ચૂંટણી સમયે “ગૌ હત્યા” “ગૌ રક્ષા” ના નામે ભાજપ સરકારની બનાવટી વાતો અંગે મોદી શાસન ભાજપ શાસનની સત્ય હકીકતો પ્રજા સમક્ષ રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકોને ચૂંટણી સમયે “ગૌ હત્યા” ...
Read MoreAuthor Archives:
વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા વિશાળ સંમેલન સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા “વિશ્વ આદિવાસી દિવસ” સમગ્ર ગુજરાતમાં તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ ઉજવાશે. કોગ્રેસ પક્ષ આદિવાસી સમાજના હક્ક અને ...
Read Moreતા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ને “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના આદિવસીઓ દિવાળીની જેમ ઉજવે છે ત્યારે અંબાજીથી ઉમર ગામ સુધીના દરેક જિલ્લામાંથી આદિવાસીઓ સંતરામ પુર પાસે આવેલ ઐતિહાસિક માનગઢ પહાડી ખાતે ભેગા થાય છે. હજારોની સંખ્યામાં માનગઢ ...
Read Moreતા. ૯મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે “ભારત છોડો” આંદોલનના પ્રથમ દિવસે બ્રિટીશ અફસરની ગોળીનો ભોગ બનનાર શહીદ વીર કિનારીવાલાના શહીદ સ્મારક ગુજરાત કોલેજ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સવારે ૯-૩૦ કલાકે, શહીદ વીર કિનારીવાલાને પુષ્પાંજલી અર્પણ કરીને ...
Read Moreગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલને શુભેચ્છા સાથે અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦ વર્ષ કરતા વધુ સમયથી ભાજપ શાસન ...
Read Moreભાજપ સરકારે સત્તાલાલસા છોડી મુખ્યમંત્રી બદલવાના બદલે ચૂંટણી આપવી જોઈએ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને વર્ગવિગ્રહ જેવી સમસ્યા પેદા કરી તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નિવડેલી ભાજપ સરકારે મુખ્યમંત્રી બદલવા કરતાં પોતાની પ્રજાવિરોધી માનસિક્તા બદલવી જોઈએ. – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી ...
Read Moreગુજરાત હાઈકોર્ટના ઈ.બી.સી. ક્વોટા રદ્દ કરવાના આદેશ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ-યુવાનોને શિક્ષણ અને રોજગારનો અધિકાર મળે તે માટે ઈ.બી.સી. ક્વોટા અંગે ક્યારેય ગંભીર નહોતી. ભાજપ સરકારમાં તમામ ...
Read Moreતાજેતરમાં ગુજરાતના ઉના તાલુકામાં દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચાર કમનસીબ અને ઘૃણા ઉપજાવનાર હતો. દરેક સમાજ અને ધર્મના લોકોનું માથું શરમથી જુકી જાય તેવો હતો. સરકારી તપાસમાં સ્પષ્ટ થઇ ચુક્યું છે કે આ કથિત ગાય સિંહ દ્વારા મારવામાં આવેલી હતી ...
Read Moreગુજરાત યુનીવર્સીટીના કુલપતિ અને સત્તાધીશો વારંવાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને કોમ્પુટરાઈઝશન અને ડીઝીટલ યુનીવર્સીટીની વાતો કરે છે. પણ હકીકતમાં યુનીવર્સીટી માં અભ્યાસ કરતા ૩ લાખ થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શક જૂના પ્રશ્નપત્રો સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ ...
Read More