કોંગ્રેસ પક્ષના વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ.ના રાજ્યભરના આગેવાનોની રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠકને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારને ઉખેડી ફેંકવા માટે વિદ્યાર્થીઓ અને યુવાનોએ આક્રમકતાપૂર્વક કામગીરી કરવાની છે. કોંગ્રેસ પક્ષની ...
Read MoreAuthor Archives:
ભાજપે રાજ્યની પોલીસને કુપોષિત કરતાં માફિયાઓનું સામ્રાજ્ય ફુલ્યું ફાલ્યું છે ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા માટે પોલીસ તંત્રનું મોરલ તોડી નાંખનાર ભાજપ સરકારે બાળકોના કુપોષણની જવાબદારી પોલીસને સોંપી હાસ્યસ્પદ સ્થિતિ સર્જી છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ અને તેમના ...
Read Moreભાજપ સરકારની અણઘડ નીતિને કારણે ડીઝલથી ચાલતા વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણમાં વધારો પ્રજાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પ્રદુષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મુકો. – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ડીઝલથી ચાલતા વાહનો દ્વારા ફેલાતા પ્રદુષણને અટકાવવા માટે ભાજપ સરકાર પાસે કોઈ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-ઉપપ્રમુખશ્રીઓ, કારોબારીના અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયત-મહાનગરપાલિકાના નેતાશ્રીઓ અને નવનિયુક્ત જિલ્લા નિરીક્ષકશ્રીઓની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જવાબદાર કાર્યકર ...
Read More
કોંગ્રેસ પક્ષના પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-ઉપપ્રમુખશ્રીઓ, કારોબારીના અધ્યક્ષશ્રીઓ, જિલ્લા પંચાયત-મહાનગરપાલિકાના નેતાશ્રીઓ અને નવનિયુક્ત જિલ્લા નિરીક્ષકશ્રીઓની આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જવાબદાર કાર્યકર ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે પાલીતાણા – ભાવનગર શહેર જિલ્લાના યોજાયેલ લોક દરબારમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રજા ત્રસ્ત છે ભાજપ સરકાર ઉત્સવોમાં મસ્ત ...
Read More
કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપ સરકારની ધંધાદારી શિક્ષણનીતિના કારણે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા કથળી છે શિક્ષણક્ષેત્રે ઉત્સવો અને ઉજવણીના રાજકીય તાયફાઓ બંધ કરી શાળા – કોલેજોમાં પ્રવેશથી લઇ પરીક્ષા સુધી રહેલી અસંમજભરી પરિસ્થિતિ દૂર કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે ...
Read Moreગુજરાતની ભાજપ સરકારે “વનબંધુ કલ્યાણ યોજના”માં ૭૦,૦૦૦ કરોડની મસમોટી જાહેરાત કરી પણ હકીકતમાં આદિવાસી વિસ્તારમાં વસતા ૧૮,૩૭,૮૪૪ આદિવાસી પરિવારો માંથી માત્ર ૨,૮૪,૯૬૬ પરિવારોને જ શુધ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે એનો અર્થ એ છે કે ૮૫ ટકા આદિવાસી પરિવારો શુધ્ધ ...
Read Moreસુરત ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને તેમના પવિત્ર વસ્ત્રો અર્પણ કરવાને બદલે આર.એસ.એસ. નો ડ્રેસ પહેરાવવાની ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી પર આર.એસ.એસ. – ભાજપે કુઠારઘાત કર્યો છે, ત્યારે હિન્દુ સમાજની લાગણી દુભાવનાર આર.એસ.એસ. – ભાજપ સામે ગુન્હો દાખલ કરવાની ...
Read More