પ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે કરોડોનો કારોબાર કરે છે. ચાલુ વર્ષે સરકારની વિવિધ પ્રવેશ સમિતિઓ અને ખાનગી યુનિવર્સિટીઓ દ્રારા ફોર્મ ફીના નામે વિદ્યાર્થીઓના ખિસ્સા માંથી 12 કરોડ ખંખરેવામાં આવ્યા છે.ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના નામે વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે કરોડો ...
Read MoreAuthor Archives:
શિક્ષણ-રોજગારમાં મોટાપાયે કૌભાંડ, મધ્યપ્રદેશના “વ્યાપમ્ કૌભાંડ” ની જેમ જ ગુજરાતમાં સરકારી નોકરીમાં “વ્યાપક કૌભાંડ” ભાજપ શાસનમાં ગામથી લઈ ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર દ્વારા સરકારી નોકરી ભરતી કૌભાંડમાં સાચા-મહેનતું-ઉચ્ચ લાયકાત ધરાવતા લાખો યુવાનોની કારકિર્દીના ભોગ લેવાયા તલાટી ભરતી, ...
Read Moreમુખ્યમંત્રી અને મંત્રી મંડળમાં ફેરફાર છતાં ગુન્હાખોરીના આંકમાં કોઈ ઘટાડો થયો નથી. ઉલટાનું છેલ્લા ૨૬ દિવસમાં ૮ લૂંટના બનાવ માત્ર અમદાવાદમાં જ ભોગ બનેલા નાગરિકોએ રૂપિયા ૧૦૦ લાખથી વધુ નાણાં ગુમાવ્યા છે ત્યારે રાજ્યમાં વધી રહેલા ચોરી, લૂંટ, ધાડ, બળાત્કાર, ...
Read Moreખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, ફીક્સ પગારના નામે આર્થિક શોષણ, પાટીદારો પર દમન, દલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે ...
Read More
દલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, પાટીદારો પર દમન, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ દુઃખી, ખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે રોષ” ભાજપની પ્રજા વિરોધી ...
Read Moreદલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, પાટીદારો પર દમન, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ દુઃખી, ખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે રોષ” ભાજપની પ્રજા વિરોધી ...
Read Moreગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષથી દલિતો ઉપર અનેક પ્રકારે અત્યાચાર થઇ રહ્યાં છે. તાજેતરમાં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિત પરિવાર સાથે જે પ્રકારે માનવતા કલંક થાય તે પ્રકારે બર્બરતા પૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો તેનાથી દેશ – વિદેશમાં ગુજરાતની અસ્મિતાને ...
Read More
૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા યુવાનોના રાહબર ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વિદ્યાર્થી-યુવાઓને રાજીવ ગાંધી યુવા સન્માન અને રાજ્ય વ્યાપી વૃક્ષારોપણનો કાર્યક્રમ ...
Read More
દિવંગત વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.શ્રી રાજીવ ગાંધીની ૭૨મી જન્મ જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગાંધીનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરની વિવિધ કોલેજોનાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે “રાજીવ ગાંધી ઉદય સન્માન-૨૦૧૬” કાર્યક્રમનું આયોજન ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-૧૨, ...
Read Moreઆજ રોજ સવારે ૧૦-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે લોકલાડીલા નેતા, ૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા શ્રી રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કરી હતી અને રાજીવજીનું ભારત નિર્માણમાં યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર ...
Read More