Author Archives: Ashvin Gohil

18 Jul
0

યુજીસી અને વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની મંજૂરી વિના ગેરકાયદેસર ધમધમી રહેલા પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ અને રાજકોટ કેમ્પસ : 18-07-2016

યુજીસી અને વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની મંજૂરી વિના ગેરકાયદેસર ધમધમી રહેલા પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ અને રાજકોટ કેમ્પસ. લાખો રૂપિયા ઉઘરાવતા ગેરકાયદેસર કેમ્પસ સામે ભાજપ સરકાર-શિક્ષણ વિભાગનું ભેદી મૌન નિયમોને નેવે મુકી પારૂલ યુનિવર્સિટી રાજકોટ અને અમદાવાદમાં ગેરકાયેસર કોલેજો ચલાવે છે. યુજીસીના ...

Read More
Attacks on Dalit are despicable – Bharatsinh Solanki
18 Jul
0

દલિતો પરના અત્યાચાર નિંદનીય છે – ભરતસિંહ સોલંકી

ગુજરાત કોંગ્રેસ નું પ્રતિનિધી મંડળ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં દમનના ભોગ બનેલ દલિતો ની મુલાકાતે.

Read More
18 Jul
0

દલિતો પરના અત્યાચાર નિંદનીય છે – ભરતસિંહ સોલંકી

Read More
16 Jul
0

ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય કાસમબાપુ તિરમીજીનું અવસાન થતાં કોંગ્રેસ અગ્રણીઓની શ્રધ્ધાંજલી : 15-07-2016

ગુજરાત કોંગ્રેસને કાસમબાપુની મોટી ખોટ પડી, સર્વધર્મ સમભાવમાં જીવન સમર્પિત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાજકીય સલાહકાર અહમદ પટેલ અને કોંગ્રેસના પ્રદેશ નેતાઓની ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્યને શ્રદ્ધાંજલિ ગુજરાતના પાટનગર ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય કાસમબાપુ તિરમીજીનું અવસાન થતાં ગુજરાત અને ગાંધીનગર જિલ્લાએ કોંગ્રેસનો ...

Read More
15 Jul
0

ન્યાયતંત્ર દ્વારા શ્રી હાર્દિક પટેલ અને અન્ય આંદોલનકારીઓને જામીન આપવાના આદેશથી લોકતંત્ર-ન્યાયતંત્રમાં વિશ્વાસમાં વધારો

યુવાનોના હક્ક અને અધિકાર માટે લડત ચલાવનાર શ્રી હાર્દિક પટેલને નામદાર વડી અદાલત દ્વારા જામીન મળ્યા બાદ આજ રોજ જેલ મુક્ત થયાં અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકો ખાસ કરીને પાટીદાર ...

Read More
13 Jul
0

લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરીને સત્તા હાંસલ કરવાના મોદી સરકાર – ભાજપના કારનામા-કાવત્રાને નામદાર સુપ્રિમ કોર્ટે લપડાક

અરૂણાચલ પ્રદેશમાં કોંગ્રેસ પક્ષની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરીને સત્તા હાંસલ કરવાના મોદી સરકાર – ભાજપના કારનામા-કાવત્રાને નામદાર સુપ્રિમ કોર્ટે લપડાક આપીને લોકતંત્રને જીવંતદાન આપ્યું છે. નામદાર સુપ્રિમ કોર્ટના બંધારણની રક્ષા કરવાના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ...

Read More
13 Jul
0

નાણાં નિયમ મુજબ સરકારમાં જમા કરાવ્યા છતાં સિંચાઈનું પાણી નર્મદા નિગમ દ્વારા ન અપાતા ખેડૂતો પારાવાર મુશ્કેલી : 13-07-2016

રાજ્યના પાંચ હજાર ગામો અને સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના ૧૦૦ થી વધુ ગામોના ખેડૂતોએ પિયત માટેના નાણાં નિયમ મુજબ સરકારમાં જમા કરાવ્યા છતાં સિંચાઈનું પાણી નર્મદા નિગમ દ્વારા ન અપાતા ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે, છતાં ભાજપ સરકારનું પેટનું પાણી ...

Read More
13 Jul
0

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ફરજીયાત અમલ કરાવવા સામે ખેડૂતોનો ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ : 13-07-2016

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ફરજીયાત અમલ કરાવવા સામે ખેડૂતોનો ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વિધાનસભાની આગામી ચૂંટણીમાં ખેડૂતોના રોષથી બચવા માટે ભાજપે અત્યારથી જ પક્ષનો વીમો કરાવી લેવો જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સદંતર ...

Read More
13 Jul
0

દલિત પરિવારોને સરા જાહેર વાહન સાથે બાંધીને ઢોર માર મારના બનાવ : 13-07-2016

સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં દલિત પરિવારોને સરા જાહેર વાહન સાથે બાંધીને ઢોર માર મારના બનાવને અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ શખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. બનાવના અનુસંધાને ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેનશ્રી નૌશાદ સોલંકી અને તેની સાથેના વગદાર પ્રતિનિધિ મંડળમાં ગુજરાત ...

Read More
13 Jul
0

નિયમિત વીજબીલ ભરતા ગ્રાહકોને મળતું વળતર બંધ કરવા સામે વીજ ગ્રાહકોનો આક્રોશ : 13-07-2016

ટોરેન્ટ પાવર દ્વારા નિયમિત વીજબીલ ભરતા ગ્રાહકોને મળતું વળતર બંધ કરવા સામે વીજ ગ્રાહકોનો આક્રોશ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ગ્રાહક સુરક્ષા સેલના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ શાહ ( સોલા) એક નિવેદનમાં જણાવે છે કે, ટોરેન્ટ પાવર લી. દ્વારા અમદાવાદની પ્રજાની ઉઘાડી લૂંટ ...

Read More
12 Jul
0

વિસ્તૃત કારોબારી મીટીંગ : 12-07-2016

આગામી વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાનમાં રાખી “લક્ષ્ય – ૨૦૧૭” “નવસર્જન ગુજરાત” ના નારા સાથે તા. ૧૨/૭/૨૦૧૬ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે અમદાવાદ સિંધુ ભવન ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નેતાશ્રી- કારોબારી ...

Read More
12 Jul
0

મંત્રીશ્રી નિતીન પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનનું ખંડન : 12-07-2016

રાજ્ય સરકારના મંત્રીશ્રી નિતીન પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનનું ખંડન કરતાં ૪૫ વર્ષથી જાહેરજીવનમાં કાર્યરત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજીએ જણાવ્યું હતું કે, તા. ૧૧-૭-૨૦૧૬ ના રોજ સવારે ૧૦ થી સાંજના ૮ વાગ્યા સુધી ...

Read More