Author Archives: Ashvin Gohil

India after Rajiv and his legacy
21 May
0

રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત

સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ““રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત”” વાર્તાલાપનું તા. ૨૧-૦૫-૨૦૧૬ ને શનિવાર સવારે ૧૦-૪૫ કલાકે, ભાઈકાકા હોલ, લૉ-ગાર્ડન અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવેલ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના ...

Read More
21 May
0

રાજીવ પછીનું ભારત અને તેમની વિરાસત

Read More
21 May
0

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન : 21-05-2016

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તકનું વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સતત અગિયારમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી ...

Read More
19 May
0

સ્વ. દિવાળીબેન ભીલ શ્રધ્ધાંજલી : 19-05-2016

ગુજરાતી ચલચિત્ર જગતમાં અહમ યોગદાન આપનાર પદ્મશ્રી પાર્શ્વગાયક દિવાળીબેન ભીલના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ ...

Read More
19 May
0

તાલાલા વિધાનસભા પેટા ચૂંટણી : 19-05-2016

તાલાલા વિધાનસભા પેટા ચૂંટણી અને પાંચ રાજ્યોના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામો અને તાલાલા વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાતાઓએ આપેલ ચુકાદાનું સન્માન કરીએ છીએ. લોકતંત્રમાં હાર-જીત થતી હોય ...

Read More
19 May
0

પત્રકાર પરીસદને સંબોધન કરતાં કોંગ્રેસ અગ્રણી

 

Read More
18 May
0

જીએસપીસી કેગ રિપોર્ટ : 18-05-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો GSPC CAG Report

Read More
18 May
0

જીએસપીસી પ્રેસ પોઈન્ટ : 18-05-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
18 May
0

ડૂબી ગયેલા રૂ.૨૦,૦૦૦ કરોડ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને ૨૦ પ્રશ્નો : 18-05-2016

જી.એસ.પી.સી. – કે.જી. બેસીનમાં રૂ.૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને પત્રકાર પરિષદમાં ૨૦ પ્રશ્નો પુછતા પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને સાસંદશ્રી  જયરામ રમેશે  જણાવ્યું હતું કે…. પૂર્વ ભૂમિકા: ગુજરાત રાજ્ય પેટ્રોલીયમ નિગમ લીમીટેડ (જીએસપીસી)એ ગુજરાત રાજ્યનું જાહેર ક્ષેત્રનું એક એકમ ...

Read More
IMG_2876
18 May
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત બેઠક

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Banaskantha
17 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે બનાસકાંઠા ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લોક દરબાર તા. ૧૬મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથાતથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ ...

Read More
16 May
0

‘લોક દરબાર’ બનાસકાંઠા : 16-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે લોક દરબાર તા. ૧૬મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી જણાવ્યું હતું કે, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પીવાના ...

Read More