Author Archives: Ashvin Gohil

20 Jul
0

દલિતો પરનો અત્યાચાર કમનસીબ બનાવ – ભરતસિંહ સોલંકી

Read More
19 Jul
0

નામદાર મહામહીમને કોંગ્રેસનું એક ઉચ્ચ પ્રતિનિધિ મંડળ આજે મળ્યું : 19-07-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યા બાદ પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, નામદાર મહામહીમને કોંગ્રેસનું એક ઉચ્ચ પ્રતિનિધિ મંડળ આજે મળ્યું હતું. જેમાં વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ...

Read More
19 Jul
0

AHMEDBHAI PATEL – STATEMENT ON GUJARAT DALIT ATROCITIES

Click Here to Download Press Note Press Note

Read More
19 Jul
0

ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિતો પરના અમાનવીય અત્યાચારની ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી અહમદભાઈ પટેલ : 19-07-2016

ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિતો પરના અમાનવીય અત્યાચારની ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દલિતો પરના અત્યાચારની ઘટના ગુજરાત પરનું કલંક છે. ...

Read More
19 Jul
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

Read More
Memorandum to Governor of Gujarat by Gujarat Congress
19 Jul
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

રાજ્યમાં દલિત પરિવારો પરના અત્યાચારો રોકવામાં આવે, દલિત પરિવારોને બંધારણીય હક્ક આપવામાં આવે અને દલિતો પર અત્યાચારોની તટસ્થ તપાસ કરવામાં આવે અને સંડોવાયેલ ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ ...

Read More
18 Jul
0

પ્રતિનિધી મંડળ મહામહીમ રાજ્યપાલશ્રીની મુલાકાત : 18-07-2016

તાજેતરમાં ઉના તાલુકાના સમઢીયાળા ખાતે દલિત યુવાનો પર બેરહેમી-અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો અને આ અંગે ગુનાગારો સામે તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અમાનુષી અત્યાચાર થતાં પોલીસ તંત્ર – વહીવટી તંત્ર ગુનેગારોને છાવરી રહી છે. ભાજપ શાસનમાં દલિતો પરના ...

Read More
18 Jul
0

ગોંડલ તાલુકાના થોરાળા ગામે દલિત યુવાનોએ હતાશા-નિરાશા-આક્રોશમાં આવી જઈને ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન : 18-07-2016

ઉના તાલુકાના સમઢિયાળા ગામમાં દલિત યુવાનો પર જાહેરમાં થયેલ અત્યાચાર-અમાનુષી સામે ભાજપ સરકાર અને સ્થાનિક પોલીસ તંત્ર – વહીવટી તંત્રે નક્કર પગલાં ન લેવાના કારણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના થોરાળા ગામે પાંચ દલિત યુવાનોએ અને જામકંડોરણાના વધુ બે દલિત યુવાનોએ ...

Read More
18 Jul
0

યુજીસી અને વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની મંજૂરી વિના ગેરકાયદેસર ધમધમી રહેલા પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ અને રાજકોટ કેમ્પસ : 18-07-2016

યુજીસી અને વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની મંજૂરી વિના ગેરકાયદેસર ધમધમી રહેલા પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ અને રાજકોટ કેમ્પસ. લાખો રૂપિયા ઉઘરાવતા ગેરકાયદેસર કેમ્પસ સામે ભાજપ સરકાર-શિક્ષણ વિભાગનું ભેદી મૌન નિયમોને નેવે મુકી પારૂલ યુનિવર્સિટી રાજકોટ અને અમદાવાદમાં ગેરકાયેસર કોલેજો ચલાવે છે. યુજીસીના ...

Read More
Attacks on Dalit are despicable – Bharatsinh Solanki
18 Jul
0

દલિતો પરના અત્યાચાર નિંદનીય છે – ભરતસિંહ સોલંકી

ગુજરાત કોંગ્રેસ નું પ્રતિનિધી મંડળ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં દમનના ભોગ બનેલ દલિતો ની મુલાકાતે.

Read More
18 Jul
0

દલિતો પરના અત્યાચાર નિંદનીય છે – ભરતસિંહ સોલંકી

Read More
16 Jul
0

ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય કાસમબાપુ તિરમીજીનું અવસાન થતાં કોંગ્રેસ અગ્રણીઓની શ્રધ્ધાંજલી : 15-07-2016

ગુજરાત કોંગ્રેસને કાસમબાપુની મોટી ખોટ પડી, સર્વધર્મ સમભાવમાં જીવન સમર્પિત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાજકીય સલાહકાર અહમદ પટેલ અને કોંગ્રેસના પ્રદેશ નેતાઓની ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્યને શ્રદ્ધાંજલિ ગુજરાતના પાટનગર ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય કાસમબાપુ તિરમીજીનું અવસાન થતાં ગુજરાત અને ગાંધીનગર જિલ્લાએ કોંગ્રેસનો ...

Read More