Shri Rahul Gandhi Letter
Read MoreAuthor Archives:
બોચાસણવાસી અક્ષર પુરષોત્તમના વડાશ્રી પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને સાળંગપુર ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, તથા પૂર્વ ...
Read Moreઆજ રોજ બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજેતા પદાધિકારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, થરા નગરપાલિકામાં નવનિયુક્ત પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો PRESS INVITATION for 15th AUGUST 13-08-2016
Read Moreઅક્ષર પુરષોત્તમ સ્વામિનારયણ સંસ્થા BAPS ના પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થવાના સમાચારથી શોકાંજલી-પુષ્પાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ લાખો ભક્તોના જીવનમાં પરિવર્તનનું માધ્યમ બન્યા હતા. ...
Read Moreકોંગ્રેસના પંચાયતોમા ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ ‘નવસર્જન પંચાયત તાલીમ’ અન્વયે તા. ૧૬/૮/૨૦૧૬ થી તા. ૧૭/૮/૨૦૧૬ બે દિવસીય તાલીમ શિબીર બંસરી ગ્રીન્સ ગાંધીનગર ખાતે યોજાશે. ગુજરાતમાં ૨૩ જિલ્લા પંચાયત ૧૫૪ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને જનસમર્થન અને જનઆર્શીવાદ મળ્યો ત્યારે ગુજરાતમાં ...
Read Moreરેવન્યુ તલાટી ભરતી ૨૫૬૦ ની કુલ જગ્યા ભરતીમાં ગેરરીતીઓની ફરિયાદો લઈને મોટી સંખ્યામાં યુવાનો આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તા. ૧૩-૦૮-૨૦૧૬ ને સાંજે ૪-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Invitation
Read Moreઆંતરિક ગોઠવણ, મંત્રી મંડળની ફેરબદલ સહિત સત્તાની સાઠમારીમાં વ્યસ્ત ભાજપ સરકારમાં ધોળે દિવસે ખૂન, લૂંટ, બળાત્કારના કિસ્સાઓમાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. ત્યારે ૬ કરોડ નાગરિકોની સુરક્ષા માટે ભાજપ સરકાર જાગે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. ...
Read Moreકેન્દ્રની તત્કાલિન કોંગ્રેસ નેતૃત્વવાળી સરકારે ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં જમીન સંપાદન અને યોગ્ય વળતર અંગેનો કાયદો ઐતિહાસિક રીતે દેશ સમક્ષ રજુ કર્યો હતો ત્યારે ખેડૂત વિરોધી માનસિક્તા ધરાવતી ભાજપ સરકારે ઉદ્યોગપતિઓના હિત માટે જમીન સંપાદન કાયદાનો વિરોધ કર્યો હતો. ...
Read More