Author Archives: Ashvin Gohil

09 Jul
0

શ્રી ગુરૂદાસ કામતજીના બે દિવસના પ્રવાસ : 09-07-2016

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી શ્રી ગુરૂદાસ કામતજી તા. ૧૧/૭/૨૦૧૬ અને તા. ૧૨/૭/૨૦૧૬ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. શ્રી ગુરૂદાસ કામતજીના બે દિવસના પ્રવાસ દરમ્યાન તા. ૧૧/૭/૨૦૧૬ ના રોજ સવારે ૧૦-૩૦ થી  સાંજે ૪-૩૦ ...

Read More
08 Jul
0

કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો કન્વેન્શન હોલ : 08-07-2016

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો કન્વેન્શન હોલ જે ગાંધી કોર્પોરેશનને પાંચ વર્ષ માટે ભાડા પેટે કરોડો રૂપિયા લૂંટવા માટે સોંપી દેવામાં આવ્યો છે ત્યારે કન્વેન્શન હોલ ધંધાદારી લોકો માટે ઉપલબ્ધ છે પરંતુ જે વિદ્યાર્થીઓની કરોડો રૂપિયાની ડેવલોપમેન્ટ ...

Read More
08 Jul
0

હાર્દિક પટેલને નામદાર વડી અદાલત દ્વારા આપવામાં આવેલા જામીનથી લોકતંત્રમાં ન્યાયતંત્ર પર વિશ્વાસમાં વધારો : 08-07-2016

ભાજપ સરકારની નિતીના કારણે મોંઘુ શિક્ષણ, બેફામ ડોનેશન, બેરોજગારી સહિતના મુદ્દે આંદોલન ચલાવનાર પાટીદાર સમાજના યુવાન શ્રી હાર્દિક પટેલને નામદાર વડી અદાલત દ્વારા જામીન આપવાના નિર્ણયને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જે રીતે રાજ્યમાં ...

Read More
08 Jul
0

હાર્દિક પટેલને મળેલ જમીનને અમે આવકારીએ છીએ – ભરતસિંહ સોલંકી

Read More
07 Jul
0

આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા જી.એલ.એસ. યુનીવર્સીટી ખાતે : 07-07-2016

આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા જી.એલ.એસ. યુનીવર્સીટી ખાતે The Status of Commerce Education in India and the orientation programming for Sem. 1 Studentના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહમંત્રી રંજની પટેલની ગાડીને રોડ વચ્ચે રોકી કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા તથા ગૃહ ...

Read More
05 Jul
0

રથયાત્રા રથની પૂજાની વિધી – ઈદ એ મિલાદ શુભેચ્છા.. : 05-07-2016

આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોએ મંદિરની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી અને ...

Read More
05 Jul
0

સરકારી નોકરીમાં વ્યાપક કૌભાંડ સામે કોલેજ કેમ્પસોમાં સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ : 05-07-2016

ગુજરાતમાં ભાજપ સરકારના ૨૦૦૧ થી ભરતી કૌભાંડના પોપડાઓ એક પછી એક ખુલી રહ્યાં છે ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં સરકારી ભરતી માટે “રૂપિયા” એક માત્ર લાયકાત હોય તે રીતે ગોઠવણો કરીને કરોડો રૂપિયા ...

Read More
Gujarat Congress Leader Visited jagannath temple
05 Jul
0

જગન્નાથ મંદિર ખાતે રથની પૂજન વિધિ કરતા કોંગ્રેસ આગેવાનો

આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા વરિષ્ઠ આગેવાનોએ મંદિરની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી અને ...

Read More
04 Jul
0

ગરીબ-શ્રમિક માછીમારોના હક્ક અને અધિકાર માટે દેવભૂમિ-દ્વારકાના સલાયા ખાતે “વોક ફોર અસ્મિતા” કાર્યક્રમ : 04-07-2016

હજારો માછીમારોના રોજીરોટીના હક્ક-અધિકાર છીનવીને ભાજપ-મોદી સરકારના આશીર્વાદથી એસ્સાર કંપની ગેરકાયદેસર રીતે દરિયામાં જેટી બાંધવાનું કામ કરી રહી છે ત્યારે ગરીબ-શ્રમિક માછીમારોના હક્ક અને અધિકાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ દેવભૂમિ-દ્વારકાના સલાયા ખાતે “વોક ફોર ...

Read More
04 Jul
0

મોદી સરકારના શાસનમાં “ટેક્ષ ટેરરીઝમ” ને લીધે દેશના ૧૨૫ કરોડ અને તેમાંના ૬ કરોડ ગુજરાતીઓ બેફામ મોંઘવારીનો ભોગ : 04-07-2016

ચૂંટણી પહેલા “ટેક્ષ ટેરરીઝમ” ના નામે બૂમો પાડનાર મોદી સરકારના શાસનમાં “ટેક્ષ ટેરરીઝમ” ને લીધે દેશના ૧૨૫ કરોડ અને તેમાંના ૬ કરોડ ગુજરાતીઓ બેફામ મોંઘવારીનો ભોગ બની રહ્યાં છે, ત્યારે “ટેક્ષ ટેરરીઝમ” અંતર્ગત જુદા જુદા ટેક્ષ જેવા કે  એસ.ટી. બસોમાં ...

Read More
02 Jul
0

મોદી સરકારના ““ઋણ અદા કાર્યક્રમ” અદાણીને ઉદ્યોગગૃહને ૨૦૦ કરોડ રૂપિયા માફ કરવાના નિર્ણયની આકરી ઝાટકણી : 02-07-2016

અદાણી પોર્ટ એન્ડ સેઝ ની પર્યાવરણના નિકંદન-મેંગ્રોવ નિકંદન બદલ ૨૦૦ કરોડ રૂપિયાની પેનલ્ટી મોદી સરકારે સત્તામાં આવ્યાની સાથે જ ““ઋણ અદા કાર્યક્રમ” ના ભાગરૂપે માફ કરીને “ભાજપ-મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર” ની વાતને સમર્થન આપ્યું છે ત્યારે મોદી સરકારના ““ઋણ અદા ...

Read More
02 Jul
0

સરકારી ભરતી પ્રક્રિયામાં વ્યાપક ભરતી કૌભાંડની સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ સી.બી.આઈ. તપાસની માંગ સાથે રાજ્ય વ્યાપી સૂત્રોચ્ચાર – દેખાવો : 02-07-2016

સમગ્ર ભરતી કૌભાંડની તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી સંડોવાયેલા તત્કાલિન મહેસૂલ મંત્રી અને તત્કાલિન પંચાયત મંત્રી પદ ત્યાગ કરે, તેવી માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં સૂત્રોચ્ચાર સાથે દેખાવોનો કાર્યક્રમ યોજાયો. ભાજપ સરકારના ૨૦૦૧ થી ૨૦૧૫ સુધીમાં ...

Read More