Author Archives: Ashvin Gohil

03 Oct
0

કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલી : 02-10-2016

ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો, કર્મશીલોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જયારે-જયારે અને જ્યાં-જ્યાં ...

Read More
03 Oct
0

ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીશ્રીને ગરીબો અને માછીમારો યાદ આવ્યા : 02-10-2016

ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પરથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ દરિયાકિનારે ડ્રેજીંગ, ડીઝલ પર માછીમારોને અપાતી સબસીડી, કપાસિયા તેલ અને તુવેર દાળ સહિતની કરેલ જાહેરાત એ ચુંટણી નજીક આવતા મુખ્યમંત્રીશ્રીને ગરીબો અને માછીમારો યાદ આવ્યા હોવાનું પ્રતીત થાય છે. રાજ્યમાં ...

Read More
Dalit Swadhikar Aandolan
02 Oct
0

કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલી

ગાંધી જયંતીના દિવસે પૂ. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત દલિત ભાઈ-બહેનો, કર્મશીલોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જયારે-જયારે અને જ્યાં-જ્યાં ...

Read More
02 Oct
0

કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત દલિત સ્વાધિકાર રેલી

Read More
01 Oct
0

દલિત સ્વાધિકાર રેલી : 30-09-2016

રાજ્યમાં ભાજપ શાસનમાં દલિત સમાજ પરના અત્યાચારમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દલિત સમાજના યુવાનો સરકાર સાથે સંવાદ કરવા જાય તો સરકાર ખોટા કેસો કરે છે. થાનગઢમાં દલિતોના મોત અને ત્યારબાદ તપાસમાં ભીનું સંકેલવાની કામગીરી, મોટા સમઢીયાળામાં દલિત સમાજના યુવાનો ...

Read More
30 Sep
0

ખેડૂત મહાસંમેલન વિસાવદર ખાતે : 30-09-2016

વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ ખેડૂત સમાજને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું. ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ, ...

Read More
30 Sep
0

દલિત સ્વાધિકાર રેલી : 30-09-2016

રાજ્યમાં ભાજપ શાસનમાં દલિત સમાજ પરના અત્યાચારમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દલિત સમાજના યુવાનો સરકાર સાથે સંવાદ કરવા જાય તો સરકાર ખોટા કેસો કરે છે. થાનગઢમાં દલિતોના મોત અને ત્યારબાદ તપાસમાં ભીનું સંકેલવાની કામગીરી, મોટા સમઢીયાળામાં દલિત સમાજના યુવાનો ...

Read More
Khedut Samelan organized at Visavadar by GPCC
30 Sep
0

વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલન

વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ ખેડૂત સમાજને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું. ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ, ...

Read More
30 Sep
0

વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલન

Read More
29 Sep
0

BAPU – ભાજપની ખેડૂત વિરોધી નિતી : 29-09-2016

ભાજપ સરકારના સતત ખેડૂતો વિરોધી પગલાંથી ખેડૂતો વધુ પાયમાલ થઈ રહ્યાં છે થાય તે દિશામાં કામ કરી રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં ૧૦ વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો છે અને ૧૭ લાખ ખેતમજદૂરોની સંખ્યામાં વધારો થયો છે ...

Read More
29 Sep
0

નવરાત્રી પાર્ટી પ્લોટમાં મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવા કોંગ્રેસની અપીલ : 29-09-2016

નવરાત્રી પાર્ટી પ્લોટમાં મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવા કોંગ્રેસની અપીલ ભાજપ અને પાર્ટી પ્લોટના આયોજકોએ ધર્મ-ગરબાના નામે વેપલો કરવાના બદલે મહિલા સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ માઁ જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાનો ચુસ્તપણે ...

Read More
29 Sep
0

કોંગ્રેસ પક્ષના અધ્યક્ષાના રાજકીય સલાહકાર સાંસદશ્રી અહેમદ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે : 29-09-2016

કોંગ્રેસ પક્ષના અધ્યક્ષાના રાજકીય સલાહકાર સાંસદશ્રી અહેમદ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, હૂમલાઓના મૂળ મથકો ઉપર સર્જીકલ સ્ટ્રાઈક્સ બદલ ભારતીય લશ્કરને અભિનંદન આપીએ છીએ અને સંપૂર્ણપણે સશસ્ત્ર દળોની પડખે છીએ. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More