Author Archives: Ashvin Gohil

Daman Pratikar Dharna
26 Jul
0

ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા દમન પ્રતિકાર ધરણાં

ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરના મુખ્ય મથકે સવારે ૧૦ થી સાંજના ૪ કલાક સુધી દમન પ્રતિકાર ધરણાં યોજાયા. કલેક્ટર કચેરી પાસે, અમદાવાદ ખાતે યોજાયેલ દમન પ્રતિકાર ધરણાં ઉપસ્થિત મોટી સંખ્યામાં તમામ ...

Read More
25 Jul
0

ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૬૭૨૦૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી જિલ્લા મથકે દમન પ્રતિકાર ધરણાં. : 25-07-2016

પહેલા પાટીદાર સમાજ પર દમન અને હવે દલિત સમાજ પર દમન ભાજપ સરકારની દમન નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૬/૭/૨૦૧૬ ને મંગળવારે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી જિલ્લા મથકે દમન પ્રતિકાર ધરણાં. ગુડ ગવર્નન્સ અને ગતિશીલ વહીવટી તંત્ર ...

Read More
25 Jul
0

અશાંત પરિસ્થિતી તથા દુખીયારોના દુખે શ્રી માધવસિંહ સોલંકી જન્મદિન નહીં ઉજવે : 25-07-2016

અશાંત પરિસ્થિતી તથા દુખીયારોના દુખે શ્રી માધવસિંહ સોલંકી જન્મદિન નહીં ઉજવે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા કેન્દ્રી મંત્રીશ્રી માધવસિંહ સોલંકીનો જન્મદિવસ ૩૦મી જૂલાઈ ૧૯૨૭ ના રોજ થયો હતો. પ્રશંસકોના આગ્રહ અનુસાર પ્રતિ વર્ષ જન્મદિનની શુભેચ્છા લેવા શ્રી માધવસિંહ સોલંકી, ગાંધીનગર ...

Read More
25 Jul
0

ભાજપ શાસનમાં નાગરિકોને શુદ્ધ પીવાના પાણી માટે વલખાં : 24-07-2016

ગુડગર્વન્સ અને ગતિશીલ ગુજરાતની મોટી મોટી જાહેરાત કરનારા ભાજપ શાસનમાં નાગરિકોને શુદ્ધ પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. રાજ્યના ૧૮,૦૦૦ ગામો, ૮ મહાનગરો અને ૧૫૩ થી વધુ નગરવિસ્તારમાં પીવાના પાણી ઉપલબ્ધ કરાવવા માટે ૨૦ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર ...

Read More
23 Jul
0

પીડીત પરિવારજનોને કોંગ્રેસ પક્ષ તરફથી પાંચ લાખ રૂપિયાનો ચેક સુપ્રત કરેલ : 23-07-2016

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિત યુવાનો પર બેરહમી-અમાનુષી અત્યાચારના પડઘાં સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યાં છે. ત્યારે અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપવા અને દુઃખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ...

Read More
23 Jul
0

ગૌરક્ષા અને વિકાસના નામે ભાજપ જ રાજકારણ રમે છે – કોંગ્રેસ : 23-07-2016

ગૌરક્ષા અને વિકાસના નામે ભાજપ જ રાજકારણ રમે છે – કોંગ્રેસ સામાજિક જાગૃતિથી ભાજપના ભ્રામક વિકાસનો ફુગ્ગો ફુટી જતાં બેબાકળા બનેલા મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ ઉનામાં દલિતો પર થયેલા અમાનુષી ...

Read More
23 Jul
0

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ આવ્યાના બે મહિના કરતા વધુ સમય : 23-07-2016

Click Here to Download Press Note Press Note

Read More
22 Jul
0

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે : 22-07-2016

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિત યુવાનો પર બેરહમી-અમાનુષી અત્યાચારના પડઘાં સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યાં છે. ત્યારે અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપવા અને દુઃખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ...

Read More
21 Jul
0

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉનાના મોટા સમઢીયાળા ખાતે દલીત પિડીતોની મુલાકાત : 21-07-2016

એક તરફ ગાંધી, સરદાર, પંડિત નહેરૃ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા, બીજી તરફ સંઘ-મોદીની વિચારધારાઃ શ્રી રાહુલ ગાંધી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉનાના દલીત પિડીતોના ઘરે જઇ મળ્યા દલિત પિડીતોના શરીરની ઇજાઓ નિહાળી દ્રવી ઉઠયાઃ કોંગ્રેસ દ્વારા પિડીતોને પ લાખની ...

Read More
Rahul Gandhi Visits Rajkot Civil Hospital
21 Jul
0

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દલિત યુવાનોની મુલાકાત લેતા રાહુલ ગાંધી

ઉનામાં દલિત પરિવાર ઉપર અત્યાચારના વિરોધમાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે. આ ઘટનાના વિરોધમાં દલિત સમાજના ૧૧ યુવાનોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ તમામ યુવાનોને સારવાર હેઠળ રાજકોટની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી રાજકોટ ...

Read More
Rahul Gandhi Visits the family of Dalit Victims
21 Jul
0

ભોગ બનેલ દલિત પરીવારની મુલાકાત લેતા રાહુલ ગાંધી

ઉના તાલુકાના સમઢીયાળામાં દલિતો ઉપર અત્યાચાર થતા તેના ઘેરા પડઘા પડયા છે ત્યારે આજે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પીડીત પરિવારની મુલાકાતે આવ્યા,  શ્રી રાહુલ ગાંધી જયારે મોટા સમઢીયાળામાં પ્રવેશ્યા ત્યારે ગ્રામજનો અને દલીતોએ જય ભીમ, ડો. આંબેડકર ...

Read More
21 Jul
0

ભોગ બનેલ દલિત પરીવારની મુલાકાત લેતા રાહુલ ગાંધી

Read More