Author Archives: Ashvin Gohil

“Khedut Mahasamelan” organized at Amreli
10 Aug
0

અમરેલી ખાતે આયોજિત “ખેડૂત મહાસમેલન”

Read More
Vishw Aadivasi Divas Samelan
09 Aug
0

૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન

સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ...

Read More
09 Aug
0

૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન : 09-08-2016

સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” સંમેલન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ...

Read More
4
09 Aug
0

શહીદ વીર કિનારીવાલા

તા. ૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે “ભારત છોડો”  આંદોલનના પ્રથમ દિવસે બ્રિટીશ અફસરની ગોળીનો ભોગ બનનાર શહીદ વીર કિનારીવાલાના શહીદ સ્મારક ગુજરાત કોલેજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ શહીદ વીર કિનારીવાલાને પુષ્પાંજલી અર્પણ કરી, દેશ માટે ન્યોછાવર ...

Read More
08 Aug
0

“ગૌ હત્યા” “ગૌ રક્ષા” ના નામે ભાજપ સરકારની બનાવટી વાતો અંગે મોદી શાસન ભાજપ શાસનની સત્ય હકીકતો : 08-08-2016

ચૂંટણી સમયે “ગૌ હત્યા” “ગૌ રક્ષા” ના નામે ભાજપ સરકારની બનાવટી વાતો અંગે મોદી શાસન ભાજપ શાસનની સત્ય હકીકતો પ્રજા સમક્ષ રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકોને ચૂંટણી સમયે “ગૌ હત્યા” ...

Read More
08 Aug
0

છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી : 08-08-2016

વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા વિશાળ સંમેલન સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા “વિશ્વ આદિવાસી દિવસ” સમગ્ર ગુજરાતમાં તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ ઉજવાશે. કોગ્રેસ પક્ષ આદિવાસી સમાજના હક્ક અને ...

Read More
08 Aug
0

માનગઢ ખાતે એકત્ર થનાર આદિવાસી ભાઈ-બહેનો : 08-08-2016

તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ને  “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના આદિવસીઓ દિવાળીની જેમ ઉજવે છે ત્યારે અંબાજીથી ઉમર ગામ સુધીના દરેક જિલ્લામાંથી આદિવાસીઓ સંતરામ પુર પાસે આવેલ ઐતિહાસિક માનગઢ પહાડી ખાતે ભેગા થાય છે. હજારોની સંખ્યામાં માનગઢ ...

Read More
08 Aug
0

શહીદ વીર કિનારીવાલા : 08-08-2016

તા. ૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે “ભારત છોડો”  આંદોલનના પ્રથમ દિવસે બ્રિટીશ અફસરની ગોળીનો ભોગ બનનાર શહીદ વીર કિનારીવાલાના શહીદ સ્મારક ગુજરાત કોલેજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સવારે ૯-૩૦ કલાકે, શહીદ વીર કિનારીવાલાને  પુષ્પાંજલી અર્પણ કરીને ...

Read More
IMG_3131
06 Aug
0

કો-ઓર્ડીનેશન કમિટી બેઠક

Read More
05 Aug
0

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલને શુભેચ્છા સાથે અભિનંદન : કોંગ્રેસ : 05-08-2016

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલને શુભેચ્છા સાથે અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦ વર્ષ કરતા વધુ સમયથી ભાજપ શાસન ...

Read More
1
05 Aug
0

રાજીવ ગાંધી ભવન ખાતે ખાતે આયોજિત બેઠક

Read More
04 Aug
0

ભાજપ સરકારે સત્તાલાલસા છોડી મુખ્યમંત્રી બદલવાના બદલે ચૂંટણી આપવી જોઈએ : 04-08-2016

ભાજપ સરકારે સત્તાલાલસા છોડી મુખ્યમંત્રી બદલવાના બદલે ચૂંટણી આપવી જોઈએ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને વર્ગવિગ્રહ જેવી સમસ્યા પેદા કરી તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નિવડેલી ભાજપ સરકારે મુખ્યમંત્રી બદલવા કરતાં પોતાની પ્રજાવિરોધી માનસિક્તા બદલવી જોઈએ. – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી ...

Read More