંગ્રેસ પક્ષનો ધ્વજ લહેરાવી કોંગ્રેસ સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. આપણાં પક્ષના ગૌરવવંત દિવસની ઉજવણીના પર્વમાં જોડાવવા આપ ...
Read Moreતાજેતરમાં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને અન્ય જિલ્લા પંચાયતની જેમજ દાહોદ જિલ્લા પંચાયતમાં પણ બહુમતી મળી છે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અને ખાસ કરીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો કારમો પરાજય થયો છે અને ગુજરાતના નાગરિકોએ ભાજપને જડબાતોડ ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદશ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી તા. 26/12/2015 ને શનિવાર સાંજે 3-30 કલાકે, પત્રકાર પરિષદને સંબોધન કરશે. ઉપરોક્ત પત્રકાર પરિષદના કવરેજ માટે આપશ્રીના પત્રકારશ્રી / ફોટોગ્રાફરશ્રી તથા ટી.વી. ટીમને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ સહ વિનંતી છે. પ્રેસનોટ ...
Read Moreશ્રમ અને રોજગાર વિભાગ હેઠળ ચાલતાં 500 કૌશલ્ય વર્ધન કેન્દ્રો માટે જરૂરી માનવબળ પુરી પાડતી ત્રણ એજન્સીઓ કર્મચારીઓને નિયમ મુજબ પગારના નાણાં ચૂકવતી ન હોવાની ફરિયાદો બાદ અંતે શ્રમ અને રોજગાર વિભાગે ત્રણેય આઉટસોસીંગ એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવાની ફરજ પડી ...
Read More