ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી બેઠક તા. ૧૨-૦૭-૨૦૧૬ ને મંગળવારે સિંધુ ભવન, પકવાન રોસ્ટોરન્ટની સામે, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાશે. આ વિસ્તૃત કારોબારી બેઠકમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, વિધાનસભા કોંગ્રેસ ...
Read MoreAuthor Archives:
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી તા. ૧૧/૭/૨૦૧૬ અને તા. ૧૨/૭/૨૦૧૬ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. શ્રી ગુરૂદાસ કામતજીના બે દિવસના પ્રવાસ દરમ્યાન તા. ૧૧/૭/૨૦૧૬ ના રોજ સવારે ૧૦-૩૦ થી સાંજે ૪-૩૦ ...
Read Moreગુજરાત યુનિવર્સિટી દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો કન્વેન્શન હોલ જે ગાંધી કોર્પોરેશનને પાંચ વર્ષ માટે ભાડા પેટે કરોડો રૂપિયા લૂંટવા માટે સોંપી દેવામાં આવ્યો છે ત્યારે કન્વેન્શન હોલ ધંધાદારી લોકો માટે ઉપલબ્ધ છે પરંતુ જે વિદ્યાર્થીઓની કરોડો રૂપિયાની ડેવલોપમેન્ટ ...
Read Moreભાજપ સરકારની નિતીના કારણે મોંઘુ શિક્ષણ, બેફામ ડોનેશન, બેરોજગારી સહિતના મુદ્દે આંદોલન ચલાવનાર પાટીદાર સમાજના યુવાન શ્રી હાર્દિક પટેલને નામદાર વડી અદાલત દ્વારા જામીન આપવાના નિર્ણયને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જે રીતે રાજ્યમાં ...
Read Moreઆજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા જી.એલ.એસ. યુનીવર્સીટી ખાતે The Status of Commerce Education in India and the orientation programming for Sem. 1 Studentના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહમંત્રી રંજની પટેલની ગાડીને રોડ વચ્ચે રોકી કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા તથા ગૃહ ...
Read Moreઆજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોએ મંદિરની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી અને ...
Read Moreગુજરાતમાં ભાજપ સરકારના ૨૦૦૧ થી ભરતી કૌભાંડના પોપડાઓ એક પછી એક ખુલી રહ્યાં છે ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં સરકારી ભરતી માટે “રૂપિયા” એક માત્ર લાયકાત હોય તે રીતે ગોઠવણો કરીને કરોડો રૂપિયા ...
Read More
આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોએ મંદિરની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી અને ...
Read Moreહજારો માછીમારોના રોજીરોટીના હક્ક-અધિકાર છીનવીને ભાજપ-મોદી સરકારના આશીર્વાદથી એસ્સાર કંપની ગેરકાયદેસર રીતે દરિયામાં જેટી બાંધવાનું કામ કરી રહી છે ત્યારે ગરીબ-શ્રમિક માછીમારોના હક્ક અને અધિકાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ દેવભૂમિ-દ્વારકાના સલાયા ખાતે “વોક ફોર ...
Read Moreચૂંટણી પહેલા “ટેક્ષ ટેરરીઝમ” ના નામે બૂમો પાડનાર મોદી સરકારના શાસનમાં “ટેક્ષ ટેરરીઝમ” ને લીધે દેશના ૧૨૫ કરોડ અને તેમાંના ૬ કરોડ ગુજરાતીઓ બેફામ મોંઘવારીનો ભોગ બની રહ્યાં છે, ત્યારે “ટેક્ષ ટેરરીઝમ” અંતર્ગત જુદા જુદા ટેક્ષ જેવા કે એસ.ટી. બસોમાં ...
Read Moreઅદાણી પોર્ટ એન્ડ સેઝ ની પર્યાવરણના નિકંદન-મેંગ્રોવ નિકંદન બદલ ૨૦૦ કરોડ રૂપિયાની પેનલ્ટી મોદી સરકારે સત્તામાં આવ્યાની સાથે જ ““ઋણ અદા કાર્યક્રમ” ના ભાગરૂપે માફ કરીને “ભાજપ-મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર” ની વાતને સમર્થન આપ્યું છે ત્યારે મોદી સરકારના ““ઋણ અદા ...
Read More