Author Archives: Ashvin Gohil

4
03 Jun
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે સુરત શહેર ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા સુરત શહેર ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
03 Jun
0

તાપી-સુરત શહેર-જિલ્લા ખાતે ‘લોક દરબાર’ : 03-06-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે તાપી, સુરત શહેર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સચિવાલયના દરવાજા સામાન્ય નાગરિકો માટે ખુલ્લા નથી. ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Surat Dist
03 Jun
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે સુરત ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા સુરત જીલ્લા કામરેજ ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Tapi
03 Jun
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે તાપી ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા તાપી ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
03 Jun
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે તાપી ખાતે આયોજિત “લોક દરબાર”

Read More
01 Jun
0

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક : 01-06-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આજે બપોરે 2 કલાકે ગુજરાતભરના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ તમામ આગેવાનોને ...

Read More
01 Jun
0

એહમદ પટેલ પ્રેસનોટ : 01-06-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
01 Jun
0

સર્વિસ ટેક્ષ અને પેટ્રોલ – ડીઝલના ભાવવધારાથી મોંઘવારીનો બોજો : 01-06-2016

સર્વિસ ટેક્ષ અને પેટ્રોલ – ડીઝલના ભાવવધારાથી મોંઘવારીનો બોજો પ્રજાની કમર તોડી નાંખશે અચ્છે દિનના સ્વપ્ના બતાવી સત્તા મેળવનાર મોદી સરકારના ગુજરાત મોડેલમાં બે વર્ષની ઉજવણીના તાયફા સામે અનેકવિધ સેસ અને ટેક્ષ હેઠળ દબાયેલી પ્રજા લાચાર – ડૉ. હિમાંશુ પટેલ ...

Read More
31 May
0

જામનગર ખાતે ‘લોક દરબાર’ : 31-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે જામનગર શહેર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સચિવાલયના દરવાજા સામાન્ય નાગરિકો માટે ખુલ્લા નથી. સમગ્ર ...

Read More
31 May
0

સર્વિસ ટેક્ષના થઈ રહેલ વધારાથી દેશના નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં વધું પીડાશે. : 31-05-2016

ગુજરાતના દોઢ દાયકાના ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારરૂપી મોદી મોડેલને દેશમાં લાગુ કરવા જતા સમગ્ર દેશની જનતા મોંઘવારીની કારમી પીડા ભોગવી રહી છે. શાકભાજી, અનાજ, કઠોળ, તેલ અને ઘર વપરાશની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે, પ્રજા જ્યારે અસહ્ય મોંઘવારીની હાલાકી ભોગવી ...

Read More
“LOK DARBAR” organized by Gujarat Congress at Jamnagar
31 May
0

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે જામનગર ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા જામનગર શહેર – જીલ્લા ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
30 May
0

રાજકોટ ખાતે ‘લોક દરબાર’ : 30-05-2016

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે રાજકોટ જિલ્લાનો સવારે ૧૦-૦૦ કલાકે, જેતપુર ખાતે અને સાંજે ૪-૦૦ કલાકે, રાજકોટ શહેર ખાતે યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ સૌ ...

Read More