Author Archives: Ashvin Gohil

31 May
0

જામનગર ખાતે ‘લોક દરબાર’ : 31-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે જામનગર શહેર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સચિવાલયના દરવાજા સામાન્ય નાગરિકો માટે ખુલ્લા નથી. સમગ્ર ...

Read More
31 May
0

સર્વિસ ટેક્ષના થઈ રહેલ વધારાથી દેશના નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં વધું પીડાશે. : 31-05-2016

ગુજરાતના દોઢ દાયકાના ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારરૂપી મોદી મોડેલને દેશમાં લાગુ કરવા જતા સમગ્ર દેશની જનતા મોંઘવારીની કારમી પીડા ભોગવી રહી છે. શાકભાજી, અનાજ, કઠોળ, તેલ અને ઘર વપરાશની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે, પ્રજા જ્યારે અસહ્ય મોંઘવારીની હાલાકી ભોગવી ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Jamnagar
31 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે જામનગર ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા જામનગર શહેર – જીલ્લા ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
30 May
0

રાજકોટ ખાતે ‘લોક દરબાર’ : 30-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે રાજકોટ જિલ્લાનો સવારે ૧૦-૦૦ કલાકે, જેતપુર ખાતે અને સાંજે ૪-૦૦ કલાકે, રાજકોટ શહેર ખાતે યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ સૌ ...

Read More
30 May
0

શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર બંધ કરી બેરોજગાર યુવાનોને મોંઘવારી ભથ્થું આપવા માંગ : 30-05-2016

શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર બંધ કરી બેરોજગાર યુવાનોને મોંઘવારી ભથ્થું આપવા માંગ ગુજરાતમાં ભાજપ સરકારની બેજવાબદાર અને વેપારલક્ષી શિક્ષણ નીતિના કારણે શિક્ષિત બેરોજગાર યુવાનો આત્મહત્યા કરવા પ્રેરાઇ રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતમાં ભાજપ સરકારની બેજવાબદાર અને વેપારલક્ષી શિક્ષણ નીતિના ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Rajkot
30 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે રાજકોટ ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Jetpur (Rajkot)
30 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે જેતપુર(રાજકોટ) ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાનો જેતપુર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
28 May
0

વિવિધ જિલ્લાઓમાં નીમાયેલા નિરીક્ષકશ્રીઓ : 28-05-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જીલ્લા નિરીક્ષક તરીકે નીચેના નામોને મંજુરી આપી છે. વિવિધ જિલ્લાઓમાં નીમાયેલા નિરીક્ષકશ્રીઓ જિલ્લાઓની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠન ...

Read More
28 May
0

કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા : 28-05-2016

કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ તૈયાર કરેલ એક પુસ્તિકા પ્રસિધ્ધ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવીએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર ...

Read More
Abhishek Singhvi interacts with Media on 2 Years' Modi Govt.'s Failures
28 May
0

પત્રકાર પરિસદને સંબોધન કરતા અભિષેક સિંઘવી

કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ તૈયાર કરેલ એક પુસ્તિકા પ્રસિધ્ધ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવીએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર ...

Read More
27 May
0

પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે યોજાયેલ લોક દરબાર : 27-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે યોજાયેલ લોક દરબાર તા. ૨૭મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ...

Read More
27 May
0

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ : 27-05-2016

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...

Read More