પ્રજાને અનેકવિધ સમસ્યાઓ છતાં ચૂંટણી જીતવા મુખ્યમંત્રીને શેખચલ્લીના સપના સામાજિક સમરસતા ડ્હોળી નાખનાર ભાજપ સરકારે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દસકાથી વિવાદ અને સમસ્યાઓ પેદા કરી તમામ ક્ષેત્રે ...
Read MoreAuthor Archives:
આજ રોજ મક્તમપુરા વોર્ડમાં જુહાપુરાની તનજીલાં ઉં. વર્ષ ૧૩ કે જે જુહાપુરા અમદાવાદની છે. જેઓ શ્રીનગર લાલચોક ખાતે ૧૫ મી ઓગષ્ટે ધ્વજ ફરકાવશે તે જુહાપુરા-અમદાવાદ અને ગુજરાતના ગૌરવ સમાન માસુમ બાળકીએ નામ રોશન કરેલ છે. તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read More
સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ...
Read Moreસર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ...
Read More
તા. ૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે “ભારત છોડો” આંદોલનના પ્રથમ દિવસે બ્રિટીશ અફસરની ગોળીનો ભોગ બનનાર શહીદ વીર કિનારીવાલાના શહીદ સ્મારક ગુજરાત કોલેજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ શહીદ વીર કિનારીવાલાને પુષ્પાંજલી અર્પણ કરી, દેશ માટે ન્યોછાવર ...
Read Moreચૂંટણી સમયે “ગૌ હત્યા” “ગૌ રક્ષા” ના નામે ભાજપ સરકારની બનાવટી વાતો અંગે મોદી શાસન ભાજપ શાસનની સત્ય હકીકતો પ્રજા સમક્ષ રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકોને ચૂંટણી સમયે “ગૌ હત્યા” ...
Read Moreવિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા વિશાળ સંમેલન સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા “વિશ્વ આદિવાસી દિવસ” સમગ્ર ગુજરાતમાં તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ ઉજવાશે. કોગ્રેસ પક્ષ આદિવાસી સમાજના હક્ક અને ...
Read Moreતા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ને “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના આદિવસીઓ દિવાળીની જેમ ઉજવે છે ત્યારે અંબાજીથી ઉમર ગામ સુધીના દરેક જિલ્લામાંથી આદિવાસીઓ સંતરામ પુર પાસે આવેલ ઐતિહાસિક માનગઢ પહાડી ખાતે ભેગા થાય છે. હજારોની સંખ્યામાં માનગઢ ...
Read Moreતા. ૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે “ભારત છોડો” આંદોલનના પ્રથમ દિવસે બ્રિટીશ અફસરની ગોળીનો ભોગ બનનાર શહીદ વીર કિનારીવાલાના શહીદ સ્મારક ગુજરાત કોલેજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સવારે ૯-૩૦ કલાકે, શહીદ વીર કિનારીવાલાને પુષ્પાંજલી અર્પણ કરીને ...
Read Moreગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલને શુભેચ્છા સાથે અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦ વર્ષ કરતા વધુ સમયથી ભાજપ શાસન ...
Read More