Author Archives: Ashvin Gohil

23 Jul
0

પીડીત પરિવારજનોને કોંગ્રેસ પક્ષ તરફથી પાંચ લાખ રૂપિયાનો ચેક સુપ્રત કરેલ : 23-07-2016

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિત યુવાનો પર બેરહમી-અમાનુષી અત્યાચારના પડઘાં સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યાં છે. ત્યારે અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપવા અને દુઃખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ...

Read More
23 Jul
0

ગૌરક્ષા અને વિકાસના નામે ભાજપ જ રાજકારણ રમે છે – કોંગ્રેસ : 23-07-2016

ગૌરક્ષા અને વિકાસના નામે ભાજપ જ રાજકારણ રમે છે – કોંગ્રેસ સામાજિક જાગૃતિથી ભાજપના ભ્રામક વિકાસનો ફુગ્ગો ફુટી જતાં બેબાકળા બનેલા મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે – ડૉ. હિમાંશુ પટેલ ઉનામાં દલિતો પર થયેલા અમાનુષી ...

Read More
23 Jul
0

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ આવ્યાના બે મહિના કરતા વધુ સમય : 23-07-2016

Click Here to Download Press Note Press Note

Read More
22 Jul
0

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે : 22-07-2016

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિત યુવાનો પર બેરહમી-અમાનુષી અત્યાચારના પડઘાં સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યાં છે. ત્યારે અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપવા અને દુઃખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી ...

Read More
21 Jul
0

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉનાના મોટા સમઢીયાળા ખાતે દલીત પિડીતોની મુલાકાત : 21-07-2016

એક તરફ ગાંધી, સરદાર, પંડિત નહેરૃ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા, બીજી તરફ સંઘ-મોદીની વિચારધારાઃ શ્રી રાહુલ ગાંધી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉનાના દલીત પિડીતોના ઘરે જઇ મળ્યા દલિત પિડીતોના શરીરની ઇજાઓ નિહાળી દ્રવી ઉઠયાઃ કોંગ્રેસ દ્વારા પિડીતોને પ લાખની ...

Read More
Rahul Gandhi Visits Rajkot Civil Hospital
21 Jul
0

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દલિત યુવાનોની મુલાકાત લેતા રાહુલ ગાંધી

ઉનામાં દલિત પરિવાર ઉપર અત્યાચારના વિરોધમાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે. આ ઘટનાના વિરોધમાં દલિત સમાજના ૧૧ યુવાનોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ તમામ યુવાનોને સારવાર હેઠળ રાજકોટની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી રાજકોટ ...

Read More
Rahul Gandhi Visits the family of Dalit Victims
21 Jul
0

ભોગ બનેલ દલિત પરીવારની મુલાકાત લેતા રાહુલ ગાંધી

ઉના તાલુકાના સમઢીયાળામાં દલિતો ઉપર અત્યાચાર થતા તેના ઘેરા પડઘા પડયા છે ત્યારે આજે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પીડીત પરિવારની મુલાકાતે આવ્યા,  શ્રી રાહુલ ગાંધી જયારે મોટા સમઢીયાળામાં પ્રવેશ્યા ત્યારે ગ્રામજનો અને દલીતોએ જય ભીમ, ડો. આંબેડકર ...

Read More
21 Jul
0

ભોગ બનેલ દલિત પરીવારની મુલાકાત લેતા રાહુલ ગાંધી

Read More
20 Jul
0

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી ઉના તાલુકાના મોટા સમઢીયાળા ખાતે મુલાકાત : 20-07-2016

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તા. ૨૧/૭/૨૦૧૬ ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ખાતે અત્યાચારનો ભોગ બનેલ દલિત પરિવારોની મુલાકાત લેશે, ત્યારબાદ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દલિત યુવાનોની ખબર-અંતર પુછીને તેમની વ્યથા સાંભળશે. ...

Read More
20 Jul
0

રાજ્યમાં વ્યાપી રહેલાં દલિત આંદોલનો અને પાટીદાર આંદોલનોમાં નિર્દોષોને ભોગ : 20-07-2016

રાજ્યમાં વ્યાપી રહેલાં દલિત આંદોલનો અને પાટીદાર આંદોલનોમાં નિર્દોષોને ભોગ બનતાં અટકાવવામાં મુખ્ય સચિવશ્રી અને સરકારી તંત્ર નિષ્ફળ. તાજેતરમાં ઉના તાલુકામાં મોટા સમઢીયાળા ગામે દલિતો ઉપર બનેલા અમાનુષી અત્યાચારના બનાવો બાબતે મુખ્ય સચિવ અને સરકારી તંત્રએ રાજ્ય સરકારેને સાચી માહિતી ...

Read More
20 Jul
0

ગુજરાતની હાલની નાજૂક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ સંગઠનની બેઠક મૌકૂફ : 20-07-2016

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત સાથે તા. ૨૩-૨૪ જૂલાઈ, ૨૦૧૬ ના રોજ નવસર્જન ગુજરાત લક્ષ્ય – ૨૦૧૭ ના ભાગરૂપે રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારના કોંગ્રેસ પક્ષના સંગઠનના પદાધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી. તે ગુજરાતની હાલની નાજૂક ...

Read More
Bharatsinh Solanki Visits the family of Dalit Victims
20 Jul
0

ભોગ બનેલ દલિત પરીવારની મુલાકાત લેતા ભરતસિંહ સોલંકી

ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિતો પરના અમાનવીય અત્યાચારના ભોગ બનેલ પરિવારની મુલાકાત લેતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

Read More