ઉના તાલુકાના સમઢીયાળામાં દલિતો ઉપર અત્યાચાર થતા તેના ઘેરા પડઘા પડયા છે ત્યારે આજે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પીડીત પરિવારની મુલાકાતે આવ્યા, શ્રી રાહુલ ગાંધી જયારે મોટા સમઢીયાળામાં પ્રવેશ્યા ત્યારે ગ્રામજનો અને દલીતોએ જય ભીમ, ડો. આંબેડકર ...
Read MoreAuthor Archives:
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તા. ૨૧/૭/૨૦૧૬ ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ખાતે અત્યાચારનો ભોગ બનેલ દલિત પરિવારોની મુલાકાત લેશે, ત્યારબાદ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દલિત યુવાનોની ખબર-અંતર પુછીને તેમની વ્યથા સાંભળશે. ...
Read Moreરાજ્યમાં વ્યાપી રહેલાં દલિત આંદોલનો અને પાટીદાર આંદોલનોમાં નિર્દોષોને ભોગ બનતાં અટકાવવામાં મુખ્ય સચિવશ્રી અને સરકારી તંત્ર નિષ્ફળ. તાજેતરમાં ઉના તાલુકામાં મોટા સમઢીયાળા ગામે દલિતો ઉપર બનેલા અમાનુષી અત્યાચારના બનાવો બાબતે મુખ્ય સચિવ અને સરકારી તંત્રએ રાજ્ય સરકારેને સાચી માહિતી ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત સાથે તા. ૨૩-૨૪ જૂલાઈ, ૨૦૧૬ ના રોજ નવસર્જન ગુજરાત લક્ષ્ય – ૨૦૧૭ ના ભાગરૂપે રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારના કોંગ્રેસ પક્ષના સંગઠનના પદાધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી. તે ગુજરાતની હાલની નાજૂક ...
Read More
ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિતો પરના અમાનવીય અત્યાચારના ભોગ બનેલ પરિવારની મુલાકાત લેતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યા બાદ પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, નામદાર મહામહીમને કોંગ્રેસનું એક ઉચ્ચ પ્રતિનિધિ મંડળ આજે મળ્યું હતું. જેમાં વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ...
Read MoreClick Here to Download Press Note Press Note
Read Moreઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિતો પરના અમાનવીય અત્યાચારની ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દલિતો પરના અત્યાચારની ઘટના ગુજરાત પરનું કલંક છે. ...
Read More
રાજ્યમાં દલિત પરિવારો પરના અત્યાચારો રોકવામાં આવે, દલિત પરિવારોને બંધારણીય હક્ક આપવામાં આવે અને દલિતો પર અત્યાચારોની તટસ્થ તપાસ કરવામાં આવે અને સંડોવાયેલ ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ ...
Read More