Author Archives: Ashvin Gohil

30 May
0

શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર બંધ કરી બેરોજગાર યુવાનોને મોંઘવારી ભથ્થું આપવા માંગ : 30-05-2016

શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર બંધ કરી બેરોજગાર યુવાનોને મોંઘવારી ભથ્થું આપવા માંગ ગુજરાતમાં ભાજપ સરકારની બેજવાબદાર અને વેપારલક્ષી શિક્ષણ નીતિના કારણે શિક્ષિત બેરોજગાર યુવાનો આત્મહત્યા કરવા પ્રેરાઇ રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતમાં ભાજપ સરકારની બેજવાબદાર અને વેપારલક્ષી શિક્ષણ નીતિના ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Rajkot
30 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે રાજકોટ ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Jetpur (Rajkot)
30 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે જેતપુર(રાજકોટ) ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લાનો જેતપુર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
28 May
0

વિવિધ જિલ્લાઓમાં નીમાયેલા નિરીક્ષકશ્રીઓ : 28-05-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જીલ્લા નિરીક્ષક તરીકે નીચેના નામોને મંજુરી આપી છે. વિવિધ જિલ્લાઓમાં નીમાયેલા નિરીક્ષકશ્રીઓ જિલ્લાઓની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠન ...

Read More
28 May
0

કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા : 28-05-2016

કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ તૈયાર કરેલ એક પુસ્તિકા પ્રસિધ્ધ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવીએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર ...

Read More
Abhishek Singhvi interacts with Media on 2 Years' Modi Govt.'s Failures
28 May
0

પત્રકાર પરિસદને સંબોધન કરતા અભિષેક સિંઘવી

કેન્દ્ર સરકારના બે વર્ષના શાસનમાં દરેક વર્ગને સ્પર્શતા વિષયો, તથ્યો, આંકડાઓ અને વાસ્તવિક્તા સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ તૈયાર કરેલ એક પુસ્તિકા પ્રસિધ્ધ કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવીએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર ...

Read More
27 May
0

પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે યોજાયેલ લોક દરબાર : 27-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે યોજાયેલ લોક દરબાર તા. ૨૭મી મે, ૨૦૧૬ ના રોજ ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ...

Read More
27 May
0

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ : 27-05-2016

અખંડ ભારતના રચયિતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ની ૫૨ મી પૂણ્યતિથિ નિમિત્તે તા. ૨૭-૦૫-૨૦૧૬ ને શુક્રવારના રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘શાંતિકૂચ-પુષ્પાંજલી અને પ્રતિજ્ઞા વાંચન’ કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ...

Read More
27 May
0

પત્રકાર પરિષદ : 27-05-2016

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદશ્રી અભિષેક મનુ સિંઘવી તારીખ ૨૮-૦૫-૨૦૧૬, શનિવાર બપોરે ૪-૦૦ કલાકે, પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
27 May
0

આઈ.ટી. વિભાગ પ્રેસનોટ : 27-05-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
27 May
0

બેફામ વાણી સામે મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના નિવેદનની આકરી ઝાટકણી : 27-05-2016

છ દાયકા સુધી ભાજપ સત્તાવિહોણી રહી તો શું તે અક્કલ વિનાની હતી – આનંદીબેન જવાબ આપો. સ્વ.રાજીવજી સામે માત્ર બે જ બેઠક મેળવનાર ભાજપના તત્કાલિન નેત્રુત્વ માં અક્કલ ન્હોતી – આનંદીબેન જવાબ આપો. કેરળ , પ.બંગાળ , પોંડીચેરી , મેઘાલય ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Patan
27 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાટણ ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પાટણ જિલ્લાનો બગવાડા ચોક પાટણ શહેર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું “લોક દરબાર” માં ઉપસ્થિત ...

Read More