Author Archives: Ashvin Gohil

17 Aug
0

શ્રી રાહુલ ગાંધી પત્ર : 17-08-2016

Shri Rahul Gandhi Letter

Read More
17 Aug
0

પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને સાળંગપુર ખાતે : 17-08-2016

બોચાસણવાસી અક્ષર પુરષોત્તમના વડાશ્રી પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને સાળંગપુર ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, તથા પૂર્વ ...

Read More
16 Aug
0

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજેતા : 16-08-2016

આજ રોજ બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજેતા પદાધિકારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, થરા નગરપાલિકામાં નવનિયુક્ત પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો ...

Read More
Flag Hoisting on Indian Independence Day at GPCC
15 Aug
0

ભારતીય સ્વાતંત્ર્ય દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ

Read More
15 Aug
0

ભારતીય સ્વતંત્રતા દિવસ નિમિતે જીપીસીસ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ

Read More
13 Aug
0

૧૫મી ઓગષ્ટ : 13-08-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો PRESS INVITATION for 15th AUGUST 13-08-2016

Read More
13 Aug
0

સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષર પરુષોત્તમ મહારાજ બ્રહ્માલીન થયા : 13-08-2016

અક્ષર પુરષોત્તમ સ્વામિનારયણ સંસ્થા BAPS  ના પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થવાના સમાચારથી શોકાંજલી-પુષ્પાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ લાખો ભક્તોના જીવનમાં પરિવર્તનનું માધ્યમ બન્યા હતા. ...

Read More
13 Aug
0

નવસર્જન પંચાયત તાલીમ : 13-08-2016

કોંગ્રેસના પંચાયતોમા ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ ‘નવસર્જન પંચાયત તાલીમ’ અન્વયે તા. ૧૬/૮/૨૦૧૬ થી તા. ૧૭/૮/૨૦૧૬ બે દિવસીય તાલીમ શિબીર બંસરી ગ્રીન્સ ગાંધીનગર ખાતે યોજાશે. ગુજરાતમાં ૨૩ જિલ્લા પંચાયત ૧૫૪ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જનસમર્થન અને જનઆર્શીવાદ મળ્યો ત્યારે ગુજરાતમાં ...

Read More
13 Aug
0

રેવન્યુ તલાટી ભરતી ૨૫૬૦ ની કુલ જગ્યા ભરતીમાં ગેરરીતીઓ : 13-08-2016

રેવન્યુ તલાટી ભરતી ૨૫૬૦ ની કુલ જગ્યા ભરતીમાં ગેરરીતીઓની ફરિયાદો લઈને મોટી સંખ્યામાં યુવાનો આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ ...

Read More
12 Aug
0

પત્રકાર પરિષદ : 12-08-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૧૩-૦૮-૨૦૧૬ ને સાંજે ૪-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Invitation

Read More
12 Aug
0

સત્તાની સાઠમારીમાં વ્યસ્ત ભાજપ સરકારમાં ધોળે દિવસે ખૂન, લૂંટ, બળાત્કારના કિસ્સાઓમાં મોટાપાયે વધારો : 12-08-2016

આંતરિક ગોઠવણ, મંત્રી મંડળની ફેરબદલ સહિત સત્તાની સાઠમારીમાં વ્યસ્ત ભાજપ સરકારમાં ધોળે દિવસે ખૂન, લૂંટ, બળાત્કારના કિસ્સાઓમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. ત્યારે ૬ કરોડ નાગરિકોની સુરક્ષા માટે ભાજપ સરકાર જાગે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. ...

Read More
11 Aug
0

જમીન સંપાદન કાયદામાં ફેરફારથી ખેડૂતો અને ખાસ કરીને ખેતી પર નભતાં પરિવારોની હાલાકી-પરેશાનીમાં વધારો : 11-08-2016

કેન્દ્રની તત્કાલિન કોંગ્રેસ નેતૃત્વવાળી સરકારે ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં જમીન સંપાદન અને યોગ્ય વળતર અંગેનો કાયદો ઐતિહાસિક રીતે દેશ સમક્ષ રજુ કર્યો હતો ત્યારે ખેડૂત વિરોધી માનસિક્તા ધરાવતી ભાજપ સરકારે ઉદ્યોગપતિઓના હિત માટે જમીન સંપાદન કાયદાનો વિરોધ કર્યો હતો. ...

Read More