Author Archives: Ashvin Gohil

08 Sep
0

રૂપિયાની લેતી-દેતીનો વાયરલ થયેલ વિડીયો અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રી સહિતના આગેવાનોનો જવાબ માંગતા : 08-09-2016

કરોડો રૂપિયાના સરકારી ખર્ચે સમગ્ર વહીવટી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે સુરત ખાતેના અભિવાદન કાર્યક્રમના પૂર્વ સંધ્યાએ “રૂપિયાની લેતી-દેતીનો વાયરલ થયેલ વિડીયો” થી ગાંધીનગરની ગાદી હસ્તગત કરવા માટે રચાયેલા કાવત્રા તેના પરિણામે સમગ્ર ગુજરાતને હિંસાની આગમાં ધકેલાઈ ગયું, કરોડો રૂપિયાની જાહેર ...

Read More
08 Sep
0

નવસર્જન પંચાયત તાલીમ

Read More
08 Sep
0

પ્રદેશ કોંગ્રેસ સંગઠનના માળખામાં પુનઃ રચના કરવામાં આવશે : ભરતસિંહ સોલંકી : 08-09-2016

પ્રદેશ કોંગ્રેસ સંગઠનના માળખામાં પુનઃ રચના કરવામાં આવશે : ભરતસિંહ સોલંકી જ્યાં જરૂર પડે ત્યાં શહેર – જિલ્લાના માળખામાં ફેરફાર કરાશે : ભરતસિંહ સોલંકી એ.આઈ.સી.સી.ની મંજુરીથી પ્રદેશ કક્ષાની ચૂંટણી સમિતિ અને ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરવામાં આવશે : ભરતસિંહ સોલંકી ...

Read More
06 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સુચના અનુસાર ધારાસભ્ય સર્વ : 06-09-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સુચના અનુસાર ધારાસભ્ય સર્વ શ્રી શૈલેષ પરમાર, શ્રી મણીભાઈ વાઘેલા, શ્રી રમેશ ચાવડા અને પી. કે. વાલેરા સહિત આગેવાનો એક પ્રતિનિધી મંડળ આજ રોજ કાંસા ગામ તા. વિસનગર જિ. મહેસાણામાં ૧૪ વર્ષની દલિત ...

Read More
04 Sep
0

પ્રેસનોટ: 04-09-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
03 Sep
0

વિદ્યાર્થીઓના રોષ થી ડરી ગયેલ ભારતીય જનતા પાર્ટી અને : 03-09-2016

વિદ્યાર્થીઓના રોષ થી ડરી ગયેલ ભારતીય જનતા પાર્ટી અને એ.વી.બી.પી.ને હારનો સામનો કરવો ન પડે તે રીતે તમામ પ્રયત્નો કર્યા. વિદ્યાર્થીઓના આવાજ ઉઠાવવા પર રોક લગાવ્યો બાદ માં વિધ્યાર્થોનો રોષ જોતા એમ.એસ. યુનીવર્સીટીના સત્તાધીશોએ ૩ વર્ષ બાદ યોજાયેલ શ્રી મહારાજ ...

Read More
03 Sep
0

જૈન ભાઈ-બહેનોની સવંસ્તરી અને વિઘ્નહર્તા દાદાની ગણેશ ચતૂર્થીના પાવન પર્વે તમામને શુભ કામના : 03-09-2016

જૈન ભાઈ-બહેનોની સવંસ્તરી અને વિઘ્નહર્તા દાદાની ગણેશ ચતૂર્થીના પાવન પર્વે તમામને શુભ કામના પાઠવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ  જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરનો સંદેશ અને ખાસ કરીને અહિંસા પરમો ...

Read More
03 Sep
0

રાજ્યના મુખ્યમંત્રીશ્રીની છેલ્લા થોડા દિવસોની જાહેરાત-પરિપત્ર ભાજપ શાસનના ભ્રષ્ટાચારી મોડેલ-મોદી મોડેલની નિષ્ફળતાના સ્વીકારનામું : 03-09-2016

છેલ્લા ૧૫ વર્ષથી “કલેક્ટરશ્રીઓને વારંવાર ચર્ચા માટે બોલાવવા કે વીડીયો કોન્ફરન્સ  કરીને સમય વેડફવો ઉચિત જણાતો નથી”. તે બાબત મુખ્યમંત્રીશ્રીની સુચનાથી તા. ૩૦/૮/૨૦૧૬ ના પરિપત્ર જ ભાજપ સરકારની ગુજરાતના નાગરિકો પ્રત્યેની બેકાળજી-અસંવેદનશીલતા અને વહીવટી તંત્રની નિષ્ફળતાનું એકરારનામાની સાથોસાથ મોદી મોડેલની ...

Read More
02 Sep
0

ભાજપે સ્વનિર્ભર શાળા-કોલેજોથી શિક્ષણની ઘોર ખોદી : 02-09-2016

ભાજપે સ્વનિર્ભર શાળા-કોલેજોથી શિક્ષણની ઘોર ખોદી છે ભાજપ સરકારે તેમના મળતીયાઓને સ્વનિર્ભર શાળા-કોલેજોમાં પાસ થતાં વિદ્યાર્થીઓ કરતાં બમણી બેઠકો આપી શિક્ષણનું ખૂલ્લેઆમ બજારીકરણ કર્યું છે – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે શિક્ષણનું બજારીકરણ કરતાં સેમેસ્ટર પ્રથાના કારણે વિદ્યાર્થીઓનું ...

Read More
01 Sep
0

મહેસાણા જીલ્લાના લીફટ ઈરીગેશન પાઈપ લાઈન પ્રોજેકટ : 01-09-2016

રૂા.૨૫૩.૧૨ કરોડ તથા રૂા.૪૮૪.૧૪ કરોડનાં બે ટેન્ડરોમાં પૂર્વલાયકી ધોરણોમાં ઘાલમેલ કરીને એલ એન્ડ ટી તથા મેઘા નામની બે જ કંપનીઓને લાયકગણીને કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી કાર્યવાહી અટકાવો – અર્જુન મોઢવાડીયા ટેન્ડરોમાં હરિફાઇ ન થાય અને પસંદગીની બે જ કંપની એલ એન્ડ ...

Read More
01 Sep
0

૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં બુથ મેનેજમેન્ટની કામગીરી ૩૦મી સપ્ટેમ્બર : 01-09-2016

આગામી વિધાનસભા-૨૦૧૭ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાં બુથ મેનેજમેન્ટની કામગીરી ૩૦મી સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત  કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા-૨૦૧૭ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા ...

Read More
01 Sep
0

ખેત સત્યાગ્રહ કિસાન રેલી : 01-09-2016

વલસાડ જીલ્લાના વાપી તાલુકા ખાતે ૬૪મા ખેત સત્યાગ્રહ કિસાન રેલીને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આઝાદીના સમયમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અનેક સત્યાગ્રહો થયા પણ દેશ આઝાદ થયા પછી પ્રથમ જમીન સુધારણા માટે અને ...

Read More