ભાજપ સરકારના ૨૦૦૧ થી ૨૦૧૫ સુધીમાં જુદા જુદા વિભાગમાં કરવામાં આવેલ ૨ લાખ સરકારી ભરતી પ્રક્રિયામાં વ્યાપક ભરતી કૌભાંડની સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ સી.બી.આઈ. તપાસની માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગરોમાં રાજ્ય વ્યાપી સૂત્રોચ્ચાર સાથે દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો. ...
Read MoreAuthor Archives:

કોમી એખલાસના પ્રતિક વસંત રજબની પૂણ્યતિથીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વસંત રજબ ચોક, જમાલપુર ખાતે પુષ્પાંજલી કરી હતી. અમદાવાદ શહેર અને ગુજરાત અને દેશ માટે પણ અનેરા કોમી એખલાસના પ્રતિક વસંત રજબ નવી પેઢી માટે પ્રેરણા ...
Read Moreપંચાયતોનાં જનાદેશનું અવમાન કરનાર ભાજપને પ્રજા વિધાનસભાની ચૂંટણીમાં ફેંકી દેશે ભાજપ સરકારે પંચાયતો પાસેથી ગ્રાન્ટ વાપરવાના હક છીનવી લઈ સહકારી ક્ષેત્ર બાદ પંચાયતી રાજને નેસ્તનાબૂદ કરવાનો કારસો ઘડ્યો છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં મળેલા ...
Read Moreભાજપ સરકારના જેતે વિભાગના મંત્રીઓ ગામથી લઈને ગાંધીનગર સુધી અને શહેર થી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી દીધો છે. : ભરતસિંહ સોલંકી સમગ્ર ભરતી કૌભાંડની તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી સંડોવાયેલા તત્કાલિન મહેસૂલ મંત્રી અને તત્કાલિન પંચાયત મંત્રી ...
Read Moreગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડ દ્વારા ભાજપ ધન પાયો યોજના ચાલે છે રાજ્યપાલશ્રીએ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું રાજીનામું લઇ ન્યાયિક તપાસ કરાવવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી કરોડો રૂપિયાનાં કૌભાંડો આચરનાર ભાજપ સરકારની સીધી દોરવણીથી ...
Read Moreગુજરાતમાં ભાજપ સરકારના ૨૦૦૧ થી ભરતી કૌભાંડના પોપડાઓ એક પછી એક ખુલી રહ્યાં છે ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં સરકારી ભરતી માટે “રૂપિયા” એક માત્ર લાયકાત હોય તે રીતે ગોઠવણો કરીને કરોડો રૂપિયા ...
Read Moreદેશ અને ગુજરાતની ભાજપ સરકારે પ્રજાજનોને અસહ્ય મોંઘવારીનો માર આપ્યો છે જેના કારણે પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે, વિકટ પરિસ્થતિમાં પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં મોંઘવારી વિરૂધ્ધ વિવિધ કાર્યક્રમો બાદ મોટી ...
Read More
દેશ અને ગુજરાતની ભાજપ સરકારે પ્રજાજનોને અસહ્ય મોંઘવારીનો માર આપ્યો છે જેના કારણે પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે, વિકટ પરિસ્થતિમાં પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં મોંઘવારી વિરૂધ્ધ વિવિધ કાર્યક્રમો બાદ મોટી ...
Read More“અચ્છે દિન” ના વાયદા “બહુત હુઈ મહંગાઈ કી માર…. અબકી બાર……. ” જેવા રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે 125 કરોડ દેશવાસીઓ અને ગુજરાતના 6 કરોડ નાગરિકોને મોંઘવારીના એક પછી એક માર આપીને ગરીબ-સામાન્ય-મધ્યમર્ગના પરિવાર માટે જીવન દુષ્કર બનાવી દીધું ...
Read More
ભાજપ સરકાર-મોદી સરકારની જનવિરોધી નિતી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાઓમાં વિજળી-ખાતર-ભાવ વધારાનો વિરોધ – લાઈટ બીલની હોળી કરી મોંઘવારી વિરૂધ્ધમાં દેખાવો-સૂત્રોચ્ચાર- કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read More