વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ ખેડૂત સમાજને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું. ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ, ...
Read MoreAuthor Archives:
રાજ્યમાં ભાજપ શાસનમાં દલિત સમાજ પરના અત્યાચારમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. દલિત સમાજના યુવાનો સરકાર સાથે સંવાદ કરવા જાય તો સરકાર ખોટા કેસો કરે છે. થાનગઢમાં દલિતોના મોત અને ત્યારબાદ તપાસમાં ભીનું સંકેલવાની કામગીરી, મોટા સમઢીયાળામાં દલિત સમાજના યુવાનો ...
Read More
વિસાવદર ખાતે આયોજીત ખેડૂત મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલ ખેડૂત સમાજને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને જીતાડી તે બદલ આપનો આભાર માનવા અને દર્શન કરવા આવ્યો છું. ભાજપ સરકારમાં ખેડૂત નિરાશ, ...
Read Moreભાજપ સરકારના સતત ખેડૂતો વિરોધી પગલાંથી ખેડૂતો વધુ પાયમાલ થઈ રહ્યાં છે થાય તે દિશામાં કામ કરી રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં ૧૦ વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો છે અને ૧૭ લાખ ખેતમજદૂરોની સંખ્યામાં વધારો થયો છે ...
Read Moreનવરાત્રી પાર્ટી પ્લોટમાં મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવા કોંગ્રેસની અપીલ ભાજપ અને પાર્ટી પ્લોટના આયોજકોએ ધર્મ-ગરબાના નામે વેપલો કરવાના બદલે મહિલા સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવી જોઈએ – ડૉ. હિમાંશુ પટેલ માઁ જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાનો ચુસ્તપણે ...
Read Moreકોંગ્રેસ પક્ષના અધ્યક્ષાના રાજકીય સલાહકાર સાંસદશ્રી અહેમદ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, હૂમલાઓના મૂળ મથકો ઉપર સર્જીકલ સ્ટ્રાઈક્સ બદલ ભારતીય લશ્કરને અભિનંદન આપીએ છીએ અને સંપૂર્ણપણે સશસ્ત્ર દળોની પડખે છીએ. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકોન્ટ્રાક્ટ કે આઉટસોર્સના હંગામી કર્મચારીઓને કાયમી નોકરી આપો- ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે બેરોજગારી સાથે કર્મીઓમાં ભારે અસંતોષ હોવાથી ફિક્સ પગારના બદલે કાયમી નોકરી આપવી જોઈએ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની વહીવટીય અણઆવડત અને વિકાસલક્ષી નીતિના અભાવે ...
Read Moreવિસાવદર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી હર્ષદ રીબડીયાએ આજરોજ વિસાવદર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોની સહી સાથે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તારીખ ૩૦મી સપ્ટેમ્બરના રોજ વિસાવદર ખાતે બપોરે ૨-૦૦ કલાકે, વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનુ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ...
Read Moreશિક્ષણ વિભાગના ભ્રષ્ટાચારી અને અંધેર વહીવટના કારણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષાનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે. PTC અને B.Ed થયેલ લાખો યુવાન-યુવતીઓએ શિક્ષક બનવાના સ્વપ્ન સાથે મોંધુ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, પણ ભાજપ સરકારની આર્થિક શોષણની નીતિના કારણે શિક્ષકોની કાયમી ...
Read Moreરાજ્યમાં લાંબા સમયથી શિક્ષકો વિના શાળાઓ ચાલી રહી છે. પૂર્ણ સમયના શિક્ષકોની નિમણુક ન કરીને ગુજરાતના શિક્ષણને ભારે નુકશાન થઇ રહ્યું છે. શિક્ષણનું સ્તર કથળાઈ રહ્યું છે. ફિક્સ પગારના નામે આર્થિક શોષણ કરનાર ભાજપ સરકારે પ્રવાસી શિક્ષકના નામે નવું શોષણનું ...
Read More