Author Archives: Ashvin Gohil

13 Nov
0

પત્રકાર પરિષદ

Read More
13 Nov
0

ફિક્સપગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના નામે ૧૫ લાખ કરતાં વધુ યુવાનોનું આર્થિક શોષણ : 13-11-2016

ભારત દેશમાં બંધારણ જ સર્વોપરી છે પરંતુ આ વિધાન ભાજપ શાસનમાં ગુજરાતના યુવાનો માટે માત્ર સ્વપ્ન સમાન જ છે. નંબર -૧ દાવા કરનાર ભાજપ સરકારના શાસનમાં ફિક્સપગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગના નામે ૧૫ લાખ કરતાં વધુ યુવાનોનું આર્થિક શોષણ થઈ ...

Read More
13 Nov
0

રૂા. ૫૦૦ – રૂા. ૧૦૦૦ ની નોટ બદલવા માટે : 13-11-2016

રૂા. ૫૦૦ – રૂા. ૧૦૦૦ ની નોટ રાતોરાત નાબૂદ કરીને વાહવાહી લૂંટવા માંગતા શાસકોએ પ્રજાની વ્યથા, પરેશાની અંગે થોડી પણ ચિંતા કરી હોત તો કરોડો નાગરિકોના સમય, શક્તિ બચાવી શકાત અને તેઓને પડતી હાલાકીમાંથી મુક્તી મળત ત્યારે રીઝર્વ બેન્ક ઓફ ...

Read More
12 Nov
0

બેન્કની બહાર રૂા. ૫૦૦ – રૂા. ૧૦૦૦ ની નોટ બદલવા માટે રાહ જોનાર નાગરિકો ખાસ કરીને મહિલા, વૃદ્ધો ભારે તકલીફ : 12-11-2016

રૂા. ૫૦૦ – રૂા. ૧૦૦૦ ની નોટ રાતોરાત નાબૂદ કરીને વાહવાહી લૂંટવા માંગતા શાસકોએ પ્રજાની વ્યથા, પરેશાની અંગે થોડી પણ ચિંતા કરી હોત તો કરોડો નાગરિકોના સમય, શક્તિ બચાવી શકાત અને તેઓને પડતી હાલાકીમાંથી મુક્તી મળત ત્યારે રીઝર્વ બેન્ક ઓફ ...

Read More
Sneh Milan Samarambh of Vadodara City Congress Committee
12 Nov
0

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનું સ્નેહ મિલન સમારંભ

Read More
Sneh Milan Samarambh of Kheda District Congress committee at Nadiad
12 Nov
0

નડિયાદ ખાતે ખાતે આયોજીત ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિનું સ્નેહ મિલન સમારંભ

Read More
12 Nov
0

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનું સ્નેહ મિલન સમારંભ

Read More
12 Nov
0

નડિયાદ ખાતે ખાતે આયોજીત ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિનું સ્નેહ મિલન સમારંભ

Read More
11 Nov
0

આર.બી.આઈ. વેબસાઈટ વિષે : 11-11-2016

– વાત કરવાની પારદર્શકતાની, પણ કોઈપણ વિગત આપવાની નહિ – ડૉ.મનીષ દોશી – વાત કરવાની ડીજીટલ ઈન્ડિયાની, પણ વેબસાઈટ અપડેટ નહિ કરવાની – આ વાત દેશના ૧૦૦ કરોડ નાગરિકો હાલમાં ૫૦૦-૧૦૦૦ નોટ બદલવામાં હેરાન-પરેશાન થઇ રહ્યા છે, હાલાકી ભોગવી રહ્યા ...

Read More
10 Nov
0

શ્રી નિહીલભાઈ મહેતાના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી : 10-11-2016

શ્રમિકોના માર્ગદર્શક ઈન્ટુકના રાષ્ટ્રીય પદાધિકારી, જાણીતા વકીલ શ્રી નિહીલભાઈ મહેતાના દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શ્રમિકોના પ્રશ્નોની ઉંડી સૂઝબૂઝ ધરાવતાં, ...

Read More
10 Nov
0

ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ પર હુમલો : 10-11-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને વરિષ્ઠ ધારાસભ્ય, લોકપ્રિય, જનપ્રતિનિધીશ્રી રાઘવજીભાઈ પટેલ ઉપર ગઈકાલે રાત્રે ભાજપના આગેવાનો દ્વારા હિચકારા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, શ્રી રાઘવજીભાઈ પટેલ વર્ષોથી જાહેર જીવનમાં ...

Read More
08 Nov
0

પૂ. મહાત્મા ગાંધીજીના પૌત્ર શ્રી કનુભાઈ ગાંધીનું બિમારી બાદ થયેલ નિધન : 08-11-2016

પૂ. મહાત્મા ગાંધીજીના પૌત્ર શ્રી કનુભાઈ ગાંધીનું બિમારી બાદ થયેલ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદ પટેલે જણાવ્યું હતું કે, શ્રી કનુભાઈ ગાંધીએ વર્ષો સુધી વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર ...

Read More