Author Archives: Ashvin Gohil

30 Nov
0

ભાજપ સરકાર ખરેખર જંગ જીતી ગઈ હોય તે સાબિત કરવા માટે ઈવીએમ ને બદલે બેલેટ પેપરથી પુનઃ ચૂંટણી આયોજીત કરાવે : 30-11-2016

ભાજપ સરકાર ખરેખર જંગ જીતી ગઈ હોય તે સાબિત કરવા માટે ઈવીએમ ને બદલે બેલેટ પેપરથી પુનઃ ચૂંટણી આયોજીત કરાવે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવે. નવેમ્બર – ૨૦૧૬ માં યોજાયેલ જિલ્લા પંચાયતની ૭ બેઠકો, તાલુકા પંચાયતની ૧૫ ...

Read More
30 Nov
0

આજ રોજ એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રી : 30-11-2016

આજ રોજ એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી શાહનવાઝ શેખની આગેવાનીમાં સવારે ૧૧.૦૦ કલાકે કલેકટરશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પોતાની મનમાની કરીને વિદ્યાર્થીઓની ફીમા ૫૦૦ ...

Read More
29 Nov
0

નવેમ્બર-૨૦૧૬માં યોજાયેલ જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા સામાન્ય અને પેટા ચૂંટણી : 29-11-2016

નવેમ્બર – ૨૦૧૬ માં યોજાયેલ જિલ્લા પંચાયતની ૭ બેઠકો, તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને નગરપાલિકાની ૧૮ બેઠકો પેટા ચૂંટણી, વાપી અને કનકપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ગોંડલ તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણીઓના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. ...

Read More
Kishan Samelan – Sneh Milan Samarambh
29 Nov
0

હિંમતનગર ટાઉન હોલ ખાતે કિસાન સંમેલન- સ્નેહ મિલન

Read More
28 Nov
0

“જન આક્રોશ દિવસ” અંતર્ગત જન આક્રોશ રેલી-ધરણાં-દેખાવો : 28-11-2016

“જનઆક્રોશ દિવસ” અંતર્ગત અમદાવાદ ખાતે ઐતિહાસિક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેથી બપોરે ૨-૦૦ કલાકે “જનઆક્રોશ રેલી” મોટી સંખ્યામાં બાઈક-સ્કૂટર સ્વરૂપે આશ્રમ રોડ થઈને શ્રીમતી ઈન્દીરાજીની પ્રતિમા, રૂપાલી-સરદારબાગ ખાતે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More
Jan_Aakrosh_Rally
28 Nov
0

“જનઆક્રોશ રેલી”

“જનઆક્રોશ દિવસ” અંતર્ગત અમદાવાદ ખાતે ઐતિહાસિક સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતેથી બપોરે ૨-૦૦ કલાકે “જનઆક્રોશ રેલી” મોટી સંખ્યામાં બાઈક-સ્કૂટર સ્વરૂપે આશ્રમ રોડ થઈને શ્રીમતી ઈન્દીરાજીની પ્રતિમા, રૂપાલી-સરદારબાગ ખાતે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું ...

Read More
28 Nov
0

“જનઆક્રોશ રેલી”

Read More
Jan_Aakrosh_Saptah
27 Nov
0

જન આક્રોશ સપ્તાહ – ૨૭/૧૧/૨૦૧૬

કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક નાગરિકો દ્વારા ભાજપના ૧૦૦ થી વધુ ધારાસભ્યોના નિવાસ સ્થાને ઉગ્ર દેખાવો-ઘેરાવ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનોની અટકાયત રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ ...

Read More
27 Nov
0

ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોશ્રીઓના નિવાસ સ્થાન સામે ધરણાં-દેખાવો-ઘેરાવોનો કાર્યક્રમ : 27-11-2016

કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક નાગરિકો દ્વારા ભાજપના ૧૦૦ થી વધુ ધારાસભ્યોના નિવાસ સ્થાને ઉગ્ર દેખાવો-ઘેરાવ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના કાર્યકર-આગેવાનોની અટકાયત રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ ...

Read More
27 Nov
0

જનઆક્રોશ દિવસ નું એલાન : 27-11-2016

કેન્દ્રની ભાજપ સરકારે નક્કર આયોજન વિના નોટબંધી કરીને દેશની જનતાને મુશ્કેલીમાં મુકી દીધી છે. તા. ૮મીના રોજ રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ નોટબંધીનો નિર્ણય પણ વ્યવસ્થા તંત્રના અભાવે સતત ૧૮ દિવસ થયા હોવા છતાં સમગ્ર દેશમાં મંદીનો માહોલ, ધંધા ...

Read More
27 Nov
0

પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરી રહ્યાં : 27-11-2016

વાપી, અકંલેશ્વર, વટવા સહિત વિસ્તારને ક્રિટીકલ ઝોનમાંથી ઉઠાવી લેવાના નિર્ણય હકીકતમાં ભાજપ સરકાર-મોદી સરકારની “ધનસંગ્રહ યોજના” અને “ઋણઅદા યોજના” ના ભાગરૂપે હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જળ, વાયુ પરિવર્તન – ક્લાઈમેટ ...

Read More
27 Nov
0

પત્રકાર પરિષદ: ૨૭-૧૧-૨૦૧૬

Read More