નર્મદા રથયાત્રાનાં સ્થળોએ જ પાણી નહીં પહોંચાડનાર ભાજપ સરકારે નર્મદા મહોત્સવમાં કરોડો રૂપિયા વેડફી વિકાસનાં દરવાજા કર્યા બંધ નર્મદા બંધના સ્વપ્ન ર્દષ્ટા સરદાર સાહેબની તસ્વીરના બદલે સત્તા ભૂખ્યા અને સ્વપ્રસિધ્ધીમાં રાચતા ભાજપી નેતાઓ. નર્મદાને ખેડૂતો માટે જીવાદોરી બનાવવાનાં બદલે કેનાલમાંથી ...
Read MoreAuthor Archives:
શહેરમાં ઠેર ઠેર ખાડાના કારણે પ્રજા પરેશાન છે ત્યારે અમદાવાદ શહેરમાં વસવાટ કરતાં ૬૫ લાખ કરતાં વધુ નાગરિકોને કમરના દુખાવા, અકસ્માત અને ધૂળથી મુક્તિ મળે તે માટે દેશના પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવશ્રીને પત્ર લખીને જાપાનના વડાપ્રધાન-ભારતના વડાપ્રધાનશ્રીનો તમામ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ-કેમ્પેઈન કમીટીના ચેરમેનશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તા. ૧૨-૦૯-૨૦૧૭ ને મંગળવાર બપોરે ૧૨-૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે લોકો અને વિશેષતઃ ગુજરાતના યુવાનો વચ્ચે નહી જઈ શકનાર ભારતીય જનતા પાર્ટી એ હવાઈ યુવા સંવાદ કાર્યક્રમ યોજી જમીન પરની પકડ છુટી ગઈ હોવાની પ્રતીતિ કરાવી. જેમ કોઈ પણ શુભ ...
Read More· ગુજરાત મોડેલ નિષ્ફળ જતાં ભારત ભ્રષ્ટાચારમાં નંબર વન થઈ ગયો · નર્મદા, સુજલલામ સુફલામ, જીએસપીસી, જમીનો, ઉત્સવ-મેળા પાછળનાં ભ્રષ્ટાચારમાં લોકપાલનો પણ વિકાસ થઈ ગયો…?! ડૉ. હિમાંશુ પટેલ જો વિકાસ ગાંડો થયો ના હોત તો મુખ્યમંત્રીએ બેફામ વાણીવિલાસ કરવાની જરૂર ...
Read Moreયુ.પી.એ.-II કોંગ્રેસ સરકાર દ્વારા ૧૧૫ માં સંવિધાનિક સંશોધન ૨૦૧૧ માં જી.એસ.ટી. ભારતમાં સાકાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ૭ વર્ષ સુધી જી.એસ.ટી.નો વિરોધ કર્યો હતો. યુ.પી.એ.-૨ સરકાર દ્વારા જે જી.એસ.ટી. લાવવામાં આવાનું હતું એનો ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગરીબો માટે પ્રતિબધ્ધતાથી લડત ચલાવનાર ખાસ કરીને ઝુપડપટ્ટી, બેઘર, બંધ મીલ કામદારો, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, પાથરણાંવાળા, સામાન્ય-મધ્યમ વર્ગના વાલીઓ માટે ફી નિયમન માટે સતત નિતીમતા-પ્રતિબધ્ધતાથી લડત આપનાર ...
Read Moreવિકાસ ગાંડો થઈ ગયો છે એટલે પ્રચાર ભૂખ્યા ભાજપી નેતાઓ દ્વારા પોતાના માર્કેટિંગ માટે લોખંડી પુરૂષ શ્રી સરદાર સાહેબનું અપમાન કર્યું છે. લોખંડી પુરૂષ શ્રી સરદાર સાહેબનું અપમાન કરનાર ભાજપ ગુજરાતના છ કરોડ નાગરિકોની માફી માંગે. ભાજપને પોતાનો કોઈ ઈતિહાસ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સુચનાથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી પ્રવિણ સ્વામીને તાત્કાલિક અસરથી મંત્રી પદેથી દુર કરવામાં આવ્યા છે. ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષશ્રી બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રદેશ સમિતિના હોદ્દેદારશ્રીઓએ પક્ષની નિયત કરેલ આચારસંહિતા પાળવાની હોય ...
Read Moreઅમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આજરોજ ધંધુકા ખાતે યોજાયેલ ‘વિજય શંખનાદ સંમેલન-૨૦૧૭’ માં મોટી સંખ્યામાં યુવાનોને સંબોધન કરતા અખિલ ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી અમરિન્દરસિંગ રાજા બ્રારે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે યુવાનો સાથે છેતરપીંડી કરી છે. લોકસભાની ચૂંટણી સમયે દર ...
Read Moreગુજરાતમાં પાટીદાર સમાજના નાગરિકો માટે શિક્ષણ અને રોજગારના હક્ક અને અધિકાર માટે અહિંસક આંદોલન ચલાવતા યુવા નેતાશ્રી હાર્દિક પટેલ અને તેમના સાથીદારો સામે ભાજપ સરકાર કિન્નાખોરી દાખવીને જુદા જુદા ખોટા કેસો કરીને હેરાન-પરેશાન કરી રહી છે. તાજેતરમાં પાટણ ખાતે ફરિયાદી ...
Read More