Author Archives: Ashvin Gohil

07 Nov
0

જનમિત્ર સંમેલન

Read More
Janmitra Samelan at GPCC
07 Nov
0

જનમિત્ર સંમેલન

Read More
05 Nov
0

ધોળકા-બગોદરા રોડ પર જીવલેણ રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકો પ્રત્યે ઉંડા શોકની લાગણી : 05-11-2016

ધોળકા-બગોદરા રોડ પર જીવલેણ રોડ અકસ્માતમાં ૧૪ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને ૪ થી વધુ ગંભીર ઘાયલ થયા છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવાર પ્રત્યે ઉંડા દુઃખની લાગણી સાથે સંવેદના વ્યક્તા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More
05 Nov
0

ભાજપ સરકાર પંચાયતની ચૂંટણીઓ પાછી ઠેલે છે. : 05-11-2016

ગુજરાતની પ્રજાના જનાક્રોશથી ડરેલી ભાજપ સરકાર પંચાયતની ચૂંટણીઓ પાછી ઠેલે છે. અનેકવિધ સમસ્યાઓ પેદા કરવામાં ગતિશીલ ભાજપ સરકાર તંત્રનો દુરુપયોગ કરી કાર્યક્રમ યોજે છે તો પણ કોઈ લાભ નહી થાય. – ડૉ. હિમાંશુ પટેલ ભ્રષ્ટાચાર, ચોરી-લૂંટ, બેરોજગારી, મોઘવારી અને અનેકવિધ ...

Read More
05 Nov
0

“જનમિત્ર” ની એક બેઠકનું આયોજન : 05-11-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને “જનમિત્ર” ની એક બેઠકનું આયોજન તા. ૭/૧૧/૨૦૧૬ ને સોમવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એલિસબ્રીજ, અમદાવાદ ખાતે રાખેલ છે. આ બેઠકમાં કોંગ્રેસના તમામ ‘જનમિત્રો’ ને ...

Read More
03 Nov
0

ભરૂચ ખાતે ગેસ ગળતરની ઘટના : 03-11-2016

ગુજરાત નર્મદા વેલી ફર્ટ્રીલાઈઝર કોર્પોરેશન (GNFC) ભરૂચ ખાતે ગેસ ગળતરની ઘટનામાં ચાર વ્‍યકિત્તઓના મોત અને ૧૪ વ્‍યકિત્તઓ ગંભીર રીતે ઘાયલ થઇ છે ત્‍યારે સમગ્ર ગેસ ગળતરની ઘટના અંગે તટસ્‍થ તપાસની માંગ કરતાં અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના રાષ્‍ટ્રિય અધ્‍યક્ષા શ્રીમતી સોનીયા ...

Read More
12
31 Oct
0

સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વંદન સહ શ્રદ્ધાસુમન

અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧ મી જન્મજયંતિ અને દેશને દેશને એકતા અને અખંડિતતા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર પ્રિયદર્શીની સ્વ.ઈન્દીરાજીની ૩૨મી પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોને કાર્યક્રમ અંતર્ગત સંબોધન કરતાં ...

Read More
29 Oct
0

કોંગ્રેસ પરિવાર તરફથી દિવાળી તથા નુતનવર્ષની હાર્દિક શુભકામનાઓ. : 29-10-2016

દિપાવલી પર્વ અને નવા વર્ષના પ્રારંભે ગુજરાતના ૬ કરોડ નાગરિકોને શુભકામના પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ શ્રી અહેમદભાઈ પટેલે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, પ્રકાશના પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લાવે, ...

Read More
28 Oct
0

મગફળી અને કપાસના ભાવ તળિયે, તાત્કાલિક ખરીદી શરૂ નહીં કરાય તો ખેડૂતો ભાજપ ઉપર અહિંસક સર્જીકલ સ્ટ્રાઈક કરશે. : 28-10-2016

પોરબંદરમાં ધરણા ઉપર બેઠેલા ખેડૂતોને અર્જુનભાઈ મોઢવાડીયાનું સંબોધન, ૨૦ કિલો મગફળીના રૂ. ૧૨૦૦ તથા કપાસના રૂ. ૧૫૦૦ના ટેકાના ભાવે ખરીદવાની માંગણી. છેલ્લાં ૧૦ વર્ષમાં અત્યારે મગફળી અને કપાસના ભાવ તળિયે, તાત્કાલિક ખરીદી શરૂ નહીં કરાય તો ખેડૂતો ભાજપ ઉપર અહિંસક ...

Read More
27 Oct
0

જી.એસ.પી.સી. ના કૌભાંડને ઓએનજીસીમાં મર્જર કરવાના કાવત્રા સામે દેખાવો : 27-10-2016

જી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના કાવતરા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત દેખાવો યોજાયા. ચૂંટણી સમયે ઉદ્યોગપતિઓની મદદના બદલારૂપે અહેસાન ચૂકવવા ઓએનજીસી જેવી અબજો રૂપિયાની નફો કરતી નવરત્ન કંપની ...

Read More
27 Oct
0

ભાજપ સરકારે ટાટા મોટર્સને વાર્ષિક ૨.૫ લાખથી ૩.૫ લાખ નેનો કાર ઉત્પાદન કરવાની શરતે અબજો રૂપિયાના લાભ આપેલ : 27-10-2016

ગુજરાતની ભાજપ સરકારે ટાટા મોટર્સને વાર્ષિક ૨.૫ લાખથી ૩.૫ લાખ નેનો કાર ઉત્પાદન કરવાની શરતે અબજો રૂપિયાના લાભ આપેલ પરંતુ ટાટા નેનો દ્વારા બે વર્ષમાં માત્ર ૩૨,૫૬૧ કાર જ ઉત્પન્ન કરી વિધાનસભામાં સરકારના જવાબથી હકીકતો ખુલ્લી પડી. ટાટા કંપનીના ચેરમેન ...

Read More
Demonstrations against the GSPC Scam
27 Oct
0

જી.એસ.પી.સી. ના કૌભાંડને ઓએનજીસીમાં મર્જર કરવાના કાવત્રા સામે દેખાવો

જી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના કાવતરા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત દેખાવો યોજાયા. ચૂંટણી સમયે ઉદ્યોગપતિઓની મદદના બદલારૂપે અહેસાન ચૂકવવા ઓએનજીસી જેવી અબજો રૂપિયાની નફો કરતી નવરત્ન કંપની ...

Read More