Author Archives: Ashvin Gohil

17 Sep
0

ગુજરાતમાં સ્ત્રીઓ ઉપરની ઉતરોત્તર વધી રહેલ બળાત્કારની ઘટનાઓ રોકવા બાબત.. : 17-09-2016

ગુજરાતની રાજધાની ગાંધીનગરની એપોલો હોસ્પીટલમાં પાકિસ્તાની ડોક્ટર દ્વારા ૨૧ વર્ષીય ડેન્ગ્યું પીડિત યુવતી પર બળાત્કાર ગુજારતા અને આ અમાનુષી કૃત્યને અમો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ સખ્ય શબ્દોમાં વખોડી કાઢીએ છેએ. આ પછી તપન હોસ્પિટલમાં પણ આવી જ ઘટના ઘટી ...

Read More
17 Sep
0

નવસારી ખાતે જાહેર કાર્યક્રમમાં આવી રહેલા વડાપ્રધાનશ્રીને વિકલાંગો-દિવ્યાંગો માટે સાચા અર્થમાં વિકલાંગ ધારો : 16-09-2016

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં વર્ષ ૨૦૦૮ થી અખત્યાર કરેલ વિરોધી નિતી સામે રાજ્યના વિવિધ વિકલાંગોના ઉત્કર્ષ માટે સંસ્થા ચલાવતા મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન, ધરણાં અને મહારેલીના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે વિકલાંગોની વેદના સાંભળવાની પણ તસ્દી લીધી ન હતી. ...

Read More
16 Sep
0

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના “મતદાર યાદી સુધારણા-૨૦૧૭” કાર્યક્રમ અંગે : 15-09-2016

આજરોજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના “મતદાર યાદી સુધારણા-૨૦૧૭” કાર્યક્રમ અંગે સરકીટ હાઉસ અમદાવાદ ખાતે ચૂંટણી પંચ સમક્ષ પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધી મંડળ ડૉ. જીતુભાઈ પટેલ, ડૉ. વિજય દવે તથા લીગલ સેલના કન્વીનર શ્રી નિકુંજ બલર દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ...

Read More
15 Sep
0

ભારતીય માછીમારોને ખોટી રીતે હેરાન-પરેશાન કરી તેઓની ફિશીંગ બોટ સાથે માછીમારોનું અપહરણ : 15-09-2016

પાકિસ્તાન સતત આડોડાઈ કરીને ભારતીય માછીમારોને પરેશાન કરી રહ્યાં છે. અવાર-નવાર હુમલા કરતાં પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતી માછીમારોની સુરક્ષા માટે મોદી સરકાર ક્યારે સજાગ બનશે તેવો પ્રશ્ન પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં ...

Read More
14 Sep
0

ગુજરાત કોંગ્રેસ ખાતે યોજાયેલ મિટીંગ

Read More
Meeting organized at GPCC
14 Sep
0

ગુજરાત કોંગ્રેસ ખાતે યોજાયેલ મિટીંગ

કોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર હોય કે આગેવાન કે પદાધિકારી કોઈ પણ પ્રકારના સુચન, લાગણી, માંગણી પક્ષના પ્લેટફોર્મ પર રજુ કરી શકે છે પણ જાહેરમાં એવી કોઈ વાત ન કરવી કે જેથી કરીને પક્ષને નુક્શાન થાય ત્યારે કાર્યકર-આગેવાન-પદાધિકારીની કોઈ પણ ...

Read More
14 Sep
0

ઉત્તર ગુજરાત – સૌરાષ્ટ્રમાંથી રાજીવ ગાંધી ભવન ખાતે ઉમટી પડેલ ૫૦૦૦ થી વધુ કાર્યકરો-આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધીઓને સંબોધન : 14-09-2016

કોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર હોય કે આગેવાન કે પદાધિકારી કોઈ પણ પ્રકારના સુચન, લાગણી, માંગણી પક્ષના પ્લેટફોર્મ પર રજુ કરી શકે છે પણ જાહેરમાં એવી કોઈ વાત ન કરવી કે જેથી કરીને પક્ષને નુક્શાન થાય ત્યારે કાર્યકર-આગેવાન-પદાધિકારીની કોઈ પણ ...

Read More
13 Sep
0

અંગ્રેજો સામે ખેડા-બારડોલી સત્યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર-જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે : 13-09-2016

અંગ્રેજો સામે ખેડા-બારડોલી સત્યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર-જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે ત્યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ...

Read More
12 Sep
0

મહિલા કોંગ્રેસ પ્રેસનોટ

PRESS NOTE

Read More
12 Sep
0

ગુજરાતમાં જરૂરીયાત પ્રમાણે ૪૧ લાખ હેક્ટર ગૌચર જોઈએ જેની સામે માત્ર ૮ લાખ હેક્ટર જ ગૌચર બચ્યાં : 12-09-2016

ગુજરાતમાં જરૂરીયાત પ્રમાણે ૪૧ લાખ હેક્ટર ગૌચર જોઈએ જેની સામે માત્ર ૮ લાખ હેક્ટર જ ગૌચર બચ્યાં _: ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારે વાઈબ્રન્ટ સમિટમાં એમ.ઓ.યુ. કરીને અદાણી જૂથને કચ્છમાં મોટા પ્રમાણમાં ગૌચરની જમીન ૧૫ પૈસાથી માંડીને રૂા. ૨/- માં ...

Read More
12 Sep
0

નાના અને મધ્યમકદના ઉદ્યોગો મૃત:પાય થયા તે માટે ભાજપ સરકાર રેડ એલર્ટ થવાને બદલે ચાઇનીઝ કંપનીઓ માટે રેડકાર્પેટ પાથરી રહી છે. : 11-09-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
10 Sep
0

ભાજપની સુરત બગાડી નંખાતા ‘અસામાજિક લોકોની કુચેષ્ઠા’ હોવાનું કહેવું એ પાટીદાર સમાજ માટે અપમાન અને શરમજનક : 10-09-2016

ભાજપના રાજકીય તાયફાઓમાં સરકારી તંત્રનો બેફામ દુરપયોગ અને ધાકધમકી સરકારી કર્મચારી – અધિકારોને રાજકીય એજન્ટ નહીં બનવા અપીલ – ભાજપની સુરત બગાડી નંખાતા ‘અસામાજિક લોકોની કુચેષ્ઠા’ હોવાનું કહેવું એ પાટીદાર સમાજ માટે અપમાન અને શરમજનક – ડૉ. હિમાંશુ પટેલ ભારતીય ...

Read More