નલીયા દુષ્કર્મ કાંડ શરમજનક અને કલંકિત ઘટના છે. ભાજપ સરકારના પ્રયત્નો સમગ્ર ઘટના પર ઢાંકપીછોડો કરવાના દિશામાં આગળ વધી રહ્યાં છે. પીડીતાની એફ.આઈ.આર. માં આપવીતી વાંચીને ભલભલા દ્રવી ઉઠે તેવી છે. નલીયા દુષ્કર્મ કેસમાં ખુલી રહેલાં એક પછી એક ભાજપના ...
Read MoreAuthor Archives:
નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન. નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક. દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી ઉપલબ્ધ છે પરંતુ કેનાલના કામો ન કર્યા ...
Read Moreમોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારો કરવામાં આવ્યો. રીફાઈનરી અને સરકાર દ્વારા થતાં ખોટા ખર્ચાઓને સરભર કરવા ૧૨ પૈસાથી લઈને ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માનનીયશ્રી રાહુલ ગાંધીજીની સંમતિથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ડૉ. તુષારભાઈ ચૌધરી, શ્રી પરેશભાઈ ધાનાણી, ડૉ. કરશનદાસ સોનેરીની તાત્કાલિક અસરથી નિમણૂંક કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ...
Read Moreકોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા માણસા તાલુકા પંચાયતના સભાસદ હતા અને તેઓએ કોઈપણ કારણ સિવાય સ્વેચ્છાએ પોતાનું રાજીનામુ આપેલ છે. જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સૂચના અનુસાર ચૂંટણી સંકલન સમિતિના ચેરમેનશ્રી બાલુભાઈ પટેલ દ્વારા નીચે મુજબના સભ્યોનું ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગરીબો માટે પ્રતિબધ્ધતાથી લડત ચલાવનાર ખાસ કરીને ઝુપડપટ્ટી, બેઘર, બંધ મીલ કામદારો, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, પાથરણાંવાળા, સામાન્ય-મધ્યમ વર્ગના વાલીઓ માટે ફી નિયમન માટે સતત નિતીમતા-પ્રતિબધ્ધતાથી લડત આપનાર ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreનર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન. નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક. દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી ઉપલબ્ધ છે પરંતુ કેનાલના કામો ન કર્યા ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ તા. ૧૫-૦૯-૨૦૧૭ ને શુક્રવાર બપોરે ૧૨-૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ...
Read Moreકોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા પેટલાદ નગરપાલિકાના સભ્ય હોવા છતા તા. ૨૩-૦૮-૨૦૧૭ ના રોજ નગરપાલિકા પ્રમુખની ચૂંટણી સમયે યોજાયેલી સામાન્ય સભામાં પક્ષ તરફથી આદેશ (વ્હીપ) ની વિરૂધ્ધમાં મતદાન કરેલું હોવાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સૂચના અનુસાર ચૂંટણી ...
Read Moreભાજપ સરકાર દ્વારા જે રીતે ખેડૂત, વ્યાપારી, મધ્યમવર્ગ, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એનાથી વ્યથિત થઈને સમાજના જુદા જુદા વર્ગોમાં આક્રોશ અને અંજપો છે. એકબાજુ ખેડૂતોને એમના પાકના પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યાં તો બીજીબાજુ ખેડૂતોના પાકના નુક્શાન ...
Read Moreગુજરાતના યુવાનોના હક અને અધિકાર માટે ‘નવસર્જન યુવા રોજગાર અધિકાર’ ની સાથે રાજ્યના યુવાનો માટે વિસ્તૃત રોજગાર નિતીની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા, એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી અશોક ગેહલોતજી, પૂર્વ પ્રમુખશ્રી ...
Read More