Author Archives: Ashvin Gohil

23 Nov
0

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા પગલાં ભરવાની ગંભીરતા દાખવવામાં આવતી નથી ત્યારે આક્રોશ કાર્યક્રમ : 23-11-2016

રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અવ્યવસ્થા દૂર કરે, ...

Read More
23 Nov
0

૨૪મી થી તા. ૨૮મી સુધી જનતાનો અવાજ બનીને “જન આક્રોશ સપ્તાહ”યોજાશે. : 23-11-2016

રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અવ્યવસ્થા દૂર કરે, ...

Read More
22 Nov
0

ખેડૂતો અને તેમના પરિવારજનો નોટબંધીના કારણે મરવાના વાંકે જીવતા હોય તેવી નિઃસહાય સ્થિતિમાં : 22-11-2016

ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર ગુજરાતના ખેડૂતો અને તેમના પરિવારજનો નોટબંધીના કારણે મરવાના વાંકે જીવતા હોય તેવી નિઃસહાય સ્થિતિમાં આવી ગયા હોવાનું જણાવતાં નવસર્જન ગુજરાતના પ્રહરી એવા પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ રોજબરોજના વ્યવહારો ...

Read More
22 Nov
0

પત્રકાર પરિષદ: ૨૨-૧૧-૨૦૧૬

Read More
21 Nov
0

જેનરીક સ્ટોરો હકીકતમાં પ્રજાલક્ષી બને અને પ્રજાને સસ્તી – ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ થાય : 21-11-2016

ભાજપ સરકાર જાહેરાતોને બદલે પ્રજાના આરોગ્ય માટે જાહેર હિતની ચિંતા કરે. જેનરીક સ્ટોરો હકીકતમાં પ્રજાલક્ષી બને અને પ્રજાને સસ્તી – ગુણવત્તાયુક્ત દવાઓ ઓછા ભાવે ઉપલબ્ધ થાય. સમગ્ર દેશમાં આરોગ્ય પાછળ માથાદીઠ ખર્ચ કરવામાં ગુજરાત મોટા ભાગના રાજ્યો કરતાં પાછળ મુખ્યમંત્રીશ્રીએ ...

Read More
21 Nov
0

ખેડૂત જગતનો તાત ગણાય તે ખેડૂત મોદી શાસનમાં ચોર-કાળાબજાર અને કાળા નાણાં ધારક હોય તેવી સ્થિતિનું નિર્માણ : 21-11-2016

રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ નાબૂદ કર્યા બાદ સમગ્ર દેશમાં કરોડો ખેડૂતો તેમના ખેતપેદાશોના વેચાણ માટે, યોગ્ય ભાવ માટે અને નવી વાવણી-જંતુનાશક દવાઓ-ખાતર વગેરે ખરીદી માટે પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી માનસિક્તાની આકરી ઝાટકણી કાઢતાં કોંગ્રેસ ...

Read More
Gujarat Congress hand over the memorandum to H.E. Govn. of Gujarat on Tribal issue
21 Nov
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

આદિવાસીઓનાં શિક્ષણ, આરોગ્ય ,સિંચાઈ, પીવાનું પાણી, જંગલ-જમીન અને પેસા એક્ટ જેવાં વિવિધ પડતર પ્રશ્નો પ્રત્યે ગુજરાતની ભાજપ સરકારનાં ઓરમાયા બેદરકારી ભર્યા ઉદાસીન વલણ તેમજ અન્યાયી અને ભેદભાવભરી નીતિનાં વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શ્રી “ભરતસિંહભાઈ સોલંકી” તથા ગુજરાત વિધાનસભાના ...

Read More
19 Nov
0

સ્વ. ઈન્દીરા ગાંધી જન્મ જયંતિના ઐતિહાસિક દિવસે ગુજરાતના યુવાનોના હક અને અધિકાર માટે ‘નવસર્જન યુવા રોજગાર અધિકાર’ : 19-11-2016

સ્વ. ઈન્દીરા ગાંધી જન્મ જયંતિના ઐતિહાસિક દિવસે ગુજરાતના યુવાનોના હક અને અધિકાર માટે ‘નવસર્જન યુવા રોજગાર અધિકાર’ ની સાથે રાજ્યના યુવાનો માટે વિસ્તૃત જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ ...

Read More
19 Nov
0

“પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યમાં બંધારણ” : 19-11-2016

ભારતીય સંવિધનના શિલ્પીકાર ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ અથાગ પરિશ્રમ કરી વિશ્વનું સૌથી મોટું અને વિશ્વમાં શ્રેષ્ઠ અને અજોડ લેખિત બંધારણનું નિર્માણ કર્યું અને ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત ...

Read More
19 Nov
0

નોટબંધી અસરગ્રસ્ત : 19-11-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
19 Nov
0

સ્વ. ઇન્દિરા ગાંધી જન્મજયંતી ઉજવણી સમારંભ

Read More
Tribute to Late Smt. Indiraji on her Birth Anniversary
19 Nov
0

સ્વ ઈન્દીરાજીની જન્મ જયંતિ નિમિત્તે વંદન

Read More