ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રૂ.૪૦૦૦ કરોડ રૂપિયા જેટલી ગેરરીતિકાંડ મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં સ્વીકારેલ છે. વિધાનસભાના પટલ પણ મગફળી કૌભાંડ થયાનો ભાજપ સરકારે એકરાર કર્યો છે. રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડમાં મળતીયાઓને પકડીને જેલમાં પુરવાને બદલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મગરના આંસુ સારતા ...
Read MoreAuthor Archives:
સરકારની ગુજરાત ગેસ લીમીટેડ કંપનીએ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબીક મીટરમાં રૂ.૭/- નો જંગી વધારો ઝીંક્યો ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ ...
Read Moreરાજ્ય સરકારની આ ખેડૂત વિરોધી નિતી-પશુપાલકોની કફોડી સ્થિતિ સામે કોંગ્રેસ પક્ષનો રાજ્ય વ્યાપી ધરણા-પ્રદર્શન યોજાયા રાજ્યમાં વિવિધ ડેરીઓ-સંઘો દ્વારા દુધના પ્રાપ્તિ ભાવમાં છેલ્લાં ત્રણ મહિનામાં પ્રતિ કિલોફેટ ૭૦ રૂપિયા જેટલો ઘટાડો કરીને પશુપાલકોને મુશ્કેલીમાં મુક્યા ગુજરાતના ખેડૂતોની માંગણીઓને ટેકો આપવા, ...
Read Moreભાજપ શાસનમાં ભ્રષ્ટાચારના ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધીના નેટવર્કમાં સચિવાલયના જવાબદારી સંભાળતા કેટલા “વિપુલો” સત્તાવાર વહીવટકર્તા છે તે અંગે ભાજપ સરકાર ગુજરાતની જનતાને જણાવે રાજ્યના વરિષ્ઠ મંત્રીના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતાં હતા. તો પછી આજ દિન ...
Read Moreરાજ્ય સરકારની આ ખેડૂત વિરોધી નિતી-પશુપાલકોની કફોડી સ્થિતિ સામે વિરોધ વ્યક્ત કરવા, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને ખેડૂતોના દેવા માફ કરવા કોંગ્રેસ પક્ષના ૨૨ નવેમ્બર, ૨૦૧૮ ગુરૂવાર ના રોજ રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પડી રહેલી હાલાકી અને ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી રાહુલ ગાંધીએ રાજ્યની ૨૬ લોકસભા બેઠકો માટે વરિષ્ઠ આગેવાનોને ઈન્ચાર્જશ્રી તરીકે જવાબદારી સુપ્રત કરી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreરાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક નાગરીકોના હિતમાં અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કરવા માટે લાંબા સમયથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓની વારંવાર રજૂઆત બાદ અંતે રાજ્ય સરકારે ૪૫ તાલુકાઓને અછતની સ્થિતિ હેઠળ લાભ આપવાની કરેલી જાહેરાતને આવકાર ...
Read Moreગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક રૂ.૩૫૭૩/- જેટલી સામાન્ય છે અને ગુજરાતના ૪૩% ખેડૂત પરિવારો દેવામાં હોવાની ચોંકાવનારા આંકડા શ્રીમતી આનંદીબેન સરકારમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂ.ચાર લાખની જાહેરાતની સામે રૂપાણી સરકારે રૂ.બે લાખ કરીને ખેડૂતો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત અંગે રાજ્યના ...
Read Moreડીડીઓ રાજકીય પ્યાદું બનતા પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ‘ભાજપ કાર્યાલય’નાં બોર્ડ લગાવશે સત્તા લાલચુ ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા અછત અંગે નિર્ણય કર્યા વિના ડીડીઓએ મુલત્વી રાખી રાજકારણ રમ્યાઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં જનાધાર ગુમાવી રહેલી ભાજપ ...
Read Moreદેશને આઝાદી અપાવવામાં જેનો સિંહ ફાળો છે તેવા આધુનિક ભારતના સ્વપ્ન ર્દષ્ટા, ભારતરત્ન, બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસને હંમેશા પ્રાધાન્ય આપનાર આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાનશ્રી પંડિત જવાહરલાલ નહેરૂના જન્મદિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ ...
Read Moreનોટબંધી કરેલ ૯૯.૩% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી ગયા પછી કાળું નાણું ક્યાં છે? : શ્રી અમિત ચાવડા મોદી સરકારના અવિચારી નિર્ણયને લીધે કુટુંબની જીવનભરની બચત ગુમાવનાર મહિલાઓને સરકાર શું જવાબ આપો છો? : શ્રી અમિત ચાવડા ...
Read Moreનોટબંધીના અવિચારી પગલાથી ઉભી થયેલ આર્થિક કટોકટી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૩ નવેમ્બર, ૨૦૧૮, મંગળવારના રોજ ધરણાનો કાર્યક્રમ રાજ્યની જીલ્લા વડા મથકની કલેક્ટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજાશે વિક્રમ સંવત ૨૦૭૫ના નવા વર્ષના લાભ ...
Read More