Author Archives:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યા બાદ પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, નામદાર મહામહીમને કોંગ્રેસનું એક ઉચ્ચ પ્રતિનિધિ મંડળ આજે મળ્યું હતું. જેમાં વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ...
Read MoreClick Here to Download Press Note Press Note
Read Moreઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિતો પરના અમાનવીય અત્યાચારની ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દલિતો પરના અત્યાચારની ઘટના ગુજરાત પરનું કલંક છે. ...
Read More
રાજ્યમાં દલિત પરિવારો પરના અત્યાચારો રોકવામાં આવે, દલિત પરિવારોને બંધારણીય હક્ક આપવામાં આવે અને દલિતો પર અત્યાચારોની તટસ્થ તપાસ કરવામાં આવે અને સંડોવાયેલ ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ ...
Read Moreતાજેતરમાં ઉના તાલુકાના સમઢીયાળા ખાતે દલિત યુવાનો પર બેરહેમી-અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો અને આ અંગે ગુનાગારો સામે તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અમાનુષી અત્યાચાર થતાં પોલીસ તંત્ર – વહીવટી તંત્ર ગુનેગારોને છાવરી રહી છે. ભાજપ શાસનમાં દલિતો પરના ...
Read Moreઉના તાલુકાના સમઢિયાળા ગામમાં દલિત યુવાનો પર જાહેરમાં થયેલ અત્યાચાર-અમાનુષી સામે ભાજપ સરકાર અને સ્થાનિક પોલીસ તંત્ર – વહીવટી તંત્રે નક્કર પગલાં ન લેવાના કારણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના થોરાળા ગામે પાંચ દલિત યુવાનોએ અને જામકંડોરણાના વધુ બે દલિત યુવાનોએ ...
Read Moreયુજીસી અને વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની મંજૂરી વિના ગેરકાયદેસર ધમધમી રહેલા પારૂલ યુનિવર્સિટીના અમદાવાદ અને રાજકોટ કેમ્પસ. લાખો રૂપિયા ઉઘરાવતા ગેરકાયદેસર કેમ્પસ સામે ભાજપ સરકાર-શિક્ષણ વિભાગનું ભેદી મૌન નિયમોને નેવે મુકી પારૂલ યુનિવર્સિટી રાજકોટ અને અમદાવાદમાં ગેરકાયેસર કોલેજો ચલાવે છે. યુજીસીના ...
Read More
ગુજરાત કોંગ્રેસ નું પ્રતિનિધી મંડળ પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં દમનના ભોગ બનેલ દલિતો ની મુલાકાતે.
Read Moreગુજરાત કોંગ્રેસને કાસમબાપુની મોટી ખોટ પડી, સર્વધર્મ સમભાવમાં જીવન સમર્પિત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાજકીય સલાહકાર અહમદ પટેલ અને કોંગ્રેસના પ્રદેશ નેતાઓની ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્યને શ્રદ્ધાંજલિ ગુજરાતના પાટનગર ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય કાસમબાપુ તિરમીજીનું અવસાન થતાં ગુજરાત અને ગાંધીનગર જિલ્લાએ કોંગ્રેસનો ...
Read More