કોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર હોય કે આગેવાન કે પદાધિકારી કોઈ પણ પ્રકારના સુચન, લાગણી, માંગણી પક્ષના પ્લેટફોર્મ પર રજુ કરી શકે છે પણ જાહેરમાં એવી કોઈ વાત ન કરવી કે જેથી કરીને પક્ષને નુક્શાન થાય ત્યારે કાર્યકર-આગેવાન-પદાધિકારીની કોઈ પણ ...
Read MoreAuthor Archives:
કોંગ્રેસ પક્ષનો નાનામાં નાનો કાર્યકર હોય કે આગેવાન કે પદાધિકારી કોઈ પણ પ્રકારના સુચન, લાગણી, માંગણી પક્ષના પ્લેટફોર્મ પર રજુ કરી શકે છે પણ જાહેરમાં એવી કોઈ વાત ન કરવી કે જેથી કરીને પક્ષને નુક્શાન થાય ત્યારે કાર્યકર-આગેવાન-પદાધિકારીની કોઈ પણ ...
Read Moreઅંગ્રેજો સામે ખેડા-બારડોલી સત્યાગ્રહમાં ન ઝુકનાર પાટીદારોને ભાજપ સરકાર જોર-જુલમથી રોકી કે ઝુકાવી નહીં શકે ત્યારે પાટીદાર યુવાનો અને બહેનો ભાજપ સરકાર અત્યાચાર કરવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ...
Read MorePRESS NOTE
Read Moreગુજરાતમાં જરૂરીયાત પ્રમાણે ૪૧ લાખ હેક્ટર ગૌચર જોઈએ જેની સામે માત્ર ૮ લાખ હેક્ટર જ ગૌચર બચ્યાં _: ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારે વાઈબ્રન્ટ સમિટમાં એમ.ઓ.યુ. કરીને અદાણી જૂથને કચ્છમાં મોટા પ્રમાણમાં ગૌચરની જમીન ૧૫ પૈસાથી માંડીને રૂા. ૨/- માં ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપના રાજકીય તાયફાઓમાં સરકારી તંત્રનો બેફામ દુરપયોગ અને ધાકધમકી સરકારી કર્મચારી – અધિકારોને રાજકીય એજન્ટ નહીં બનવા અપીલ – ભાજપની સુરત બગાડી નંખાતા ‘અસામાજિક લોકોની કુચેષ્ઠા’ હોવાનું કહેવું એ પાટીદાર સમાજ માટે અપમાન અને શરમજનક – ડૉ. હિમાંશુ પટેલ ભારતીય ...
Read Moreસુરત ખાતે કડોદરાના વલેરી ગામે ઝેરી દારૂ-લઠ્ઠા ને કારણે ૧૮ થી વધુ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા : 10-09-2016
૨૦ વર્ષના ભાજપ શાસનમાં ગાંધી-સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને ઠેકાઓ ધમધમી રહ્યાં છે. સુરત ખાતે કડોદરાના વલેરી ગામે ઝેરી દારૂ-લઠ્ઠા ને કારણે ૧૮ થી વધુ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. ત્યારે દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા અને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ...
Read Moreકરોડો રૂપિયા ફી અને ડોનેશન પેટે ઉઘરાવીને વિદ્યાર્થી-વાલીઓને લુંટનાર ખાનગી પારુલ યુનીવર્સીટી યુ.જી.સી.ના નિયમોનું અને રાજ્ય સરકારના નિયમોનું સંદતર ઉલ્લંઘન કરે છે. ઉલ્લંઘન કરનાર ખાનગી પારુલ યુનીવર્સીટીને ગેર કાયદેસર ચાલતા ઓફ કેમ્પસ સેન્ટરની સામે પગલા ભરવા વારંવાર રજૂઆત કરતા ઉચ્ચશિક્ષણ ...
Read Moreડિસેમ્બર – ૨૦૧૭ માં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ ભાજપની નેતાગીરી પાટીદાર સમાજ અને ખેડૂતોને રીઝવવા રીતસરના હવાતીયા મારી રહી હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કિસાન-ખેત મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજે અહીં એક નિવેદનમાં ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન અને ગુજરાત પંચાયત પરિષદ દ્વારા આયોજિત સમગ્ર રાજ્યની લોક સ્વરાજય ની સંસ્થાઓના પ્રતિનિઘિઓની નવસર્જન પંચાયત તાલીમ શિબિરના સમાપન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી ભરતસિંહ સોલંકી
Read More