દલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, પાટીદારો પર દમન, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ દુઃખી, ખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે રોષ” ભાજપની પ્રજા વિરોધી ...
Read MoreAuthor Archives:
ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ષથી દલિતો ઉપર અનેક પ્રકારે અત્યાચાર થઇ રહ્યાં છે. તાજેતરમાં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિત પરિવાર સાથે જે પ્રકારે માનવતા કલંક થાય તે પ્રકારે બર્બરતા પૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો તેનાથી દેશ – વિદેશમાં ગુજરાતની અસ્મિતાને ...
Read More
૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા યુવાનોના રાહબર ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વિદ્યાર્થી-યુવાઓને રાજીવ ગાંધી યુવા સન્માન અને રાજ્ય વ્યાપી વૃક્ષારોપણનો કાર્યક્રમ ...
Read More
દિવંગત વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.શ્રી રાજીવ ગાંધીની ૭૨મી જન્મ જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગાંધીનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરની વિવિધ કોલેજોનાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે “રાજીવ ગાંધી ઉદય સન્માન-૨૦૧૬” કાર્યક્રમનું આયોજન ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-૧૨, ...
Read Moreઆજ રોજ સવારે ૧૦-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે લોકલાડીલા નેતા, ૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા શ્રી રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કરી હતી અને રાજીવજીનું ભારત નિર્માણમાં યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર ...
Read More૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા યુવાનોના રાહબર ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વિદ્યાર્થી-યુવાઓને રાજીવ ગાંધી યુવા સન્માન અને રાજ્ય વ્યાપી વૃક્ષારોપણનો કાર્યક્રમ ...
Read Moreઅમદાવાદ “રાજીવ ગાંધી ભવન” ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને દલિત સમાજના આગેવાનોની મીટીંગ મળી હતી. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા, ડૉ. કરશનદાસ સોનેરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રી નૌષાદ ...
Read Moreઆજ રોજ તા. ૨૦/૮/૨૦૧૬ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, “રાજીવ ગાંધી ભવન” અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં તલાટી ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર અને ભરતી પસંદગીમાં નિયમોની અવગણના સામે વિરોધ દર્શાવવા ઉમેદવારો ભેગા થયા હતા. ભાજપ સરકારના શાસનમાં સરકારી નોકરીમાં ગુણવત્તા ધરાવતા ...
Read More
આજ રોજ સવારે ૧૦-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે લોકલાડીલા નેતા, ૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા શ્રી રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કરી હતી અને રાજીવજીનું ભારત નિર્માણમાં યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર ...
Read More૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા યુવાનોના રાહબર ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વિદ્યાર્થી-યુવાઓને રાજીવ ગાંધી યુવા સન્માન અને રાજ્ય વ્યાપી વૃક્ષારોપણનો કાર્યક્રમ ...
Read More