Author Archives:
ભાજપ સરકારે સત્તાલાલસા છોડી મુખ્યમંત્રી બદલવાના બદલે ચૂંટણી આપવી જોઈએ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને વર્ગવિગ્રહ જેવી સમસ્યા પેદા કરી તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નિવડેલી ભાજપ સરકારે મુખ્યમંત્રી બદલવા કરતાં પોતાની પ્રજાવિરોધી માનસિક્તા બદલવી જોઈએ. – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી ...
Read Moreગુજરાત હાઈકોર્ટના ઈ.બી.સી. ક્વોટા રદ્દ કરવાના આદેશ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ-યુવાનોને શિક્ષણ અને રોજગારનો અધિકાર મળે તે માટે ઈ.બી.સી. ક્વોટા અંગે ક્યારેય ગંભીર નહોતી. ભાજપ સરકારમાં તમામ ...
Read Moreતાજેતરમાં ગુજરાતના ઉના તાલુકામાં દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચાર કમનસીબ અને ઘૃણા ઉપજાવનાર હતો. દરેક સમાજ અને ધર્મના લોકોનું માથું શરમથી જુકી જાય તેવો હતો. સરકારી તપાસમાં સ્પષ્ટ થઇ ચુક્યું છે કે આ કથિત ગાય સિંહ દ્વારા મારવામાં આવેલી હતી ...
Read Moreગુજરાત યુનીવર્સીટીના કુલપતિ અને સત્તાધીશો વારંવાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને કોમ્પુટરાઈઝશન અને ડીઝીટલ યુનીવર્સીટીની વાતો કરે છે. પણ હકીકતમાં યુનીવર્સીટી માં અભ્યાસ કરતા ૩ લાખ થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શક જૂના પ્રશ્નપત્રો સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Read Moreઅચ્છે દિન અને બહોત હુઈ મહેંગાઈ કી માર ના નામે દેશમાં ચૂંટણી પહેલા બૂમાબૂમ કરનાર મોદી સરકારના ૨૪ મહિનાના શાસનમાં દેશ ૧૨૫ કરોડ નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે ત્યારે મોદી સરકારની ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ વિરોધી નિતીનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ ...
Read Moreસામાજિક વિરોધ વંટોળના કારણે ભાજપ સરકાર દ્વારા કામો હાથ ધરવાનું નાટક ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપના અન્યાયી શાસનને જડમૂળથી ફેંકી દેવા વિવિધ સમાજ સંકલ્પબદ્ધ થઈ રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં તમામ ...
Read Moreભાજપના ધારાસભ્ય-ભાજપ ખજાનચી ના વાયરલ થયેલ ઓડિયો ક્લીપ એ ભાજપની ધનસંગ્રહ યોજનાના દસ્તાવેજનો ભાગ. જમીનના કરોડો રૂપિયાના કાળા નાણાં લેતી-દેતી અંગે વાયરલ ઓડિયો ક્લીપમાં ઉલ્લેખ કરવામાં આવેલ તમામ સામે લાંચ રુશ્વત બ્યુરો ગુન્હો નોંધે. ભાજપના ધારાસભ્ય-ભાજપ ખજાનચી ના વાયરલ થયેલ ...
Read Moreએમ. ફીલ અને પી.એચ.ડી. માં શોધ-સંશોધન કરનાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓના રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશીપ યોજના સ્થગિત કરવાની મોદી સરકારની નિતીની આકરી ઝાટકણી કઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસ નેતૃત્વવળી સરકાર દ્વારા વર્ષ ...
Read Moreક્ષારયુક્ત પાણીને લીધે ખેતી અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે સમસ્યાના ઉકેલ માટે પાંચ પગલાં રાજ્યસભામાં સરકારને સૂચવતા શ્રી અહેમદ પટેલ ભરૂચ જિલ્લામાં નર્મદા નદી સૂકાઈ રહી છે ત્યારે દરિયાઈ પાણીને અટકાવવા માટે કોઝવેનું નિર્માણ કરવાની માંગ કરતા શ્રી ...
Read More