શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચારી અને અંધેર વહીવટના કારણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષાનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે. PTC અને B.Ed થયેલ લાખો યુવાન-યુવતીઓએ શિક્ષક બનવાના સ્વપ્ન સાથે મોંધુ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, પણ ભાજપ સરકારની આર્થિક શોષણની નીતિના કારણે શિક્ષકોની કાયમી ...
Read MoreAuthor Archives:
રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકો વિના શાળાઓ ચાલી રહી છે. પૂર્ણ સમયના શિક્ષકોની નિમણુક ન કરીને ગુજરાતના શિક્ષણને ભારે નુકશાન થઇ રહ્યું છે. શિક્ષણનું સ્તર કથળાઈ રહ્યું છે. ફિક્સ પગારના નામે આર્થિક શોષણ કરનાર ભાજપ સરકારે પ્રવાસી શિક્ષકના નામે નવું શોષણનું ...
Read Moreરાજ્ય, લોકોનાં દુર્બળ વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિ અનેઅનુસૂચિત જનજાતિ માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ખાસ તકેદારી લઇ પ્રોત્સાહિત કરી તેમને સામાજિક ન્યાય અને તમામ પ્રકારના શોષણો સામે રક્ષણ આપશે”- ભારતીય સંવિધાન: ભાગ – ૪, અનુચ્છેદ ૪૬ દેશભક્તિનાં નારા ...
Read MorePress Note
Read Moreજમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તેની નાપાક હરકતથી વારંવાર દેશમાં વિવિધ આતંકવાદી હુમલાઓ કરાવી રહ્યું છે. દેશના જવાનોના આ બલિદાનનો ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો નથી. કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે. રાજ્યના ભાજપ શાસનમાં મોîઘું શિક્ષણ, મોટા પાયે બેરોજગારી, પડી ભાંગેલી કાયદો અને ...
Read Moreએ.આઈ.સી.સી. ના મંત્રી અને પૂર્વ સાંસદશ્રી ડૉ. પ્રભાબેન તાવીયાડે ભાજપ સરકારની આદિવાસીઓ પ્રત્યેની ભેદભાવ ભરી નિતીને ખુલ્લી પાડતા જણાવ્યું હતું કે, સુરત અને ભાવનગરમાં પ્રજાનો આક્રોશ-અંજપાનો ભોગ બન્યા બાદ ડઘાઈ ગયેલ ભાજપ સરકારે લીમખેડા ખાતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન ...
Read Moreગુનેગાર હોય તો ગૌવંશ-ગૌહત્યા અંગે કાર્યવાહી કરીને કાનૂનિ પગલાં ભરાવવા જોઈએ પણ કહેવાતા ગૌરક્ષો ગુંડાગર્દી કરીને લઘુમતિ યુવાનને મોતને ઘાટ ઉતારે છતાં પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી ન કરે. આ તો કેવી લોકશાહી ? આ તો કેવી સરકાર ? ત્યારે ગુંડાગર્દી ...
Read Moreગુજરાતની રાજધાની ગાંધીનગરની એપોલો હોસ્પીટલમાં પાકિસ્તાની ડોક્ટર દ્વારા ૨૧ વર્ષીય ડેન્ગ્યું પીડિત યુવતી પર બળાત્કાર ગુજારતા અને આ અમાનુષી કૃત્યને અમો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ સખ્ય શબ્દોમાં વખોડી કાઢીએ છેએ. આ પછી તપન હોસ્પિટલમાં પણ આવી જ ઘટના ઘટી ...
Read Moreગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના શાસનમાં વર્ષ ૨૦૦૮ થી અખત્યાર કરેલ વિરોધી નિતી સામે રાજ્યના વિવિધ વિકલાંગોના ઉત્કર્ષ માટે સંસ્થા ચલાવતા મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન, ધરણાં અને મહારેલીના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે વિકલાંગોની વેદના સાંભળવાની પણ તસ્દી લીધી ન હતી. ...
Read Moreઆજરોજ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના “મતદાર યાદી સુધારણા-૨૦૧૭” કાર્યક્રમ અંગે સરકીટ હાઉસ અમદાવાદ ખાતે ચૂંટણી પંચ સમક્ષ પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધી મંડળ ડૉ. જીતુભાઈ પટેલ, ડૉ. વિજય દવે તથા લીગલ સેલના કન્વીનર શ્રી નિકુંજ બલર દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ...
Read More