પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
ભાજપ સરકારની ધંધાદારી શિક્ષણનીતિના કારણે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા કથળી છે શિક્ષણક્ષેત્રે ઉત્સવો અને ઉજવણીના રાજકીય તાયફાઓ બંધ કરી શાળા – કોલેજોમાં પ્રવેશથી લઇ પરીક્ષા સુધી રહેલી અસંમજભરી પરિસ્થિતિ દૂર કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે ...
Read Moreગુજરાતની ભાજપ સરકારે “વનબંધુ કલ્યાણ યોજના”માં ૭૦,૦૦૦ કરોડની મસમોટી જાહેરાત કરી પણ હકીકતમાં આદિવાસી વિસ્તારમાં વસતા ૧૮,૩૭,૮૪૪ આદિવાસી પરિવારો માંથી માત્ર ૨,૮૪,૯૬૬ પરિવારોને જ શુધ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે એનો અર્થ એ છે કે ૮૫ ટકા આદિવાસી પરિવારો શુધ્ધ ...
Read Moreસુરત ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને તેમના પવિત્ર વસ્ત્રો અર્પણ કરવાને બદલે આર.એસ.એસ. નો ડ્રેસ પહેરાવવાની ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી પર આર.એસ.એસ. – ભાજપે કુઠારઘાત કર્યો છે, ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાવનાર આર.એસ.એસ. – ભાજપ સામે ગુન્હો દાખલ કરવાની ...
Read Moreવિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર મળે તે માટે સેમેસ્ટર સીસ્ટમ દાખલ કરાય છે. સેમેસ્ટર સિસ્ટમથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ ફેરફાર આવશે અને ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા કરશે તેવી વાતો કરી હકીકતમાં સેમેસ્ટર સિસ્ટમથી ગુજરાતમાં શિક્ષણની અધોગતિ, વિદ્યાર્થી-વાલીઓની પરેશાની, મોટા પાયે ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા મહીસાગર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે દાહોદ અને મહીસાગર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં રચીપચી છે. મંત્રીઓ અને તેમના ...
Read Moreધોરણ – 12 સુધીનાં શિક્ષણને ફીમાંથી સંપૂર્ણ માફી આપવા કોંગ્રેસની માંગ ભાજપ સરકારે છેલ્લા બે દશકામાં શરૂ કરેલી સેલ્ફ ફાઈનાન્સ શાળા – કોલેજો તેમજ તેમાં થયેલો ફી વધારો જાહેર કરવો જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ સમગ્ર ગુજરાત રાજ્યમાં કે. જી. ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા દાહોદ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું
Read More