Author Archives: editor

09 Sep
0

પેટ્રોલ-ડિઝલ, સી.એન.જી. –પી.એન.જીમાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ-મોંઘવારી : 08-09-2017

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનું એક કારણ હોય તો તે દેશના તમામ પેટ્રોલ પંપ પર મુકાવેલા હોર્ડીંગ્સ અને જાહેરાતના લીધે પ્રજાને ભેટ રીફાઈનરી અને સરકાર દ્વારા થતાં ખોટા ખર્ચાઓને સરભર કરવા ૧૨ પૈસાથી લઈને ૨૬ પૈસા સુધીનો વધારો નાગરિકો પર ...

Read More
07 Sep
0

લોકસાહિત્યના કાર્યક્રમોનું વિસર્જન કરી ભાજપે કલાકારોને બેકારીના ખપ્પરમાં હોમ્યા. : 07-09-2017

સમગ્ર ગુજરાતમાં લોકજાગૃતિ ફેલાવતા પરંપરાગત સંસ્કૃતિ અને પ્રચલિત કલાવારસાને ભાજપ સરકારે નેસ્તનાબૂદ કરતાં આરોગ્ય, શિક્ષણ અને વ્યસનમુક્તિમાં ગુજરાત પાછળ ધકેલાયુંઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યનાં અંતરિયાળ વિસ્તારો સુધી શિક્ષણ, આરોગ્ય અને વ્યસનમુક્તિ માટે લોકજાગૃતિ ફેલાવવા સાથે સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપક ...

Read More
07 Sep
0

સરકાર દ્વારા વિવિધ ઉત્સવો અને તાયફા પાછળ છેલ્લા દશ વર્ષમાં ૨૦૦૦ કરોડ કરતાં વધુનો ધુમાડો કરતી ભાજપ સરકાર : 07-09-2017

સરકાર દ્વારા વિવિધ ઉત્સવો અને તાયફા પાછળ છેલ્લા દશ વર્ષમાં ૨૦૦૦ કરોડ કરતાં વધુનો ધુમાડો કરતી ભાજપ સરકાર ફરી ચૂંટણી નજીક આવતા નર્મદા રથ ના નામે માત્ર ડભોઈ ખાતે જ ૧૮૦૦ એસ.ટી. બસો અને અંદાજીત દોઢ લાખ માણસો માટે જમવાના ...

Read More
06 Sep
0

ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ માટે પ્રોત્સાહન આપવાનાં બદલે ભાજપ સરકારે કૂટનીતિ અપનાવતાં જીએસટીની : 06-09-2017

·          જીએસટી અનિશ્ચિતતાનાં કારણે ડ્રીપ નહીં મળતાં ખેડૂતોને વીજ જોડાણ નહીં આપતી ભાજપ સરકાર ·          ભાજપ સરકારે ખેડૂત વિરોધી નીતિ બંધ કરી ડ્રીપ અને નવાં વીજ જોડાણ તાત્કાલિક આપવા જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ માટે પ્રોત્સાહન આપવાનાં ...

Read More
06 Sep
0

ભાજપ સરકાર કૃષિ ક્ષેત્રે તમામ જરૂરિયાતો ઉપરથી જી.એસ.ટી. સંપૂર્ણ નાબૂદ કરે : 06-09-2017

ખેતી અને ખેડૂતોને બરબાદ કરનાર ભાજપ સરકાર કૃષિ ક્ષેત્રે તમામ જરૂરિયાતો ઉપરથી જી.એસ.ટી. સંપૂર્ણ નાબૂદ કરે. કૃષિ સાધનો પર જી.એસ.ટી. નાંખીને ખેડૂતોને બરબાદ કરવા ઈચ્છે છે, ભાજપ ! ભાજપની ખેડૂત વિરોધીનીતિમાં ટ્રેક્ટરમાં 12 થી 18 ટકા અને કારમાં 6 ટકા ...

Read More
06 Sep
0

નર્મદાને લીધે ૧૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળવાને બદલે માત્ર ૩ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ : 06-09-2017

નર્મદાને લીધે ૧૮ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળવાને બદલે માત્ર ૩ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ “ગુજરાતના નાગરિકોને શ્રી રૂપાણીની વાણી નહીં પરંતુ પાણી જોઈએ છે”. ભાજપ નર્મદાના નામે ચૂંટણી રથ દ્વારા લાજવાને બદલે ગાજી રહ્યું છે. ભાજપ સરકાર જાહેરાતોને ...

Read More
7
04 Sep
0

વિવિધ વ્યવસાયિક ક્ષેત્રના વેપારી – પ્રોફેસનલ અને કોંગ્રેસ આગેવાનો સાથે શ્રી રાહુલ ગાંધી

કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાંથી આમંત્રિત કરાયેલા ૨૫૦૦૦ થી વધુ કાર્યકર આગેવાનોના ‘સંવાદ’ કાર્યક્રમ પછી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ વ્યવસાયિક ક્ષેત્રના ૧૦૦ જેટલા ડૉક્ટર, વકીલ, એન્જીનીયર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, અધ્યાપકો સાથે ‘સંવાદ’ યોજ્યો હતો. ત્યારબાદ ૧૫૦ જેટલા નાના-મોટા વેપારીઓ, ઉદ્યોગ ...

Read More
04 Sep
0

શ્રી રાહુલ ગાંધી સાથે સંવાદ – રિવરફ્રન્ટ, અમદાવાદ

Read More
15
04 Sep
0

શ્રી રાહુલ ગાંધી સાથે સંવાદ – રિવરફ્રન્ટ, અમદાવાદ

કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાંથી આમંત્રિત કરાયેલા ૨૫૦૦૦ થી વધુ કાર્યકર આગેવાનોના ‘સંવાદ’ કાર્યક્રમમાં વાતચીત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો મતલબ કોઈને પણ દર્દ થઈ રહ્યું હોય નાનું હોય કે મોટી તેને ગળે ...

Read More
04 Sep
0

કાર્યકર આગેવાનોના ‘સંવાદ’ કાર્યક્રમમાં વાતચીત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી : 04-09-2017

કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાંથી આમંત્રિત કરાયેલા ૨૫૦૦૦ થી વધુ કાર્યકર આગેવાનોના ‘સંવાદ’ કાર્યક્રમમાં વાતચીત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો મતલબ કોઈને પણ દર્દ થઈ રહ્યું હોય નાનું હોય કે મોટી તેને ગળે ...

Read More
1
03 Sep
0

કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા એન.સી.પી. ના કાર્યકર અને આગેવાનો

એન.સી.પી. ના ૫૦૦ થી વધુ મુખ્ય કાર્યકર આગેવાનો એન.સી.પી. સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા. એન.સી.પી. સાથે છેડો ફાડીને કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો ખેસ પહેરાવીને સ્વાગત કરતાં શ્રી ભરતસિંહ સોલંકી અને શ્રી અશોક ગેહલોતજી રાજ્ય સભાની ચૂંટણી દરમ્યાન જે ...

Read More